સુરહ અલ્ અન્-આમ 113,114
PART:-434 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ આખિરત પર વિશ્વાસ ન કરવાવાળા લોકો ગુનાહીત કામો કરવા વધુ પ્રેરાય છે ======================= પારા નંબર:- 08 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-113,114 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلِتَصۡغٰٓى اِلَيۡهِ اَفۡئِدَةُ الَّذِيۡنَ لَا يُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَةِ وَلِيَرۡضَوۡهُ وَلِيَقۡتَرِفُوۡا مَا هُمۡ مُّقۡتَرِفُوۡنَ(113) (113). અને જેથી તેમના દિલ તેમના તરફ વળે જેઓ આખિરત પર ઈમાન નથી રાખતા અને તેઓ તેમનાથી ખુશ થઈ જાય અ...