Posts

Showing posts from October 15, 2020

સુરહ અલ્ માઈદહ 81,82

 PART:-374            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          યહુદીઓ મુસલમાનોના સૌથી મોટા                      દુશ્મન છે                       =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 81,82 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلَوۡ كَانُوۡا يُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَالنَّبِىِّ وَمَاۤ اُنۡزِلَ اِلَيۡهِ مَا اتَّخَذُوۡهُمۡ اَوۡلِيَآءَ وَلٰـكِنَّ كَثِيۡرًا مِّنۡهُمۡ فٰسِقُوۡنَ(81)   (81). જો તેઓને અલ્લાહ (તઆલા) પર, નબી પર, અને જે ઉતારવામાં આવ્યું છે તેના પર ઈમાન હોત તો તેઓ કાફિરોથી દોસ્તી ન કરતા, પરંતુ તેમનામાંથી વધારે પડતા લોકો દુરાચારી છે. તફસીર(સમજુતી):- એનો મતલબ એ છે કે જે વ્યક્તિની અંદર સાચે જ ઈમાન હશે તે ગુમરાહો સાથે કદી દોસ્તી નહિ કરે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ لَـتَجِدَنَّ اَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّـلَّذِيۡنَ اٰمَنُوا الۡيَهُوۡدَ وَالَّذِيۡنَ اَشۡرَكُوۡا‌ ۚ وَلَـتَجِدَنَّ اَ قۡرَب