સુરહ બકરહ 181,182
PART:-104 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-181,182 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنۡۢ بَدَّلَهٗ بَعۡدَمَا سَمِعَهٗ فَاِنَّمَآ اِثۡمُهٗ عَلَى الَّذِيۡنَ يُبَدِّلُوۡنَهٗؕ اِنَّ اللّٰهَ سَمِيۡعٌ عَلِيۡمٌؕ (181) 181).હવે જે માણસ તેને સાંભળ્યા પછી બદલી નાખે, તો તેનો ગુનોહ બદલવાવાળા પર જ હશે, બેશક અલ્લાહ તઆલા સાંભળનાર અને જાણનાર છે. તફસીર(સમજુતી):- એટલે કે મરનાર વ્યક્તિએ તો વસીયત કરી દીધી તેના પછી જો કોઈ પોતાના ફાયદા માટે વસીયતમા ફેરબદલ કરે તો તેનો ગુનોહ ફેરબદલ કરવાવાળા ના ઉપર આવશે કારણ કે અલ્લાહ ને બધી જ ખબર છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنۡ خَافَ مِنۡ مُّوۡصٍ جَنَفًا اَوۡ اِثۡمًا فَاَصۡلَحَ بَيۡنَهُمۡ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ (182) 182).હા, જેઓ વસીયત કરનારના પક્ષપાત અને ગુનાહથી ડરે અને જો તેઓ તેમનામાં એકબી...