Posts

Showing posts from August 16, 2020

સુરહ અન્-નિસા 135,136

PART:-314                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-135,136         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~           ઈન્સાફ ને અપનાવો ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا كُوۡنُوۡا قَوَّامِيۡنَ بِالۡقِسۡطِ شُهَدَآءَ لِلّٰهِ وَلَوۡ عَلٰٓى اَنۡفُسِكُمۡ اَوِ الۡوَالِدَيۡنِ وَالۡاَقۡرَبِيۡنَ‌ ؕ اِنۡ يَّكُنۡ غَنِيًّا اَوۡ فَقِيۡرًا فَاللّٰهُ اَوۡلٰى بِهِمَا‌ فَلَا تَتَّبِعُوا الۡهَوٰٓى اَنۡ تَعۡدِلُوۡا ‌ۚ وَاِنۡ تَلۡوٗۤا اَوۡ تُعۡرِضُوۡا فَاِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِيۡرًا‏(135) 135).અય ઈમાનવાળાઓ! ન્યાય પર મજબૂત રહેનારા અને અલ્લાહ માટે સાચી ગવાહી આપનારા બની જાઓ, ભલે તે તમારા પોતાના અને માતાપિતાના અને રિશ્તેદારો' ના વિરુદ્ધ હોય, જો તે વ્યક્તિ ધનવાન હોય તો અથવા ગરીબ હોય તો તે બંને કરતા અલ્લાહનો સંબંધ વધારે છે, એટલા માટે ન્યાય કરવામાં મનમાની ન કરો અને જો ખોટ

સુરહ અન્-નિસા 133,134

PART:-313                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-133,134         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~       તમારા બદલે બીજાને લઈ આવે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ يَّشَاۡ يُذۡهِبۡكُمۡ اَيُّهَا النَّاسُ وَيَاۡتِ بِاٰخَرِيۡنَ‌ؕ وَكَانَ اللّٰهُ عَلٰى ذٰلِكَ قَدِيۡرًا‏(133) 133).હે લોકો! જો તે ઈચ્છે તો તમને બધાને લઈ જાય અને બીજાને લઈ આવે, અને અલ્લાહ આના પર સંપૂર્ણ કુદરત ધરાવનાર છે. તફસીર (સમજુતી):- અહીં અલ્લાહની કુદરતનો ઈઝહાર કરવામાં આવ્યો છે અલ્લાહને તમારી કોઈ જરૂર નથી જો તમે તેના અહકામ નુ પાલન નહીં કરો તો તમને હટાવીને તમારા બદલામાં બીજાને પણ લાવી શકે છે જેવું કે "સુરહ મુહમ્મદ" મા આયત નંબર ૩૮ માં કહેવામાં આવે છે (وَاِنۡ تَتَوَلَّوۡا يَسۡتَـبۡدِلۡ قَوۡمًا غَيۡرَكُمۡ ۙ ثُمَّ لَا يَكُوۡنُوۡۤا اَمۡثَالَـكُم) ("અને જો તમે ફરી જશો તો એ તમારી જગ્યા પર બીજાને લાવી દેશે અન