સુરહ અન્-નિસા 99,100

PART:-298
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-99,100
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
 
   એક સલાહ અને ચેતવણી
   
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاُولٰٓئِكَ عَسَى اللّٰهُ اَنۡ يَّعۡفُوَ عَنۡهُمۡ‌ؕ وَكَانَ اللّٰهُ عَفُوًّا غَفُوۡرًا(99)

99).તો શક્ય છે કે અલ્લાહ (તઆલા) તેમને માફ કરી
દે, અને અલ્લાહ માફ કરવાવાળો બક્ષવાવાળો છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَنۡ يُّهَاجِرۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ يَجِدۡ فِى الۡاَرۡضِ مُرٰغَمًا كَثِيۡرًا وَّسَعَةً‌ ؕ وَمَنۡ يَّخۡرُجۡ مِنۡۢ بَيۡتِهٖ مُهَاجِرًا اِلَى اللّٰهِ وَرَسُوۡلِهٖ ثُمَّ يُدۡرِكۡهُ الۡمَوۡتُ فَقَدۡ وَقَعَ اَجۡرُهٗ عَلَى اللّٰهِ‌ ؕ وَكَانَ اللّٰهُ غَفُوۡرًا رَّحِيۡمًا(100)

100).અને જે કોઈ અલ્લાહના માર્ગમાં હિજરત કરશે, તે ધરતી પર રહેવાની ઘણી જગ્યા પણ મેળવશે અને વિશાળતા પણ, અને જે કોઈ પોતાના ઘરથી અલ્લાહ
(તઆલા) અને તેના રસૂલ (ﷺ) ની તરફ નીકળી પડ્યો, પછી તેને મૃત્યુએ પકડી લીધો હોય તો પણ જરૂર તેનો બદલો અલ્લાહ (તઆલા) પર હશે અને અલ્લાહ
(તઆલા) માફ કરનાર મહેરબાન છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92