Posts

Showing posts from February 13, 2021

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92

 PART:-492 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ નુકશાન માં પડવું એ બદબખ્ત કોમના હિસ્સા માં જ છે              ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]     (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 90,91,92 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَقَالَ الۡمَلَاُ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡ قَوۡمِهٖ لَئِنِ اتَّبَعۡتُمۡ شُعَيۡبًا اِنَّكُمۡ اِذًا لَّخٰسِرُوۡنَ(90) (90). અને તેમની કોમના કાફિર સરદારોએ કહ્યું કે, “જો તમે શુઐબનું અનુસરણ કર્યું તો બેશક તમે નુકસાન ઉઠાવનારા થઈ જશો." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• પોતાના બાપ-દાદાઓના ધર્મને છોડવો અને તોલમાપમાં ઓછું ન કરવું તેમના નજદીક નુકસાનવાળી વાત હતી, સચ્ચાઈ એ હતી કે તેમાં જ તેમનો ફાયદો હતો, પરંતુ દુનિયાવાળાઓની નજરમાં તાત્કાલિક મળેલ નફો જ ફાયદો હોય છે, જે તોલમાપમાં ડંંડી મારીને મળતો હતો, તેઓ ઈમાનવાળાઓને ભવિષ્યમા, અંત માં મળતો આખિરતના ફાયદા માટે તેને કેવી રીતે છોડતાં? =====

સુરહ અલ્ અઅ્-રાફ 88,89

 PART:-491 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~  શુઐબ અ.સ. ની કોમના સરદારોનુ ધમંડ અને સરકશી                     ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ     [ આયત નં.:- 88,89 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ الۡمَلَاُ الَّذِيۡنَ اسۡتَكۡبَرُوۡا مِنۡ قَوۡمِهٖ لَـنُخۡرِجَنَّكَ يٰشُعَيۡبُ وَالَّذِيۡنَ اٰمَنُوۡا مَعَكَ مِنۡ قَرۡيَتِنَاۤ اَوۡ لَـتَعُوۡدُنَّ فِىۡ مِلَّتِنَا‌ ؕ قَالَ اَوَلَوۡ كُنَّا كٰرِهِيْنَ(88) (88). તેમની કોમના ઘમંડી સરદારોએ કહ્યું, “હે શુએબ! અમે તમને અને જે તમારા સાથે ઈમાન લાવ્યા છે તેમને જરૂર પોતાની વસ્તીમાંથી કાઢી મૂકીશું, નહિ તો તમે પાછા અમારા ધર્મમાં આવી જાઓ.” તેમણે કહ્યું, "જયારે કે અમે તેનાથી બેઝાર (વિમૂખ) હોય." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• તેમની કોમના સરદારો ધમંડ અને સરકશી તો જુઓ કે તૌહીદ અને ઈમાનનો રદ તો કર્યું પરંતુ તેનાથી પણ વધીને તેઓએ શુઐ

સુરહ અલ્ અઅ્-રાફ 86,87

 PART:-490 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~    શુઐબ અ.સ. ની નસીહત અને ચેતવણી                          ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 86,87 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَلَا تَقۡعُدُوۡا بِكُلِّ صِرَاطٍ تُوۡعِدُوۡنَ وَتَصُدُّوۡنَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ مَنۡ اٰمَنَ بِهٖ وَتَبۡغُوۡنَهَا عِوَجًا‌ ۚ وَاذۡكُرُوۡۤا اِذۡ كُنۡتُمۡ قَلِيۡلًا فَكَثَّرَكُمۡ‌ ۖوَانْظُرُوۡا كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُفۡسِدِيۡنَ(86) (86). અને તમે દરેક રસ્તા ઉપર તેમને ધમકી આપવા અને અલ્લાહના માર્ગથી રોકવા માટે ન બેસો જેઓ અલ્લાહ પર ઈમાન લાવ્યા અને ન તેમાં ભૂલો શોધો, અને યાદ કરો જ્યારે તમે થોડા હતા તો અલ્લાહે તમને વધારે કરી દીધા, પછી જુઓ કે ફસાદીઓનો અંજામ કેવો રહ્યો. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ એવા લોકોની વાત છે કે જેઓ ઈમાનવાળાઓને અલ્લાહના રસ્તાથી એટલે કે નેક રાહ પર ચાલવાથી

સુરહ અલ્ અઅ્-રાફ 85

 PART:-489 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                    મદયન        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 85 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَاِلٰى مَدۡيَنَ اَخَاهُمۡ شُعَيۡبًا‌ ؕ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ‌ ؕ قَدۡ جَآءَتۡكُمۡ بَيِّنَةٌ مِّنۡ رَّبِّكُمۡ‌ فَاَوۡفُوا الۡكَيۡلَ وَالۡمِيۡزَانَ وَلَا تَبۡخَسُوا النَّاسَ اَشۡيَآءَهُمۡ وَلَا تُفۡسِدُوۡا فِى الۡاَرۡضِ بَعۡدَ اِصۡلَاحِهَا‌ ؕ ذٰ لِكُمۡ خَيۡرٌ لَّـكُمۡ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ‌(85) (85). અને (અમે) મદયન તરફ તેમના ભાઈ શુઐબને (મોકલ્યા) તેમણે કહ્યું કે, “હે મારી કોમના લોકો ! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, તમારા રબ તરફથી તમારા તરફ સ્પષ્ટ નિશાની આવી ચૂકી છે, બસ તમે તોલમાપ પૂરેપૂરું કરો અને લોકોને તેમની વસ્તુઓ ઓછી કરીને ન આપો અને સમગ

સુરહ અલ્ અઅ્-રાફ 82,83,84

 PART:-488 ~~~~~~~~           •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     નાફરમાની, સખત‌ અને મોટો અઝાબ        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•      [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 82,83,84 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَمَا كَانَ جَوَابَ قَوۡمِهٖۤ اِلَّاۤ اَنۡ قَالُـوۡۤا اَخۡرِجُوۡهُمۡ مِّنۡ قَرۡيَتِكُمۡ‌ ۚ اِنَّهُمۡ اُنَاسٌ يَّتَطَهَّرُوۡنَ(82) (82). અને તેમની કોમનો જવાબ એ કહેવા સિવાય(બીજો) ન હતો કે પરસ્પર કહેવા લાગ્યા કે, “આ લોકોને પોતાની વસ્તીમાંથી કાઢી મૂકો, આ લોકો ઘણા સાફ સૂથરા બને છે.” તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• હઝરત લૂત (અ.સ.) ની દાવત અને તબલીગ તેમને ચુભવા લાગી એટલે લૂત(અ.સ.) ને "વસ્તીમાથી કાઢી મુકો" ની બાંગો પુકારવા લાગ્યા. ======================= فَاَنۡجَيۡنٰهُ وَاَهۡلَهٗۤ اِلَّا امۡرَاَتَهٗ ‌ۖ كَانَتۡ مِنَ الۡغٰبِرِيۡنَ(83) (83). તો અમે તેને (લૂત) અને તેના ઘરવાળાઓને બચાવી લીધા સિવાય તેની પ

સુરહ અલ્ અઅ્-રાફ 79,80,81

 PART:-487 ~~~~~~~~           •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                    કોમે લૂત        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•        [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 79,80,81 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= فَتَوَلّٰى عَنۡهُمۡ وَقَالَ يٰقَوۡمِ لَقَدۡ اَبۡلَغۡتُكُمۡ رِسَالَةَ رَبِّىۡ وَنَصَحۡتُ لَـكُمۡ وَلٰـكِنۡ لَّا تُحِبُّوۡنَ النّٰصِحِيۡنَ(79) (79). એ સમયે (સાલેહ) તેમનાથી મોઢું ફેરવી ચાલી નીકળ્યા, અને કહ્યું કે, “હે મારી કોમના લોકો! મેં તમને પોતાના રબનો હુકમ પહોંચાડી દીધો અને તમારો હિતેચ્છુ રહ્યો, પરંતુ તમે હિતેચ્છુઓથી મોહબ્બત કરતા નથી.” તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ તેમની કોમનું હલાકત થતાં પહેલાં નું કહેવું છે કે પછી હલાકત થયા પછી કહેવાય છે, જેવી રીતે કે જંગ એ બદ્ર ખતમ થયા પછી રસુલુલ્લાહ (ﷺ) એ મુશરિકોની લાશોને ખિતાબ કરેલો.  ======================= وَلُوۡطًا اِذۡ قَالَ لِقَوۡمِهٖۤ اَتَاۡتُوۡنَ الۡفَا

સુરહ અલ્ અઅ્-રાફ 75,76,77,78

 PART:-486 ~~~~~~~~         •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       કોમે સમૂદ અને તેમનું ધમંડ        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•    [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 75,76,77,78 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ الۡمَلَاُ الَّذِيۡنَ اسۡتَكۡبَرُوۡا مِنۡ قَوۡمِهٖ لِلَّذِيۡنَ اسۡتُضۡعِفُوۡا لِمَنۡ اٰمَنَ مِنۡهُمۡ اَتَعۡلَمُوۡنَ اَنَّ صٰلِحًا مُّرۡسَلٌ مِّنۡ رَّبِّهٖ‌ؕ قَالُـوۡۤا اِنَّا بِمَاۤ اُرۡسِلَ بِهٖ مُؤۡمِنُوۡنَ(75) (75). તેમની કોમના ઘમંડી સરદારોએ પોતાના કમજોરીથી જેઓ ઈમાન લાવ્યા હતા કહ્યું કે, “શું તમને યકીન છે કે સાલેહ પોતાના રબના મોકલેલા છે ?" તેઓએ કહ્યું, “અમે તેમના ઉપર ઈમાન રાખીએ છીએ જેના સાથે તેમને મોકલવામાં આવ્યા છે.” ======================= قَالَ الَّذِيۡنَ اسۡتَكۡبَرُوۡۤا اِنَّا بِالَّذِىۡۤ اٰمَنۡتُمۡ بِهٖ كٰفِرُوۡنَ(76) (76). ઘમંડી સરદારોએ કહ્યું કે, “તમે જેના ઉપર યકીન રાખો છો અમે યકીન નથી રાખતા

સુરહ અલ્ અઅ્-રાફ 73,74

 PART:-485 ~~~~~~~~           •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ સમુદ કોમ માટે નબી સાલેહ(અ.સ.) આવ્યા        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•       [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 73,74 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَاِلٰى ثَمُوۡدَ اَخَاهُمۡ صٰلِحًا‌ ۘ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوۡا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ‌ ؕ قَدۡ جَآءَتۡكُمۡ بَيِّنَةٌ مِّنۡ رَّبِّكُمۡ‌ ؕ هٰذِهٖ نَاقَةُ اللّٰهِ لَـكُمۡ اٰيَةً‌ فَذَرُوۡهَا تَاۡكُلۡ فِىۡۤ اَرۡضِ اللّٰهِ‌ وَلَا تَمَسُّوۡهَا بِسُوۡٓءٍ فَيَاۡخُذَكُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(73) (73). અને સમુદ તરફ તેમના ભાઈ સાલેહને (મોકલ્યા) તેમણે કહ્યું, “હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો તેના સિવાય તમારો કોઈ મા’બૂદ નથી, તમારા પાસે રબ તરફથી સ્પષ્ટ દલીલ આવી ગઈ, આ અલ્લાહની ઊંટણી તમારા માટે નિશાની છે, તેને અલ્લાહની ધરતીમાં ખાવા માટે છોડી દો, તેને બૂરાઈથી હાથ ન લગાવતા કે તમને દુઃખદાયક અઝાબ પકડી લે.

સુરહ અલ્ અઅ્-રાફ 70,71,72

 PART:-484 ~~~~~~~~         •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ બાપ-દાદાઓનુ આંધળું અનુસરણ દરેક જમાનામાં ભટકાવનું કારણ રહ્યું છે        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•         [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 70,71,72 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالُـوۡۤا اَجِئۡتَنَا لِنَعۡبُدَ اللّٰهَ وَحۡدَهٗ وَنَذَرَ مَا كَانَ يَعۡبُدُ اٰبَآؤُنَا‌ ۚ فَاۡتِنَا بِمَا تَعِدُنَاۤ اِنۡ كُنۡتَ مِنَ الصّٰدِقِيۡنَ(70) (70). તેમણે કહ્યું કે, "શું તમે અમારા પાસે એટલા માટે આવ્યા છો કે અમે ફક્ત એક અલ્લાહની બંદગી કરીએ અને અમારા બાપ-દાદાઓના મા'બૂદોને છોડી દઈએ?" એટલા માટે જેની ધમકી અમને આપો છો તે લઈ આવો જો તમે સાચા હોવ. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• બાપ-દાદાઓનું અનુસરણ દરેક જમાનામાં ભટકાવનું કારણ રહ્યું છે આદની કોમે પણ આ જ દલીલ રજૂ કરી અને મૂર્તિપૂજા છોડીને તૌહીદનો માર્ગ અપનાવવા તૈયાર ન થયા. બદનસીબીથી મુસલમાનોમાં પણ બાપદ