Posts

Showing posts from July 28, 2020

સુરહ અન્-નિસા 95,96

PART:-296                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-95,96                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      અલ્લાહના માર્ગમાં મુજાહિદ અને જિહાદ ન કરવાવાળા વચ્ચે ફરક     ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَا يَسۡتَوِى الۡقَاعِدُوۡنَ مِنَ الۡمُؤۡمِنِيۡنَ غَيۡرُ اُولِى الضَّرَرِ وَالۡمُجَاهِدُوۡنَ فِىۡ سَبِيۡلِ اللّٰهِ بِاَمۡوَالِهِمۡ وَاَنۡفُسِهِمۡ‌ ؕ فَضَّلَ اللّٰهُ الۡمُجٰهِدِيۡنَ بِاَمۡوَالِهِمۡ وَاَنۡفُس...

સુરહ અન્-નિસા 93,94

PART:-295                 પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-93,94                       ☘☘☘☘☘☘☘☘☘☘☘                             આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~       ઈરાદાપૂર્વક મુસલમાનના કતલની સજા જહન્નમ     એહતિયાત(જાચ પડતાલ)નો હુકમ       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  وَمَنۡ يَّقۡتُلۡ مُؤۡمِنًا مُّتَعَمِّدًا فَجَزَآؤُهٗ جَهَـنَّمُ خَالِدًا فِيۡهَا وَغَضِبَ اللّٰهُ عَلَيۡهِ وَلَعَنَهٗ وَاَعَدَّ لَهٗ عَذَابًا عَظِيۡمًا(93) 93).અને જો કોઈ ઈરાદાપૂર્વક કોઈ મુસલમાનને કતલ કરી નાખે તો તેની સજા જહન્નમ છે, જેમાં તે હંમેશા રહેશે, તેના પર અલ્લાહ (તઆલા)નો પ્રકોપ છે, તેના પર અલ્લાહ (તઆલા)એ લા’નત કરી છે, અને ત...