સુરહ અલ્ માઈદહ 13,14
PART:-341 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ યહુદીઓ અને ઈસાઈઓ ની ખયાનતો ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 13,14 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَبِمَا نَقۡضِهِمۡ مِّيۡثَاقَهُمۡ لَعَنّٰهُمۡ وَجَعَلۡنَا قُلُوۡبَهُمۡ قٰسِيَةً ۚ يُحَرِّفُوۡنَ الۡـكَلِمَ عَنۡ مَّوَاضِعِهٖۙ وَنَسُوۡا حَظًّا مِّمَّا ذُكِّرُوۡا بِهٖۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلٰى خَآئِنَةٍ مِّنۡهُمۡ اِلَّا قَلِيۡلًا مِّنۡهُمۡ فَاعۡفُ عَنۡهُمۡ وَاصۡفَحۡ ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُحۡسِنِيۡنَ(13) (13).પછી તેમના વચન તોડવાના કારણે અમે તેમના પર લા'નત કરી અને તેમના દિલ સખત કરી દીધા કે તેઓ શબ્દોને તેની જગ્યાએથી બદલી નાખે છે, અને જે કંઈ શીખામણ તેમને આપવામાં આવી તેનો વધારે પડતો હિસ્સો ભૂલાવી બેઠા, તેમની એક ને એ