Posts

Showing posts from May 31, 2020

સુરહ આલે ઈમરાન 183,184

PART:-239          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-183,184                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ عَهِدَ اِلَيۡنَاۤ اَلَّا نُؤۡمِنَ لِرَسُوۡلٍ حَتّٰى يَاۡتِيَنَا بِقُرۡبَانٍ تَاۡكُلُهُ النَّارُ‌ؕ قُلۡ قَدۡ جَآءَكُمۡ رُسُلٌ مِّنۡ قَبۡلِىۡ بِالۡبَيِّنٰتِ وَبِالَّذِىۡ قُلۡتُمۡ فَلِمَ قَتَلۡتُمُوۡهُمۡ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(183) 183).તેમણે કહ્યું કે અમારાથી અલ્લાહે વચન લીધું છે કે અમે કોઈ રસૂલને નહીં માનીએ જયાં સુધી કે તેઓ અમારા સામે એવી કુરબાની ન લાવે જેને આાગ ખાઈ જાય, તમે કહી દો કે તમારા પાસે મારાથી પહેલા રસૂલ દલીલો અને તેના સાથે તે પણ લાવ્યા જે તમે કહ્યું તો તમે તેઓને કેમ કતલ કર્યા ? જો તમે સાચા છો. તફસીર(સમજુતી):- અહીં નબી(ﷺ)ને ન માનવાનું યહુદીઓનુ વધુ એક બહાનું બતાવવામાં આવ્યું છે કે તેઓએ અલ્લાહનુ જુઠું નામ લઈને કહ્યું કે જ્યાં સુધી એવા નબી ન આવે કે જેમન

સુરહ આલે ઈમરાન 181,182

PART:-238          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-181,182                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَقَدۡ سَمِعَ اللّٰهُ قَوۡلَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ فَقِيۡرٌ وَّنَحۡنُ اَغۡنِيَآءُ ‌ۘ سَنَكۡتُبُ مَا قَالُوۡا وَقَتۡلَهُمُ الۡاَنۡۢبِيَآءَ بِغَيۡرِ حَقٍّ ۙۚ وَّنَقُوۡلُ ذُوۡقُوۡا عَذَابَ الۡحَرِيۡقِ(181) 181).બેશક અલ્લાહે તે લોકોની વાત સાંભળી લીધી છે જેમણે કહ્યું કે અલ્લાહ ગરીબ છે અને અમે માલદાર છીએ, અમે તેમની આ વાત લખી લઈશું અને તેમના વડે રસૂલોના નાહક કતલને પણ, અને અમે કહીશું કે આગનો અઝાબ ચાખો. તફસીર(સમજુતી):- જ્યારે અલ્લાહે ઈમાનવાળાઓને અલ્લાહની રાહમાં ખર્ચ કરવાનું કહ્યું અને ફરમાવ્યું કોણ છે જે અલ્લાહ ને કર્ઝે હસનાહ આપે ત્યારે યહુદીઓ કહ્યું એય મુહમ્મદ ( ﷺ) તમારો રબ તો ગરીબ છે જે પોતાના બંદાઓ પાસે કર્ઝ માગે છે ત્યારે આ આયત નાઝિલ થઈ એટલે કે અલ્લાહની મઝાક કરી અને રસૂલોના નાહક કતલ

સુરહ આલે ઈમરાન 179,180

PART:-237          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-179,180                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَا كَانَ اللّٰهُ لِيَذَرَ الۡمُؤۡمِنِيۡنَ عَلٰى مَاۤ اَنۡـتُمۡ عَلَيۡهِ حَتّٰى يَمِيۡزَ الۡخَبِيۡثَ مِنَ الطَّيِّبِ‌ؕ وَمَا كَانَ اللّٰهُ لِيُطۡلِعَكُمۡ عَلَى الۡغَيۡبِ وَ لٰكِنَّ اللّٰهَ يَجۡتَبِىۡ مِنۡ رُّسُلِهٖ مَنۡ يَّشَآءُ‌ ۖ فَاٰمِنُوۡا بِاللّٰهِ وَرُسُلِهٖ‌ۚ وَاِنۡ تُؤۡمِنُوۡا وَتَتَّقُوۡا فَلَـكُمۡ اَجۡرٌ عَظِيۡمٌ(179) 179).જે હાલતમાં તમે છો તેના પર અલ્લાહ ઈમાનવાળાઓને છોડી નહિ દે, જયાં સુધી કે પવિત્ર અને અપવિત્રને અલગ ન કરી દે, અને ન અલ્લાહ એવો છે કે તમને ગૈબથી બાખબર કરી દે, પરંતુ અલ્લાહ પોતાના રસૂલોમાંથી જેને ઈચ્છે ચૂંટી લે છે, એટલા માટે તમે અલ્લાહ (તઆલા) પર અને તેના રસૂલો પર ઈમાન રાખો, જો તમે ઈમાન લાવો અને અલ્લાહથી પરહેઝગારી કરો તો તમારા માટે ઘણો મોટો બદલો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا يَح

સુરહ આલે ઈમરાન 177,178

PART:-236          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-177,178                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ اشۡتَرَوُا الۡكُفۡرَ بِالۡاِيۡمَانِ لَنۡ يَّضُرُّوا اللّٰهَ شَيۡــئًا ‌ۚ وَلَهُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(177) 177).કુફ્રને ઈમાનના બદલામાં ખરીદનારા લોકો કદાપિ અલ્લાહ (તઆલા)ને કોઈ નુકશાન નહિં પહોંચાડી શકે અને તેમના માટે સખત અઝાબ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا يَحۡسَبَنَّ الَّذِيۡنَ كَفَرُوۡۤا اَنَّمَا نُمۡلِىۡ لَهُمۡ خَيۡرٌ لِّاَنۡفُسِهِمۡ‌ؕ اِنَّمَا نُمۡلِىۡ لَهُمۡ لِيَزۡدَادُوۡۤا اِثۡمًا‌ ۚ وَلَهُمۡ عَذَابٌ مُّهِيۡنٌ(178) 178).કાફિર લોકો એવું ન વિચારે કે અમારું તેમને મહેતલ આપવું તેમના માટે સારું છે, અમે આ મહેતલ એટલા માટે આપી રહ્યા છીએ કે તેઓ વધારે ગુનાહ કરી લે, અને તેમના માટે અપમાનજનક અઝાબ છે. તફસીર(સમજુતી):- આ આયતમા અલ્લાહ તઆલાનુ મહેતલ આપવાનુ વર્ણન છે એટલે કે અલ્લાહ તઆલા પો

સુરહ આલે ઈમરાન 175,176

PART:-235          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-175,176                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا ذٰلِكُمُ الشَّيۡطٰنُ يُخَوِّفُ اَوۡلِيَآءَهٗ ۖ فَلَا تَخَافُوۡهُمۡ وَخَافُوۡنِ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ‏(175) 175).આ શયતાન જ છે જે પોતાના દોસ્તોથી ડરાવે છે,એટલા માટે તેમનાથી ન ડરો મારાથી જ ડરો, જો તમે ઈમાનવાળા છો. તફસીર(સમજુતી):- એટલે કે મુસલમાનોના દિલમાં શયતાન વસવસો નાખે છે કે કાફિરો વધુ મજબુત અને તાકાતવર છે માટે અલ્લાહ કહે છે કે તમે ડરો નહીં અને મારા તરફ જ રુજુ કરો અને ફક્ત મારા પર જ ભરોસો કરો હુ કાફી છું તમારા માટે ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا يَحۡزُنۡكَ الَّذِيۡنَ يُسَارِعُوۡنَ فِى الۡكُفۡرِ‌ۚ اِنَّهُمۡ لَنۡ يَّضُرُّوا اللّٰهَ شَيۡــئًا ‌ؕ يُرِيۡدُ اللّٰهُ اَلَّا يَجۡعَلَ لَهُمۡ حَظًّا فِىۡ الۡاٰخِرَةِ ‌ۚ وَلَهُمۡ عَذَابٌ عَظِيۡمٌ‏(176) 176).જે ઝડપથી કુફ્ર તરફ જઈ રહ્યા છે, તેમનાથી તમ

સુરહ આલે ઈમરાન 173,174

PART:-234          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-173,174                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡنَ قَالَ لَهُمُ النَّاسُ اِنَّ النَّاسَ قَدۡ جَمَعُوۡا لَـكُمۡ فَاخۡشَوۡهُمۡ فَزَادَهُمۡ اِيۡمَانًا  ۖ وَّقَالُوۡا حَسۡبُنَا اللّٰهُ وَنِعۡمَ الۡوَكِيۡلُ(173) 173).જેમને લોકોએ કહ્યું કે લોકો તમારા માટે ભેગા થઈ ચૂક્યા છે એટલા માટે તેમનાથી ડરો, તો તેમનું ઈમાન વધી ગયું અને કહ્યું કે અલ્લાહ અમારા માટે પૂરતો છે અને તે સૌથી સારો સંરક્ષક છે. તફસીર(સમજુતી):- "હમરાઉલ અસદ" એને કહેવામાં આવે છે કે નાના બદ્રના સ્થળ પર અબૂ સુફિયાને કેટલાક લોકોની પૈસા વડે ખિદમત મેળવી અને તેમના વડે એવી અફવા ફેલાવી કે મક્કાના મૂર્તિપૂજકો યુદ્ધના માટે ભરપૂર તૈયારી કરી રહ્યા છે જેથી આ સાંભળીને મુસલમાનોની હિંમત તુટી જાય. કેટલાક કથનમાં એમ છે કે આ કામ શયતાને તેના ચેલાઓથી લીધું, પરંતુ મુસલમાન આ અફવા સાંભળીને વધારે

સુરહ આલે ઈમરાન 171,172

PART:-233          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-171,172                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡتَبۡشِرُوۡنَ بِنِعۡمَةٍ مِّنَ اللّٰهِ وَفَضۡلٍۙ وَّاَنَّ اللّٰهَ لَا يُضِيۡعُ اَجۡرَ الۡمُؤۡمِنِيۡنَ(171) 171).તેઓ અલ્લાહની ને’મત અને ફઝલથી ખુશ થાય છે. અને તેનાથી પણ કે અલ્લાહ (તઆલા) ઈમાનવાળાના બદલાને બરબાદ નથી કરતો. ☘☘☘☘☘☘☘☘☘☘☘  اَلَّذِيۡنَ اسۡتَجَابُوۡا لِلّٰهِ وَالرَّسُوۡلِ مِنۡۢ بَعۡدِ مَاۤ اَصَابَهُمُ الۡقَرۡحُ  ۛؕ لِلَّذِيۡنَ اَحۡسَنُوۡا مِنۡهُمۡ وَاتَّقَوۡا اَجۡرٌ عَظِيۡمٌ‌ۚ(172) 172).જે લોકો ઝખ્મી થયા પછી (પણ) અલ્લાહ અને રસૂલનો હુકમ માની લીધો અને તેમનામાંથી જેણે નેક કામ કર્યા અને પરહેઝગાર રહ્યા તેમના માટે મોટો બદલો છે. તફસીર(સમજુતી):- જ્યારે ઓહદની લડાઈમાં મુસલમાનો જખ્મી થયા અને હારી ગયા ત્યારે મુશરીકે મક્કા ઘર તરફ જતાં રસ્તામાં ખ્યાલ આવ્યો કે આ સમય મુસલમાનો હારી ચુકેલા છે તો મ