Posts

Showing posts from July, 2020

સુરહ અન્-નિસા 99,100

PART:-298                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-99,100                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      એક સલાહ અને ચેતવણી     ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاُولٰٓئِكَ عَسَى اللّٰهُ اَنۡ يَّعۡفُوَ عَنۡهُمۡ‌ؕ وَكَانَ اللّٰهُ عَفُوًّا غَفُوۡرًا(99) 99).તો શક્ય છે કે અલ્લાહ (તઆલા) તેમને માફ કરી દે, અને અલ્લાહ માફ કરવાવાળો બક્ષવાવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَنۡ يُّهَاجِرۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ يَجِدۡ فِى الۡاَرۡضِ مُرٰغَمًا كَثِيۡرًا وَّسَعَةً‌ ؕ وَمَنۡ يَّخۡرُجۡ مِنۡۢ بَيۡتِهٖ مُهَاجِرًا اِلَى اللّٰهِ وَرَسُوۡلِهٖ ثُمَّ يُدۡرِكۡهُ الۡمَوۡتُ فَقَدۡ وَقَعَ اَجۡرُهٗ عَلَى اللّٰهِ‌ ؕ وَكَانَ اللّٰهُ غَفُوۡرًا رَّحِيۡمًا(100) 100).અને જે કોઈ અલ્લાહના માર્ગમાં હિજરત કરશે, તે ધરતી પર રહેવાની ઘણી જગ્યા પણ મેળવશે અને વિશાળતા પણ, અને જે કોઈ પોતાના ઘરથી અલ્લાહ (તઆલા) અને તેના રસૂલ (ﷺ) ની તરફ નીકળી પડ્યો,

સુરહ અન્-નિસા 97,98

PART:-297                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-97,98                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      એક સલાહ અને ચેતવણી     ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ تَوَفّٰٮهُمُ الۡمَلٰٓئِكَةُ ظَالِمِىۡۤ اَنۡفُسِهِمۡ قَالُوۡا فِيۡمَ كُنۡتُمۡ‌ؕ قَالُوۡا كُنَّا مُسۡتَضۡعَفِيۡنَ فِىۡ الۡاَرۡضِ‌ؕ قَالُوۡۤا اَلَمۡ تَكُنۡ اَرۡضُ اللّٰهِ وَاسِعَةً فَتُهَاجِرُوۡا فِيۡهَا‌ؕ فَاُولٰٓئِكَ مَاۡوٰٮهُمۡ جَهَـنَّمُ‌ؕ وَسَآءَتۡ مَصِيۡرًا(97) 97).જે લોકો પોતાના પર જુલમ કરવાવાળા છે, જ્યારે ફરિશ્તા તેમનો જીવ કાઢે છે તો કહે છે કે તમે કઈ હાલતમાં હતા? તેઓ કહે છે અમે ધરતીમાં કમજોર હતા, તો તેઓ સવાલ કરે છે કે શું અલ્લાહની ધરતી વિશાળ ન હતી કે તમે તેમાં હિજરત કરી જતા? આ લોકોનું ઠેકાણું જહન્નમ છે અને તે ખરાબ ઠેકાણું છે. તફસીર ( સમજુ તી): - અહીં “ધરતી”થી આશય આયતના ઉતરવાની શ્રેષ્ઠતાની બુનિયાદ પર મક્કા અને તેનો

સુરહ અન્-નિસા 95,96

PART:-296                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-95,96                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      અલ્લાહના માર્ગમાં મુજાહિદ અને જિહાદ ન કરવાવાળા વચ્ચે ફરક     ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَا يَسۡتَوِى الۡقَاعِدُوۡنَ مِنَ الۡمُؤۡمِنِيۡنَ غَيۡرُ اُولِى الضَّرَرِ وَالۡمُجَاهِدُوۡنَ فِىۡ سَبِيۡلِ اللّٰهِ بِاَمۡوَالِهِمۡ وَاَنۡفُسِهِمۡ‌ ؕ فَضَّلَ اللّٰهُ الۡمُجٰهِدِيۡنَ بِاَمۡوَالِهِمۡ وَاَنۡفُسِهِمۡ عَلَى الۡقٰعِدِيۡنَ دَرَجَةً‌  ؕ وَكُلًّا وَّعَدَ اللّٰهُ الۡحُسۡنٰى‌ؕ وَفَضَّلَ اللّٰهُ الۡمُجٰهِدِيۡنَ عَلَى الۡقٰعِدِيۡنَ اَجۡرًا عَظِيۡمًا ۙ‏(95) 95).જે મુસલમાનો વગર કારણે બેસી રહ્યા અને જેઓ અલ્લાહના માર્ગમાં પોતાના તન અને ધનની સાથે જિહાદ કરતા હોય બંને સમાન નથી, અલ્લાહે તેમને જેઓ પોતાના માલો અને જાનો સાથે જિહાદ કરે છે,દરજ્જાઓમાં શ્રેષ્ઠતા આપી છે તેમના પર જેઓ બેસેલા રહ્યા છે, અને આમ તો દરેક

સુરહ અન્-નિસા 93,94

PART:-295                 પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-93,94                       ☘☘☘☘☘☘☘☘☘☘☘                             આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~       ઈરાદાપૂર્વક મુસલમાનના કતલની સજા જહન્નમ     એહતિયાત(જાચ પડતાલ)નો હુકમ       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  وَمَنۡ يَّقۡتُلۡ مُؤۡمِنًا مُّتَعَمِّدًا فَجَزَآؤُهٗ جَهَـنَّمُ خَالِدًا فِيۡهَا وَغَضِبَ اللّٰهُ عَلَيۡهِ وَلَعَنَهٗ وَاَعَدَّ لَهٗ عَذَابًا عَظِيۡمًا(93) 93).અને જો કોઈ ઈરાદાપૂર્વક કોઈ મુસલમાનને કતલ કરી નાખે તો તેની સજા જહન્નમ છે, જેમાં તે હંમેશા રહેશે, તેના પર અલ્લાહ (તઆલા)નો પ્રકોપ છે, તેના પર અલ્લાહ (તઆલા)એ લા’નત કરી છે, અને તેના માટે ઘણી મોટી સજા તૈયાર કરી રાખી છે. તફસીર (સમજુતી):- આ જાણી જોઈને કરેલ કતલની સજા છે. કતલ ત્રણ પ્રકારનું હોય છે. (1) અજાણતા કતલ (2)જાણી જોઈને કતલની જેમ (જે હદીસથી સાબિત છે). (3)જાણી જોઈને કતલ, જેનો અર્થ છે કોઈનું કતલના ઈરાદથી કતલ કરવામાં આવ્યું હોય અને તેના માટે તે સાધન

સુરહ અન્-નિસા 92

PART:-294                 પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-92                       ☘☘☘☘☘☘☘☘☘☘☘                             આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~       વગર કારણે કોઈ મુસલમાનનુ કતલ કરવું જાઈઝ નથી       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  وَمَا كَانَ لِمُؤۡمِنٍ اَنۡ يَّقۡتُلَ مُؤۡمِنًا اِلَّا خَطَــئًا‌ ۚ وَمَنۡ قَتَلَ مُؤۡمِنًا خَطَــئًا فَتَحۡرِيۡرُ رَقَبَةٍ مُّؤۡمِنَةٍ وَّدِيَةٌ مُّسَلَّمَةٌ اِلٰٓى اَهۡلِهٖۤ اِلَّاۤ اَنۡ يَّصَّدَّقُوۡا‌ ؕ فَاِنۡ كَانَ مِنۡ قَوۡمٍ عَدُوٍّ لَّـكُمۡ وَهُوَ مُؤۡمِنٌ فَتَحۡرِيۡرُ رَقَبَةٍ مُّؤۡمِنَةٍ‌ ؕ وَاِنۡ كَانَ مِنۡ قَوۡمٍۢ بَيۡنَكُمۡ وَبَيۡنَهُمۡ مِّيۡثَاقٌ فَدِيَةٌ مُّسَلَّمَةٌ اِلٰٓى اَهۡلِهٖ وَ تَحۡرِيۡرُ رَقَبَةٍ مُّؤۡمِنَةٍ‌ ۚ فَمَنۡ لَّمۡ يَجِدۡ فَصِيَامُ شَهۡرَيۡنِ مُتَتَابِعَيۡنِ تَوۡبَةً مِّنَ اللّٰهِ‌ ؕ وَكَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا(92) 92).કોઈ મુસલમાન માટે જાઈઝ નથી કે કોઈ મુસલમાનને  કતલ કરી દે, પરંતુ ભૂલથી થઈ

સુરહ અન્-નિસા 90,91

PART:-293                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-90,91                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~     મુનાફિકો વિષે દરેકની રાય એક હોવી જોઈએ      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِلَّا الَّذِيۡنَ يَصِلُوۡنَ اِلٰى قَوۡمٍۢ بَيۡنَكُمۡ وَبَيۡنَهُمۡ مِّيۡثَاقٌ اَوۡ جَآءُوۡكُمۡ حَصِرَتۡ صُدُوۡرُهُمۡ اَنۡ يُّقَاتِلُوۡكُمۡ اَوۡ يُقَاتِلُوۡا قَوۡمَهُمۡ‌ ؕ وَلَوۡ شَآءَ اللّٰهُ لَسَلَّطَهُمۡ عَلَيۡكُمۡ فَلَقٰتَلُوۡكُمۡ‌‌ ۚ فَاِنِ اعۡتَزَلُوۡكُمۡ فَلَمۡ يُقَاتِلُوۡكُمۡ وَاَلۡقَوۡا اِلَيۡكُمُ السَّلَمَ ۙ فَمَا جَعَلَ اللّٰهُ لَـكُمۡ عَلَيۡهِمۡ سَبِيۡلًا(90) 90).પરંતુ તે કોમ સાથે સંબંધ રાખો જે કોમ અને તમારા વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે અથવા જો તમારી પાસે આવે તો તેમના દિલ તંગ થઈ રહ્યા હોય કે તમારાથી લડે, અથવા પોતાની કોમથી લડે, અને જો અલ્લાહ ચાહત તો તેમને તમારી ઉપર તાકાત આપી દેતો અને તેઓ જરૂર તમારાથી લડતા, ત

સુરહ અન્-નિસા 88,89

PART:-292               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-88,89                     ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~     મુનાફિકો વિષે દરેકની રાય એક હોવી જોઈએ      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَا لَـكُمۡ فِىۡ الۡمُنٰفِقِيۡنَ فِئَـتَيۡنِ وَاللّٰهُ اَرۡكَسَهُمۡ بِمَا كَسَبُوۡا‌ؕ اَ تُرِيۡدُوۡنَ اَنۡ تَهۡدُوۡا مَنۡ اَضَلَّ اللّٰهُ‌ ؕ وَمَنۡ يُّضۡلِلِ اللّٰهُ فَلَنۡ تَجِدَ لَهٗ سَبِيۡلًا(88) 88). તમને શું થઈ ગયું છે કે મુનાફિકોના વિષે બે જૂથ થઈ રહ્યા છો ? તેઓને તો તેમના કર્મોને કારણે અલ્લાહ (તઆલા) એ ઊંધા કરી દીધા છે. હવે શું તમે એવું ઈચ્છો છો કે તેને માર્ગ બતાવો, જેને અલ્લાહે ગુમરાહ કરી દીધો છે, તો જેને અલ્લાહ ગુમરાહ કરી દે તેના માટે તમે કદી પણ કોઈ માર્ગ પામશો નહીં. તફસીર (સમજુતી):- આ પ્રશ્ન ઈન્કારના માટે છે એટલે કે તમારી વચ્ચે આ મુનાફિકોના વિષે મતભેદ ન થવો જોઈતો હતો. આ મુનાફિકોથી આશય તે લોકો છે જે ઓહદના

સુરહ અન્-નિસા 86,87

PART:-291                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-86,87                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~     સલામ અને તેની ફઝીલત      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا حُيِّيۡتُمۡ بِتَحِيَّةٍ فَحَيُّوۡا بِاَحۡسَنَ مِنۡهَاۤ اَوۡ رُدُّوۡهَا‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَىۡءٍ حَسِيۡبًا(86) 86).અને જયારે તમને સલામ કરવામાં આવે તો તેનાથી સારો જવાબ આપો, અથવા તે જ શબ્દોને પાછા ફેરવી દો, બેશક અલ્લાહ (તઆલા) દરેક વસ્તુનો હિસાબ લેનાર છે. તફસીર (સમજુતી):- તેનાથી સારો જવાબ એટલે કે *અસ્સલામુ અલયકુમ* સાથે બીજો અલ્ફાઝ *વર્_રહમતુલ્લાહ* અને ત્રીજો અલ્ફાઝ *વબ_ર્_કઅતુહુ* અને સલામ ના જવાબમાં એક અલ્ફાઝ કહેવાથી દસ નેકી બીજા અલ્ફાઝ પર દસ નેકી અને ત્રીજા અલ્ફાઝ પર‌ દસ નેકી મળે છે આમ ત્રીસ નેકીઓ મળે છે (મુસ્નદ અહમદ જીલ્દ-૪ સફા નં. ૪૩૯,૪૪૦) અને આ અમલ ફક્ત  મુસલમાનો માટે જ ખાસ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘

સુરહ અન્-નિસા 84,85

PART:-290                પારા નંબર:- 05       (4) સુરહ અન્-નિસા          આયત નં.:-84,85                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      જિહાદ નો હુકમ અને તેની તરફ ધ્યાન દોરવામાં આવે છે               ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَقَاتِلۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ‌ ۚ لَا تُكَلَّفُ اِلَّا نَـفۡسَكَ‌ وَحَرِّضِ الۡمُؤۡمِنِيۡنَ‌ ۚ عَسَے اللّٰهُ اَنۡ يَّكُفَّ بَاۡسَ الَّذِيۡنَ كَفَرُوۡا‌ ؕ وَاللّٰهُ اَشَدُّ بَاۡسًا وَّاَشَدُّ تَـنۡكِيۡلًا‏(84) 84).તો તમે અલ્લાહ (તઆલા)ના માર્ગમાં જિહાદ કરતા રહો, તમને ફક્ત તમારા માટે જ હુકમ આપવામાં આવે છે. હા ઈમાનવાળાઓને આકર્ષિત કરતા રહો, શક્ય છે કે અલ્લાહ (તઆલા) કાફિરોના હુમલાઓને રોકી દે, અને અલ્લાહ (તઆલા) ઘણો તાકાતવાળો અને સજા આપવામાં પણ ઘણો સખત છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَنۡ يَّشۡفَعۡ شَفَاعَةً حَسَنَةً يَّكُنۡ لَّهٗ نَصِيۡبٌ مِّنۡهَا‌ ۚ وَمَنۡ يَّشۡفَعۡ شَفَاعَةً سَيِّئَةً يَّكُنۡ لَّهٗ كِف

સુરહ અન્-નિસા 82,83

PART:-289                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-82,83                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      કુરઆન અલ્લાહનુ કલામ છે તેની રોશન દલીલ    તહકીક અને પુષ્ટિ કરવાનો હુકમ               ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  اَفَلَا يَتَدَبَّرُوۡنَ الۡقُرۡاٰنَ‌ؕ وَلَوۡ كَانَ مِنۡ عِنۡدِ غَيۡرِ اللّٰهِ لَوَجَدُوۡا فِيۡهِ اخۡتِلَافًا كَثِيۡرًا(82) 82).શું આ લોકો કુરઆન પર વિચાર નથી કરતા? જો આ અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ બીજાના તરફથી હોત તો બેશક આમાં ઘણા બધા મતભેદો જોવા મળતા. તફસીર (સમજુતી):- કુરઆન કરીમથી હિદાયત પ્રાપ્ત કરવા માટે તેમાં ચિંતન-મનન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તેની સચ્ચાઈ પારખવા માટે એક ઉસુલ પણ બતાવવામાં આવી રહ્યો છે કે જો આ કોઈ વ્યક્તિના વડે લખાયું હોત (જેવો કે કાફિરોનો ખ્યાલ છે) તો તેના વિષય અને બયાન કરેલ ઘટનાઓમાં ટકરાવ અને મતભેદો હોતા. કેમકે આ એક નાની કિતાબ નથી.

સુરહ અન્-નિસા 80,81

PART:-288               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-80,81                     ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      રસૂલુલ્લાહ( ﷺ) ની ઈતાઅત અને ફરમાબરદારી               મુનાફિક લોકોનો હાલ         ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘  مَنۡ يُّطِعِ الرَّسُوۡلَ فَقَدۡ اَطَاعَ اللّٰهَ ‌ۚ وَمَنۡ تَوَلّٰى فَمَاۤ اَرۡسَلۡنٰكَ عَلَيۡهِمۡ حَفِيۡظًا(80) 80).આ રસૂલ (ﷺ)નું જેણે આજ્ઞાપાલન કર્યું તેણે અલ્લાહ (તઆલા)નું આજ્ઞાપાલન કર્યું અને જો મોઢું ફેરવી લે તો અમે તમને તેમની પર કોઈ રક્ષક (નિગરા) બનાવીને નથી મોકલ્યા. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَيَقُوۡلُوۡنَ طَاعَةٌ فَاِذَا بَرَزُوۡا مِنۡ عِنۡدِكَ بَيَّتَ طَآئِفَةٌ مِّنۡهُمۡ غَيۡرَ الَّذِىۡ تَقُوۡلُ‌ ؕ وَاللّٰهُ يَكۡتُبُ مَا يُبَيِّتُوۡنَ‌ ۚ فَاَعۡرِضۡ عَنۡهُمۡ وَتَوَكَّلۡ عَلَى اللّٰهِ‌ ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيۡلًا(81) 81).અને તેઓ કહે તો છે કે આજ્ઞાપાલન છે, પછી જયારે તમારા પાસેથી ઉ

સુરહ અન્-નિસા 78,79

PART:-287                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-78,79                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      મૌતથી બચવા માટે કોઈ જગ્યા જ નથી          ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  اَيۡنَ مَا تَكُوۡنُوۡا يُدۡرِكْكُّمُ الۡمَوۡتُ وَلَوۡ كُنۡتُمۡ فِىۡ بُرُوۡجٍ مُّشَيَّدَةٍ‌ ؕ وَاِنۡ تُصِبۡهُمۡ حَسَنَةٌ يَّقُوۡلُوۡا هٰذِهٖ مِنۡ عِنۡدِ اللّٰهِ‌ ۚ وَاِنۡ تُصِبۡهُمۡ سَيِّئَةٌ يَّقُوۡلُوۡا هٰذِهٖ مِنۡ عِنۡدِكَ‌ ؕ قُلۡ كُلٌّ مِّنۡ عِنۡدِ اللّٰهِ‌ ؕ فَمَالِ ھٰٓؤُلَۤاءِ الۡقَوۡمِ لَا يَكَادُوۡنَ يَفۡقَهُوۡنَ حَدِيۡثًا(78) 78).તમે જયાં પણ હશો મૃત્યુ તમને પકડી લેશે ભલેને તમે મજબૂત કિલ્લામાં હોવ, અને જો તેમને કોઈ ભલાઈ મળે છે તો કહે છે કે આ અલ્લાહ (તઆલા) તરફથી છે, અને જો કોઈ બૂરાઈ પહોંચે છે તો કહી ઉઠે છે કે આ તમારા તરફથી છે. તેમને કહી દો, આ બધું અલ્લાહ(તઆલા) તરફથી છે, તેમને શું થઈ ગયું છે કે કોઈ વાત સમજ

સુરહ અન્-નિસા 77

PART:-286                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-77                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      અલ્લાહની રાહમાં જિહાદનો ડર (ભય)          ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ قِيۡلَ لَهُمۡ كُفُّوۡۤا اَيۡدِيَكُمۡ وَاَقِيۡمُوا الصَّلٰوةَ وَاٰ تُوا الزَّكٰوةَ ۚ فَلَمَّا كُتِبَ عَلَيۡهِمُ الۡقِتَالُ اِذَا فَرِيۡقٌ مِّنۡهُمۡ يَخۡشَوۡنَ النَّاسَ كَخَشۡيَةِ اللّٰهِ اَوۡ اَشَدَّ خَشۡيَةً‌ ۚ وَقَالُوۡا رَبَّنَا لِمَ كَتَبۡتَ عَلَيۡنَا الۡقِتَالَ ۚ لَوۡلَاۤ اَخَّرۡتَنَاۤ اِلٰٓى اَجَلٍ قَرِيۡبٍ‌ ؕ قُلۡ مَتَاعُ الدُّنۡيَا قَلِيۡلٌ‌ ۚ وَالۡاٰخِرَةُ خَيۡرٌ لِّمَنِ اتَّقٰى وَلَا تُظۡلَمُوۡنَ فَتِيۡلًا(77) 77).શું તમે તેમને નથી જોયા જેમને હુકમ આપવામાં આવ્યો કે પોતાના હાથોને રોકી રાખો અને નમાઝો પઢતા રહો અને ઝકાત આપતા રહો, પછી જ્યારે તેમને જિહાદનો હુકમ આપવામાં આવ્યો તો તે જ

સુરહ અન્-નિસા 75,76

PART:-285               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-75,76                     ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      અલ્લાહ ની રાહમાં જિહાદની જરૂરત અને અહમિયત         ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  وَمَا لَـكُمۡ لَا تُقَاتِلُوۡنَ فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَالۡمُسۡتَضۡعَفِيۡنَ مِنَ الرِّجَالِ وَالنِّسَآءِ وَالۡوِلۡدَانِ الَّذِيۡنَ يَقُوۡلُوۡنَ رَبَّنَاۤ اَخۡرِجۡنَا مِنۡ هٰذِهِ الۡـقَرۡيَةِ الظَّالِمِ اَهۡلُهَا‌ ۚ وَاجۡعَلْ لَّـنَا مِنۡ لَّدُنۡكَ وَلِيًّا ۙۚ وَّاجۡعَلْ لَّـنَا مِنۡ لَّدُنۡكَ نَصِيۡرًا(75) 75).ભલા શું કારણ છે કે તમે અલ્લાહના માર્ગમાં અને તે કમજોર પુરૂષો, સ્ત્રીઓ અને નાના-નાના બાળકોના છુટકારા માટે જિહાદ ન કરો? જેઓ આ રીતે દુઆ કરી રહ્યા છે કે, “અય અમારા રબ! આ જાલિમોની વસ્તીમાંથી અમને બહાર કાઢ અને અમારા માટે પોતાની પાસેથી સમર્થક નક્કી કર અને અમારા માટે ખાસ રીતે પોતાના તરફથી સહાયક બનાવ. તફસીર (સમ

સુરહ અન્-નિસા. 71,72,73,74

PART:-284                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-71,72,73,74                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~          પોતાના બચાવ માટે તદબીર અને ઈન્તિજામ જરૂરી છે              મુનાફિકો નો કિરદાર ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا خُذُوۡا حِذۡرَكُمۡ فَانْفِرُوۡا ثُبَاتٍ اَوِ انْفِرُوۡا جَمِيۡعًا‏(71) 71).હે મુસલમાનો! પોતાના બચાવનો સામાન લઈ લો,' પછી જુદી જુદી ટુકડીઓ બનીને નીકળો અથવા બધાજ એકસાથે નીકળો. તફસીર (સમજુતી):- પોતાનો બચાવ કરો, હથિયાર અને યુધ્ધનો સામાન અને બીજા સાધનોથી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنَّ مِنۡكُمۡ لَمَنۡ لَّيُبَطِّئَنَّ‌ۚ فَاِنۡ اَصَابَتۡكُمۡ مُّصِيۡبَةٌ قَالَ قَدۡ اَنۡعَمَ اللّٰهُ عَلَىَّ اِذۡ لَمۡ اَكُنۡ مَّعَهُمۡ شَهِيۡدًا(72) 72).અને બેશક તમારામાં કેટલાક એવા પણ છે જે સંકોચ કરે છે, પછી જો તમને કોઈ નુકસાન થાય છે તો કહે છે કે

સુરહ અન્-નિસા 66,67,68,69,70

PART:-283                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-66,67                      68,69,70 ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~          અહકામ પર અમલ કરવાથી મોઢું ફેરવી દેવુ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  وَلَوۡ اَنَّا كَتَبۡنَا عَلَيۡهِمۡ اَنِ اقۡتُلُوۡۤا اَنۡفُسَكُمۡ اَوِ اخۡرُجُوۡا مِنۡ دِيَارِكُمۡ مَّا فَعَلُوۡهُ اِلَّا قَلِيۡلٌ مِّنۡهُمۡ‌ ؕ وَلَوۡ اَنَّهُمۡ فَعَلُوۡا مَا يُوۡعَظُوۡنَ بِهٖ لَـكَانَ خَيۡرًا لَّهُمۡ وَاَشَدَّ تَثۡبِيۡتًا(66) 66).અને જો અમે તેમના પર અનિવાર્ય કરી દેતા કે પોતે પોતાને કતલ કરી દો અથવા પોતાના ઘરોમાંથી નીકળી જાઓ, તો તેનું પાલન તેમનામાંથી ઘણા ઓછા લોકો કરતા, અને જો તેઓ એ જ કરતાં જેની તેઓને તાલીમ આપવામાં આવે છે, તો જરૂર તેમના માટે ઘણું સારૂ હોત, અને ઘણું વધારે મજબૂત હોત. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَّاِذًا لَّاٰتَيۡنٰهُمۡ مِّنۡ لَّدُنَّاۤ اَجۡرًا عَظِيۡمًا(67) 67).અને ત્યારે તો અમે

સુરહ અન્-નિસા 64,65

PART:-282               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-64,65 ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~          અલ્લાહના રસુલની ઈતાઅત ફરજીયાત છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  وَمَاۤ اَرۡسَلۡنَا مِنۡ رَّسُوۡلٍ اِلَّا لِـيُـطَاعَ بِاِذۡنِ اللّٰهِ ‌ؕ وَلَوۡ اَنَّهُمۡ اِذْ ظَّلَمُوۡۤا اَنۡفُسَهُمۡ جَآءُوۡكَ فَاسۡتَغۡفَرُوا اللّٰهَ وَاسۡتَغۡفَرَ لَـهُمُ الرَّسُوۡلُ لَوَجَدُوا اللّٰهَ تَوَّابًا رَّحِيۡمًا‏(64) 64).અને અમે દરેક રસૂલને ફક્ત એટલા માટે મોકલ્યા કે અલ્લાહ (તઆલા)ના હુકમથી તેમનું આજ્ઞાપાલન કરવામાં આવે અને જો આ લોકો જેમણે પોતાની જાનો પર જુલમ કર્યો તમારી પાસે આવી જતાં, અને અલ્લાહ (તઆલા)થી તૌબા કરતા અને ૨સૂલ પણ તેમના માટે માફી માગી લેતા, તો બેશક આ લોકો અલ્લાહ (તઆલા)ને માફ કરનાર અને રહમ કરનાર પામતા. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَلَا وَرَبِّكَ لَا يُؤۡمِنُوۡنَ حَتّٰى يُحَكِّمُوۡكَ فِيۡمَا شَجَرَ بَيۡنَهُمۡ ثُمَّ لَا يَجِدُوۡا

સુરહ અન્-નિસા. 62,63

PART:-281                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-62,63 ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~          મુનાફિકોને ચેતવણી ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  فَكَيۡفَ اِذَاۤ اَصَابَتۡهُمۡ مُّصِيۡبَةٌ ۢ بِمَا قَدَّمَتۡ اَيۡدِيۡهِمۡ ثُمَّ جَآءُوۡكَ يَحۡلِفُوۡنَ‌ۖ بِاللّٰهِ اِنۡ اَرَدۡنَاۤ اِلَّاۤ اِحۡسَانًـا وَّتَوۡفِيۡقًا(62) 62).પછી શું કારણ છે કે જયારે તેમના પર તેમના કાર્યોને કારણે કોઈ મુસીબત આવી પડે છે, તો પછી તેઓ તમારા પાસે આવીને અલ્લાહ (તઆલા)ની કસમ લે છે કે અમારો ઈરાદો તો ફક્ત ભલાઈ અને સારા સંબંધનો જ હતો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ الَّذِيۡنَ يَعۡلَمُ اللّٰهُ مَا فِىۡ قُلُوۡبِهِمۡ فَاَعۡرِضۡ عَنۡهُمۡ وَعِظۡهُمۡ وَقُلْ لَّهُمۡ فِىۡۤ اَنۡفُسِهِمۡ قَوۡلًاۢ بَلِيۡغًا(63) 63).આ તે લોકો છે જેમના દિલોનો ભેદ અલ્લાહ(તઆલા)ને સારી રીતે ખબર છે, તમે તેમનાથી વાત સાંભળી ટાળ્યા કરો, અને તેઓને તાલીમ આપતા રહો

સુરહ અન્-નિસા 60,61

PART:-280                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-60,61 ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~          મુનાફિકોને ચેતવણી ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘     اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ يَزۡعُمُوۡنَ اَنَّهُمۡ اٰمَنُوۡا بِمَاۤ اُنۡزِلَ اِلَيۡكَ وَمَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِكَ يُرِيۡدُوۡنَ اَنۡ يَّتَحَاكَمُوۡۤا اِلَى الطَّاغُوۡتِ وَقَدۡ اُمِرُوۡۤا اَنۡ يَّكۡفُرُوۡا بِهٖ ؕ وَيُرِيۡدُ الشَّيۡـطٰنُ اَنۡ يُّضِلَّهُمۡ ضَلٰلًاۢ بَعِيۡدًا ( 60) 60).શું તમે તેમને નથી જોયા જેમનો દાવો છે કે જે કંઈ તમારા પર અને જે કંઈ તમારા પહેલા ઉતારવામાં આવ્યું છે, તેના પર તેમનું ઈમાન છે, પરંતુ તે પોતાના ફેંસલા અલ્લાહના સિવાય બીજાઓની પાસે લઈ જવા ઈચ્છે છે,ભલેને તેમને હુકમ આપવામાં આવ્યો હોય કે તેઓ તેનો (શયતાનનો) ઈન્કાર કરે, શયતાન તો એવું ઈચ્છે છે કે તેમને ભટકાવીને દૂર નાખી દે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا قِيۡلَ لَهُمۡ تَعَالَوۡا اِلٰ

સુરહ અન્-નિસા 58,59

PART:-279                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-58,59 ☘☘☘☘☘☘☘☘☘☘☘                             આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~ (1).અમાનત અને ઈમાનદારીનો હુકમ (2). અલ્લાહ અને રસુલ( ﷺ) ની ઈતાઅત હર હાલમાં જરૂરી છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘      اِنَّ اللّٰهَ يَاۡمُرُكُمۡ اَنۡ تُؤَدُّوا الۡاَمٰنٰتِ اِلٰٓى اَهۡلِهَا ۙ وَاِذَا حَكَمۡتُمۡ بَيۡنَ النَّاسِ اَنۡ تَحۡكُمُوۡا بِالۡعَدۡلِ‌ ؕ اِنَّ اللّٰهَ نِعِمَّا يَعِظُكُمۡ بِهٖ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ سَمِيۡعًۢا بَصِيۡرًا‏(58) 58).અલ્લાહ (તઆલા) તમને હુકમ આપે છે કે અમાનત તેમના માલિકોને પહોંચાડી દો, અને જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો તો ન્યાયપૂર્વક ફેંસલો કરો,બેશક તે સારી વાત છે જેની તાલીમ અલ્લાહ (તઆલા)તમને આપી રહ્યો છે, બેશક અલ્લાહ (તઆલા) સાંભળવાવાળો અને જોવાવાળો છે. તફસીર(સમજુતી):- આમાં હાકિમોને ખાસ રીતે ન્યાય કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. એક હદીસમાં છે કે હાકિમ જયાં સુધી જુલમ ન

સુરહ અન્-નિસા 56,57

PART:-278          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-56,57 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا بِاٰيٰتِنَا سَوۡفَ نُصۡلِيۡهِمۡ نَارًا ؕ كُلَّمَا نَضِجَتۡ جُلُوۡدُهُمۡ بَدَّلۡنٰهُمۡ جُلُوۡدًا غَيۡرَهَا لِيَذُوۡقُوا الۡعَذَابَ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَزِيۡزًا حَكِيۡمًا(56) 56).જે લોકોએ અમારી આયતોનો ઈન્કાર કર્યો તેમને અમે જરૂર આગમાં નાખીશું, જયારે તેમની ચામડી બળી જશે, અમે તેના સિવાય બીજી ચામડી બદલી દઈશું,જેથી તેઓ અઝાબનો સ્વાદ ચાખતા રહે, બેશક અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમતવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَنُدۡخِلُهُمۡ جَنّٰتٍ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَاۤ اَبَدًا‌ ؕ لَـهُمۡ فِيۡهَاۤ اَزۡوَاجٌ مُّطَهَّرَةٌ  وَّنُدۡخِلُهُمۡ ظِلًّا ظَلِيۡلًا(57) 57).અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા,અમે નજીકના ભવિષ્યમાં તેમને તે જન્નતોમાં લઈ જઈશું જેની નીચે નહેર

સુરહ અન્-નિસા 53,54,55

PART:-277          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-53,54,55 ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَمۡ لَهُمۡ نَصِيۡبٌ مِّنَ الۡمُلۡكِ فَاِذًا لَّا يُؤۡتُوۡنَ النَّاسَ نَقِيۡرًا(53) 53).શું તેમનો કોઈ હિરસો રાજયમાં છે ? જો આવું હોય તો પછી તેઓ કોઈને એક ખજૂરની ગુઠલી ના ફાંકા બરાબર પણ કશુ નહિ આપે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَمۡ يَحۡسُدُوۡنَ النَّاسَ عَلٰى مَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنۡ فَضۡلِهٖ‌ۚ فَقَدۡ اٰتَيۡنَاۤ اٰلَ اِبۡرٰهِيۡمَ الۡـكِتٰبَ وَالۡحِكۡمَةَ وَاٰتَيۡنٰهُمۡ مُّلۡكًا عَظِيۡمًا‏(54) 54).અથવા આ લોકોથી ઈર્ષા રાખે છે, તેના પર જે અલ્લાહ (તઆલા)એ પોતાની મહેરબાનીથી તેમને આપ્યું છે તો અમે તો ઈબ્રાહીમની સંતાનને કિતાબ અને હિકમત પણ આપી અને મોટુ રાજય પણ પ્રદાન કર્યું. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمِنۡهُمۡ مَّنۡ اٰمَنَ بِهٖ وَمِنۡهُمۡ مَّنۡ صَدَّ عَنۡهُ‌ ؕ وَكَفٰى بِجَهَـنَّمَ سَعِيۡرًا(55) 55).પછી તેમનામાંથી કેટલાકે તો તે કિતાબને માની અને કેટ

સુરહ અન્-નિસા 49,50,51,52

PART:-276          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-49,50,51,52 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ يُزَكُّوۡنَ اَنۡفُسَهُمۡ‌ ؕ بَلِ اللّٰهُ يُزَكِّىۡ مَنۡ يَّشَآءُ وَلَا يُظۡلَمُوۡنَ فَتِيۡلًا(49) 49).શું તમે તેમને નથી જોયા જેઓ પોતાની પવિત્રતા (અને પ્રશંસા) પોતે કરે છે ? પરંતુ અલ્લાહ જેને ઈચ્છે પવિત્ર કરે છે, અને એમના ઉપર લેશમાત્ર પણ જુલમ કરવામાં નહિં આવે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُنْظُرۡ كَيۡفَ يَفۡتَرُوۡنَ عَلَى اللّٰهِ الۡـكَذِبَ‌ؕ وَكَفٰى بِهٖۤ اِثۡمًا مُّبِيۡنًا(50) 50).જુઓ આ લોકો અલ્લાહ (તઆલા) પર કેવી રીતે જૂઠો આરોપ લગાવે છે, અને આ સ્પષ્ટ ગુનાહ માટે પુરતું છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ اُوۡتُوۡا نَصِيۡبًا مِّنَ الۡكِتٰبِ يُؤۡمِنُوۡنَ بِالۡجِبۡتِ وَالطَّاغُوۡتِ وَيَقُوۡلُوۡنَ لِلَّذِيۡنَ كَفَرُوۡا هٰٓؤُلَۤاءِ اَهۡدٰى مِنَ الَّذِيۡنَ اٰمَنُوۡا سَبِيۡلًا(51) 51).શું તમે તેમને નથી જોયા જે

સુરહ અન્-નિસા 47,48

PART:-275          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-47,48 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ اٰمِنُوۡا بِمَا نَزَّلۡنَا مُصَدِّقًا لِّمَا مَعَكُمۡ مِّنۡ قَبۡلِ اَنۡ نَّـطۡمِسَ وُجُوۡهًا فَنَرُدَّهَا عَلٰٓى اَدۡبَارِهَاۤ اَوۡ نَلۡعَنَهُمۡ كَمَا لَعَنَّاۤ اَصۡحٰبَ السَّبۡتِ‌ؕ وَكَانَ اَمۡرُ اللّٰهِ مَفۡعُوۡلًا(47) 47).અય કિતાબવાળાઓ! જે કંઈ અમે ઉતાર્યું છે તે તેનું સમર્થન કરનાર છે જે તમારા પાસે છે, તેના ઉપર તેનાથી પહેલા ઈમાન લાઓ કે અમે ચહેરા બગાડી દઈએ અને તેમને ફેરવીને પીઠ તરફ કરી દઈએ, અથવા તેમના ઉપર લા’નત મોકલીએ, જેવું કે અમે શનિવારવાળા દિવસના લોકો પર લા’નત કરી છે અને અલ્લાહ (તઆલા)નો નિર્ણય જરૂર પૂરો કરેલ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ اللّٰهَ لَا يَغۡفِرُ اَنۡ يُّشۡرَكَ بِهٖ وَيَغۡفِرُ مَا دُوۡنَ ذٰ لِكَ لِمَنۡ يَّشَآءُ‌ ۚ وَمَنۡ يُّشۡرِكۡ بِاللّٰهِ فَقَدِ افۡتَـرٰۤى اِثۡمًا عَظِيۡمًا‏(48) 48).

સુરહ અન્-નિસા 46

PART:-274          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-46 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ مِنَ الَّذِيۡنَ هَادُوۡا يُحَرِّفُوۡنَ الۡـكَلِمَ عَنۡ مَّوَاضِعِهٖ وَ يَقُوۡلُوۡنَ سَمِعۡنَا وَعَصَيۡنَا وَاسۡمَعۡ غَيۡرَ مُسۡمَعٍ وَّرَاعِنَا لَـيًّۢا بِاَ لۡسِنَتِهِمۡ وَطَعۡنًا فِىۡ الدِّيۡنِ‌ ؕ وَلَوۡ اَنَّهُمۡ قَالُوۡا سَمِعۡنَا وَاَطَعۡنَا وَاسۡمَعۡ وَانْظُرۡنَا لَـكَانَ خَيۡرًا لَّهُمۡ وَاَقۡوَمَ ۙ وَ لٰـكِنۡ لَّعَنَهُمُ اللّٰهُ بِكُفۡرِهِمۡ فَلَا يُؤۡمِنُوۡنَ اِلَّا قَلِيۡلًا(46) 46).કેટલાક યહૂદી વાણીને તેની સાચી જગ્યાએથી ફેરવી દે છે અને કહે છે કે અમે સાંભળ્યું અને નાફરમાની કરી અને સાંભળ તેની વગર કે તું સાંભળવામાં આવે અને અમારી તાબેદારી કબૂલ કરો (પરંતુ તેના કહેવામાં) પોતાની જીભને તોડી મરોડી લે છે અને ધર્મને કલંકિત કરે છે, અને જો આ લોકો કહેતા કે અમે સાંભળ્યું અને અમે માની લીધું અને તમે સાંભળો અને અમને જુઓ તો આ તેમના માટે ઘણું સારૂ હતું

સુરહ અન્-નિસા 44,45

PART:-273          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-44,45 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ اُوۡتُوۡا نَصِيۡبًا مِّنَ الۡكِتٰبِ يَشۡتَرُوۡنَ الضَّلٰلَةَ وَيُرِيۡدُوۡنَ اَنۡ تَضِلُّوا السَّبِيۡلَ(44) 44).શું તમે તેમને નથી જોયા જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો? તેઓ ગુમરાહી ખરીદે છે અને ઈચ્છે છે કે તમે પણ ગુમરાહ થઈ જાઓ. તફસીર(સમજુતી):- જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો એટલે કે તેઓ યહૂદીઓ હતાં, જેમના આલિમોએ મોટા ભાગની કિતાબને ગુમાવી નાખેલી અને બાકી રહેલો ભાગ તેમાં અદલાબદલી કરી નાખી હતી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاللّٰهُ اَعۡلَمُ بِاَعۡدَآئِكُمۡ‌ؕ وَكَفٰى بِاللّٰهِ وَلِيًّا وَّكَفٰى بِاللّٰهِ نَصِيۡرًا‏(45) 45).અને અલ્લાહ (તઆલા) તમારા દુશ્મનોને સારી રીતે જાણવાવાળો છે અને અલ્લાહ (તઆલા)નું દોસ્ત હોવું જ પૂરતું છે અને અલ્લાહ (તઆલા)નું મદદગાર હોવું પૂરતું છે.

સુરહ અન્-નિસા 43

PART:-272          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-43 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَقۡرَبُوا الصَّلٰوةَ وَاَنۡـتُمۡ سُكَارٰى حَتّٰى تَعۡلَمُوۡا مَا تَقُوۡلُوۡنَ وَلَا جُنُبًا اِلَّا عَابِرِىۡ سَبِيۡلٍ حَتّٰى تَغۡتَسِلُوۡا‌ ؕ وَاِنۡ كُنۡتُمۡ مَّرۡضٰۤى اَوۡ عَلٰى سَفَرٍ اَوۡ جَآءَ اَحَدٌ مِّنۡكُمۡ مِّنَ الۡغَآئِطِ اَوۡ لٰمَسۡتُمُ النِّسَآءَ فَلَمۡ تَجِدُوۡا مَآءً فَتَيَمَّمُوۡا صَعِيۡدًا طَيِّبًا فَامۡسَحُوۡا بِوُجُوۡهِكُمۡ وَاَيۡدِيۡكُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا غَفُوۡرًا(43) 43).અય ઈમાનવાળાઓ! જો તમે નશામાં ધૂત હોવ તો નમાઝની નજીક ન જાઓ. જયાં સુધી કે પોતાની વાત સમજવા ન લાગો, અને અપવિત્રતાની હાલતમાં જ્યાં સુધી સ્નાન ન કરી લો. હાં, જો રસ્તા પર ચાલતો પસાર થઈ જનાર હોય તો અલગ વાત છે, અને જો તમે બીમાર હોવ, અથવા સફરમાં હોવ અથવા તમારામાંથી કોઈ શૌચક્રિયાથી આવ્યો હોય અથવા તમે સ્ત્રીઓ સાથે

સુરહ અન્-નિસા 40,41,42

PART:-271          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-40,41,42 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اِنَّ اللّٰهَ لَا يَظۡلِمُ مِثۡقَالَ ذَرَّةٍ‌ ۚ وَاِنۡ تَكُ حَسَنَةً يُّضٰعِفۡهَا وَيُؤۡتِ مِنۡ لَّدُنۡهُ اَجۡرًا عَظِيۡمًا(40) 40).બેશક, અલ્લાહ (તઆલા) રજભાર બરાબર જુલમ નથી કરતો, અને જો નેકી હોય તો તેને બમણી કરી દે છે, અને ખાસ રીતે પોતાની પાસેથી ઘણો મોટો બદલો આપે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَكَيۡـفَ اِذَا جِئۡـنَا مِنۡ كُلِّ اُمَّةٍ ۭ بِشَهِيۡدٍ وَّجِئۡـنَا بِكَ عَلٰى هٰٓؤُلَاۤءِ شَهِيۡدًا(41) 41).તો શું હાલ થશે જે સમયે દરેક સમુદાયમાંથી એક ગવાહ અમે લાવીશું અને તમને તે લોકો પર ગવાહ બનાવીને લાવીશું. તફસીર(સમજુતી):- દરેક સમુદાયના પયગંબર અલ્લાહના દરબારમાં ગવાહી આપશે, “હે અલ્લાહ! અમે તો તારો સંદેશ અમારી કોમ સુધી પહોંચાડી દીધો હતો. હવે તેઓએ ન માન્યો તો તેમાં અમારી શું ભૂલ છે?” પછી તેના પર નબી કરીમ (ﷺ) ગવાહી આપશે, હે અલ્લાહ! આ બધા સાચું કહે છે.” આપ (ﷺ ) આ ગવાહી તે કુરઆન વડે આપશે જે આપની પર ઉતારવામાં આવ્યું,અને તેમાં પહેલાના નબીઓ અને તેમની કોમોની ઘટનાઓ જરૂરીયાત મુજ

સુરહ અન્-નિસા 37,38,39

PART:-270          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-37,38,39 ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اۨلَّذِيۡنَ يَـبۡخَلُوۡنَ وَيَاۡمُرُوۡنَ النَّاسَ بِالۡبُخۡلِ وَيَكۡتُمُوۡنَ مَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنۡ فَضۡلِهٖ‌ ؕ وَ اَعۡتَدۡنَا لِلۡكٰفِرِيۡنَ عَذَابًا مُّهِيۡنًا‌(37) 37).જે લોકો (પોતે) કંજૂસી કરે છે અને બીજાઓને પણ કંજૂસી કરવાનું કહે છે, અને અલ્લાહ (તઆલા) એ જે પોતાની મહેરબાનીથી તેમને આપી રાખ્યું છે તેને છુપાવે છે, અમે આવા અપકારી(નાશુક્રા) લોકો માટે અપમાનિત કરનાર અઝાબ તૈયાર કરી રાખ્યો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذِيۡنَ يُنۡفِقُوۡنَ اَمۡوَالَهُمۡ رِئَآءَ النَّاسِ وَلَا يُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَلَا بِالۡيَوۡمِ الۡاٰخِرِ‌ؕ وَمَنۡ يَّكُنِ الشَّيۡطٰنُ لَهٗ قَرِيۡنًا فَسَآءَ قَرِيۡنًا(38) 38).અને જે લોકો પોતાનો માલ લોકોને દેખાડવા માટે ખર્ચ કરે છે અને અલ્લાહ (તઆલા) પર અને કયામતના દિવસ પર ઈમાન નથી રાખતા, અને જેનો સોબતી સાથી શયતાન

સુરહ અન્-નિસા 35,36

PART:-269          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-35,36 ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنۡ خِفۡتُمۡ شِقَاقَ بَيۡنِهِمَا فَابۡعَثُوۡا حَكَمًا مِّنۡ اَهۡلِهٖ وَحَكَمًا مِّنۡ اَهۡلِهَا‌ ۚ اِنۡ يُّرِيۡدَاۤ اِصۡلَاحًا يُّوَفِّـقِ اللّٰهُ بَيۡنَهُمَا‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيۡمًا خَبِيۡرًا(35) 35).જો તમને (પતિ-પત્ની વચ્ચે) અનબન હોવાનો ડર હોય તો એક પંચ પતિના પરિવારમાંથી અને એક પત્નીના પરિવારમાંથી નક્કી કરો, જો તે બંને સમાધાન કરાવવા ઈચ્છે તો અલ્લાહ તે બંનેને મેળવી દેશે, બેશક અલ્લાહ જાણવાવાળો ખબર રાખવાવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاعۡبُدُوا اللّٰهَ وَلَا تُشۡرِكُوۡا بِهٖ شَيۡـئًـا‌ ؕ وَّبِالۡوَالِدَيۡنِ اِحۡسَانًا وَّبِذِى الۡقُرۡبٰى وَالۡيَتٰمٰى وَ الۡمَسٰكِيۡنِ وَالۡجَـارِ ذِى الۡقُرۡبٰى وَالۡجَـارِ الۡجُـنُبِ وَالصَّاحِبِ بِالۡجَـنۡۢبِ وَابۡنِ السَّبِيۡلِ ۙ وَمَا مَلَـكَتۡ اَيۡمَانُكُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ مَنۡ كَانَ مُ

સુરહ અન્-નિસા 33,34

PART:-268          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-33,34 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِكُلٍّ جَعَلۡنَا مَوَالِىَ مِمَّا تَرَكَ الۡوَالِدٰنِ وَالۡاَقۡرَبُوۡنَ‌ ؕ وَالَّذِيۡنَ عَقَدَتۡ اَيۡمَانُكُمۡ فَاٰ تُوۡهُمۡ نَصِيۡبَهُمۡ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَىۡءٍ شَهِيۡدًا(33) 33).અને માતા-પિતા અથવા નજીકના રિશ્તેદારો જે કંઈ છોડીને મરે, તેમના વારસદાર અમે દરેક માણસના નક્કી કરી રાખ્યા છે,  અને જેનાથી તમે પોતાના હાથોથી કરાર કર્યો છે તેમને તેમનો હિસ્સો આપો, હકીકતમાં અલ્લાહ (તઆલા) દરેક વસ્તુને જોઈ રહ્યો છે. તફસીર(સમજુતી):- શબ્દ( موالي) બહુવચન છે (مولى)નું અને (مولى)ના ઘણા અર્થ છે. દોસ્ત, આઝાદ કરેલ ગુલામ, કાકાનો છોકરો,પડોશી. પરંતુ અહિંયા તેનાથી મુરાદ વારસદાર છે. મતલબ કે દરેક પુરૂષ-સ્ત્રી જે કંઈ પણ છોડીને મૃત્યુ પામે તેના વારસદાર માતા-પિતા અને નજીકના સગાસંબંધીઓ હશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلرِّجَالُ قَوَّامُوۡنَ عَلَى النِّسَآءِ بِم

સુરહ અન્-નિસા 31,32

PART:-267          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-31,32 ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ تَجۡتَنِبُوۡا كَبٰٓئِرَ مَا تُنۡهَوۡنَ عَنۡهُ نُكَفِّرۡ عَنۡكُمۡ سَيِّاٰتِكُمۡ وَنُدۡخِلۡـكُمۡ مُّدۡخَلًا كَرِيۡمًا(31) 31).જો તમે આ મોટા ગુનાહોથી બચતા રહેશો જેનાથી તમને રોકવામાં આવે છે તો અમે તમારા નાના ગુનાહોને દૂર કરી દઈશુ અને ઈજ્જતના દરવાજામાં દાખલ કરી દઈશું. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَتَمَنَّوۡا مَا فَضَّلَ اللّٰهُ بِهٖ بَعۡضَكُمۡ عَلٰى بَعۡضٍ‌ ؕ لِلرِّجَالِ نَصِيۡبٌ مِّمَّا اكۡتَسَبُوۡا ؕ‌ وَلِلنِّسَآءِ نَصِيۡبٌ مِّمَّا اكۡتَسَبۡنَ‌ ؕ وَسۡئَـلُوا اللّٰهَ مِنۡ فَضۡلِهٖ ؕ اِنَّ اللّٰهَ كَانَ بِكُلِّ شَىۡءٍ عَلِيۡمًا(32) 32).અને તે વસ્તુની તમન્ના ન કરો, જેના કારણે અલ્લાહે તમારામાંથી કોઈને કોઈના ઉપર શ્રેષ્ઠતા આપી છે, પુરૂષોનો તે હિસ્સો છે જે તેમણે કમાયો અને સ્ત્રીઓ માટે તે હિસ્સો છે જે તેમણે કમાયો, અને અલ્લાહ(તઆલા)થી તેની મહેરબાની મા

સુરહ અન્-નિસા 29,30

PART:-266          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-29,30 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَاۡكُلُوۡۤا اَمۡوَالَـكُمۡ بَيۡنَكُمۡ بِالۡبَاطِلِ اِلَّاۤ اَنۡ تَكُوۡنَ تِجَارَةً عَنۡ تَرَاضٍ مِّنۡكُمۡ‌ ۚ وَلَا تَقۡتُلُوۡۤا اَنۡـفُسَكُمۡ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ بِكُمۡ رَحِيۡمًا(29) 29).અય મુસલમાનો!એકબીજાનો માલ પરસ્પર નાજાઈઝ તરીકાથી ન ખાઓ, પરંતુ એ કે તમારી પરસ્પર સહમતિથી વેપાર હોય, અને પોતે પોતાની જાતને કતલ ન કરો, બેશક અલ્લાહ (તઆલા) તમારા પર રહમ કરવાવાળો છે. તફસીર(સમજુતી):- તેના માટે શરત છે કે લેવડ-દેવડ જાઈઝ વસ્તુઓની હોય, હરામનો વેપાર પરસ્પર રાજીખુશીથી પણ નાજાઈઝ જ રહેશે, તેના સિવાય રાજીખુશીમાં મહેફીલના અધિકારની પણ સમસ્યા આવે છે એટલે કે જયાં સુધી એક બીજાથી અલગ ન થાય, સોદો ખતમ કરવાનો હક રહેશે. જેવું કે હદીસમાં છે “બંને પરસ્પર સોદો કરનારાઓને જ્યાં સુધી અલગ ન થાય હક છે.” (સહીહ બુખારી અને મુસ્લિમ કિતા