Posts

Showing posts from October 8, 2020

સુરહ અલ્ માઈદહ 65,66

 PART:-367            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          રબ તરફથી ઉતારવામાં આવેલ            કિતાબો પર ઈમાન લાવો        =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 65,66 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلَوۡ اَنَّ اَهۡلَ الۡـكِتٰبِ اٰمَنُوۡا وَاتَّقَوۡا لَـكَفَّرۡنَا عَنۡهُمۡ سَيِّاٰتِهِمۡ وَلَاَدۡخَلۡنٰهُمۡ جَنّٰتِ النَّعِيۡمِ(65) (65). અને જો આ કિતાબવાળાઓ ઈમાન લાવતા અને અલ્લાહથી ડરતા, તો અમે તેમની બધી બૂરાઈઓ મીતાવી દેતા અને તેઓને જરૂર નેઅમતોથી ભરપુર જન્નતમાં લઈ જતા. તફસીર(સમજુતી):- એટલે કે તે ઈમાન જે અલ્લાહ તઆલા ચાહે છે તેમાં સૌથી મહત્વપૂર્ણ મુહંમદ (ﷺ) ની રિસાલત પર ઈમાન લાવવું છે.જેવું કે તેમના પર નાઝિલ કરવામાં આવેલ કિતાબો તૌરાત અને ઈન્જીલમા પણ હુકમ આપવામાં આવ્યો છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلَوۡ اَنَّهُمۡ اَقَامُوا التَّوۡرٰٮةَ وَالۡاِنۡجِيۡلَ وَمَاۤ اُنۡزِلَ اِلَيۡهِمۡ مِّنۡ ر

સુરહ અલ્ માઈદહ 64

 PART:-366            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                યહુદીઓ ની બકવાસ                  =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 64 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَقَالَتِ الۡيَهُوۡدُ يَدُ اللّٰهِ مَغۡلُوۡلَةٌ‌ ؕ غُلَّتۡ اَيۡدِيۡهِمۡ وَلُعِنُوۡا بِمَا قَالُوۡا‌ ۘ بَلۡ يَدٰهُ مَبۡسُوۡطَتٰنِ ۙ يُنۡفِقُ كَيۡفَ يَشَآءُ‌ ؕ وَلَيَزِيۡدَنَّ كَثِيۡرًا مِّنۡهُمۡ مَّاۤ اُنۡزِلَ اِلَيۡكَ مِنۡ رَّبِّكَ طُغۡيَانًا وَّكُفۡرًا‌ ؕ وَاَ لۡقَيۡنَا بَيۡنَهُمُ الۡعَدَاوَةَ وَالۡبَغۡضَآءَ اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ‌ ؕ كُلَّمَاۤ اَوۡقَدُوۡا نَارًا لِّلۡحَرۡبِ اَطۡفَاَهَا اللّٰهُ‌ ۙ وَيَسۡعَوۡنَ فِى الۡاَرۡضِ فَسَادًا‌ ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الۡمُفۡسِدِيۡنَ(64) (64). અને યહૂદિઓએ કહ્યું કે અલ્લાહ (તઆલા)ના હાથ બંધાયેલા છે, તેમના જ હાથ બંધાયેલા છે, અને તેમના આ વિધાનને કારણે તેમના પર

સુરહ અલ્ માઈદહ 61,62,63

 PART:-365            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              નેક કામોનો પ્રચાર કરો                       અને         બુરાઈ કરવાથી લોકોને રોકો                =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 61,62,63 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَاِذَا جَآءُوۡكُمۡ قَالُوۡۤا اٰمَنَّا وَقَدْ دَّخَلُوۡا بِالۡكُفۡرِ وَهُمۡ قَدۡ خَرَجُوۡا بِهٖ‌ؕ وَاللّٰهُ اَعۡلَمُ بِمَا كَانُوۡا يَكۡتُمُوۡنَ‏(61) (61). અને જ્યારે તેઓ તમારા પાસે આવે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, ભલે તેઓ કુફ્ર લઈને આવ્યા હતા અને તે જ કુફ્ર સાથે ગયા પણ, અને જે કંઈ તેઓ છૂપાવી રહ્યા છે તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે. તફસીર(સમજુતી):- આ મુનાફિફોની વાત છે જે નબી(ﷺ) ની ખિદમત માં કુફ્ર લઈને આવે છે અને કુફ્ર લઈને જાય છે તેમને આપ(ﷺ) ની સોહબત અને નસીહત ની કોઈ અસર થતી નથી કારણકે તેમના દિલોમાં કુફ્ર છુપું અને ભરેલું હ

સુરહ અલ્ માઈદહ 59,60

 PART:-364            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              હસદને કારણે દુશ્મની                        અને              ફાસિકોનો અંજામ                =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 59,60 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قُلۡ يٰۤـاَهۡلَ الۡـكِتٰبِ هَلۡ تَـنۡقِمُوۡنَ مِنَّاۤ اِلَّاۤ اَنۡ اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنۡزِلَ اِلَـيۡنَا وَمَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلُ ۙ وَاَنَّ اَكۡثَرَكُمۡ فٰسِقُوۡنَ(59) (59). તમે કહી દો,“હે યહૂદિઓ અને ઈસાઈઓ! તમે અમારાથી ફક્ત એટલા માટે દુશ્મની રાખો છો કે અમે અલ્લાહ (તઆલા) પર અને જે કંઈ અમારા તરફ ઉતારવામાં આવ્યું અને જે કંઈ આના પહેલા ઉતારવામાં આવ્યું છે તેના પર ઈમાન લાવ્યા,” અને એટલા માટે પણ કે તમારામાં વધારે પડતા ફાસિક છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قُلۡ هَلۡ اُنَـبِّئُكُمۡ بِشَرٍّ مِّنۡ ذٰ لِكَ مَثُوۡبَةً عِنۡدَ اللّٰهِ‌ ؕ مَنۡ لَّعَنَهُ اللّٰهُ

સુરહ અલ્ માઈદહ 55,56,57,58

 PART:-363            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            હિદાયત અને કેટલીક નસીહતો                                            =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 55,56,57,58 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اِنَّمَا وَلِيُّكُمُ اللّٰهُ وَرَسُوۡلُهٗ وَالَّذِيۡنَ اٰمَنُوا الَّذِيۡنَ يُقِيۡمُوۡنَ الصَّلٰوةَ وَيُؤۡتُوۡنَ الزَّكٰوةَ وَهُمۡ رَاكِعُوۡنَ‏(55) (55). (મુસલમાનો!) તમારો દોસ્ત અલ્લાહ પોતે છે અને તેનો રસૂલ છે અને ઈમાનવાળાઓ છે જેઓ નમાઝોને કાયમ કરે છે અને ઝકાત આપે છે અને તેઓ રુકૂઅ (એખલાસની સાથે ધ્યાનમગ્ન રહીને) કરવાવાળા છે. તફસીર(સમજુતી):- જ્યારે યહૂદિઓ અને ઈસાઈઓની દોસ્તીથી મનાઈ કરવામાં આવી તો હવે તેનો જવાબ આપવામાં આવી રહ્યો છે કે પછી તેઓ દોસ્તી કોની સાથે કરશે? કહ્યું કે ઈમાનવાળાઓનો પ્રથમ દોસ્ત અલ્લાહ પોતે છે અને તેના રસૂલ છે અને પછી તેમના પેરોકાર ઈમાનવાળાઓ છે આગ

સુરહ અલ્ માઈદહ 53,54

 PART:-362             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              ઈસ્લામથી  ફરી જશો તો             અલ્લાહ બીજી કૌમ લાવશે                                   =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 53,54 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَيَقُوۡلُ الَّذِيۡنَ اٰمَنُوۡۤا اَهٰٓؤُلَاۤءِ الَّذِيۡنَ اَقۡسَمُوۡا بِاللّٰهِ جَهۡدَ اَيۡمَانِهِمۡ‌ۙ اِنَّهُمۡ لَمَعَكُمۡ‌ ؕ حَبِطَتۡ اَعۡمَالُهُمۡ فَاَصۡبَحُوۡا خٰسِرِيۡنَ‏(53) (53). અને ઈમાનવાળાઓ કહેશે કે શું આ તે લોકો છે જે મોટા યકીનથી અલ્લાહની કસમ ખાઈ-ખાઈને કહે છે કે અમે તમારા સાથે છીએ, તેમના કર્મો બરબાદ થઈ ગયા અને તેઓ નિષ્ફળ થઈ ગયા. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا مَنۡ يَّرۡتَدَّ مِنۡكُمۡ عَنۡ دِيۡـنِهٖ فَسَوۡفَ يَاۡتِى اللّٰهُ بِقَوۡمٍ يُّحِبُّهُمۡ وَيُحِبُّوۡنَهٗۤ ۙ اَذِلَّةٍ عَلَى الۡمُؤۡمِنِيۡنَ اَعِزَّةٍ عَلَى ال

સુરહ અલ્ માઈદહ 51,52

 PART:-361             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           અલ્લાહના દુશ્મનો સાથે દોસ્તી              ઈમાનની કમજોરી છે    =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 51,52 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوا الۡيَهُوۡدَ وَالنَّصٰرٰۤى اَوۡلِيَآءَ ‌ؔۘ بَعۡضُهُمۡ اَوۡلِيَآءُ بَعۡضٍ‌ؕ وَمَنۡ يَّتَوَلَّهُمۡ مِّنۡكُمۡ فَاِنَّهٗ مِنۡهُمۡ‌ؕ اِنَّ اللّٰهَ لَا يَهۡدِى الۡقَوۡمَ الظّٰلِمِيۡنَ(51)  (51). અય ઈમાનવાળાઓ! તમે યહૂદિઓ અને ઈસાઈઓને દોસ્ત ન બનાવો, તેઓ તો પરસ્પર એકબીજાના દોસ્ત છે, તમારામાંથી જે કોઈ પણ તેમના સાથે દોસ્તી કરે તો તે પણ તેમનામાંથી છે, જાલિમોને અલ્લાહ (તઆલા) કદી પણ હિદાયત આપતો નથી. તફસીર(સમજુતી):- આમાં યહુદ અને ઈસાઈ સાથે રિશ્તો કાયમ કરવાની મનાઈ ફરમાઈ છે જે ઈસ્લામ અને મુસલમાનો ના દુશ્મન છે, તેઓની સાથે દોસ્તી કરનાર પણ તેમ

સુરહ અલ્ માઈદહ 49,50

 PART:-360            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            કુરઆનના પ્રમાણે જ ફેંસલા              કરવામાં આવશે                  =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 49,50 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَاَنِ احۡكُمۡ بَيۡنَهُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعۡ اَهۡوَآءَهُمۡ وَاحۡذَرۡهُمۡ اَنۡ يَّفۡتِنُوۡكَ عَنۡۢ بَعۡضِ مَاۤ اَنۡزَلَ اللّٰهُ اِلَيۡكَ‌ؕ فَاِنۡ تَوَلَّوۡا فَاعۡلَمۡ اَنَّمَا يُرِيۡدُ اللّٰهُ اَنۡ يُّصِيۡبَهُمۡ بِبَـعۡضِ ذُنُوۡبِهِمۡ‌ؕ وَاِنَّ كَثِيۡرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوۡنَ‏(49) (49). અને તમે તેમના ઝઘડામાં અલ્લાહની ઉતારેલી વહીના અનુસાર ફેંસલો કરો, તેમની ઈચ્છાઓનું અનુસરણ કરતા નહિ, અને તેમનાથી હોંશિયાર રહેજો કે તેઓ તમને અલ્લાહના ઉતારેલા કોઈ હુકમથી અહીં-તહીં ના કરી દે, જો તેઓ મોઢું ફેરવી લે તો યકીન કરો કે અલ્લાહનો આ જ ઈરાદો છે કે તેમને તેમના

સુરહ અલ્ માઈદહ 47,48

 PART:-359            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                ઈન્જીલ અને કુરઆન                       =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 47,48 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلۡيَحۡكُمۡ اَهۡلُ الۡاِنۡجِيۡلِ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ فِيۡهِ‌ؕ وَمَنۡ لَّمۡ يَحۡكُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الۡفٰسِقُوۡنَ‏(47) (47). અને ઈન્જીલવાળાઓને પણ જોઈએ કે અલ્લાહ(તઆલા)એ જે કંઈ ઈન્જીલમાં ઉતાર્યું છે તેના મુજબ ફેંસલો કરે, અને જેઓ અલ્લાહ (તઆલા)ના ઉતારેલ કાનૂન મુજબ ફેંસલો ન કરે તેઓ ફાસિક છે. તફસીર(સમજુતી):- ઈન્જીલને માનવાવાળાને આ હુકમ તે સમય સુધી હતો જ્યાં સુધી હજરત ઈસાની નબૂવતનો સમય હતો, નબી(ﷺ) ના આવી ગયા પછી હજરત ઈસાની નબૂવતનો સમય પણ પૂરો થઈ ગયો અને ઈન્જીલના હુકમોનુ પાલન પણ ખતમ થઈ ગયું, હવે ઈમાનવાળો તેને સમજવામાં આવશે જે મુહંમદ (ﷺ) ની રિસાલત પર ઈમાન લાવશે અને કુરઆ

સુરહ અલ્ માઈદહ 45,46

PART:-358             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                   કિસાસનો હુકમ                 ======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 45,46 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَكَتَبۡنَا عَلَيۡهِمۡ فِيۡهَاۤ اَنَّ النَّفۡسَ بِالنَّفۡسِۙ وَالۡعَيۡنَ بِالۡعَيۡنِ وَالۡاَنۡفَ بِالۡاَنۡفِ وَالۡاُذُنَ بِالۡاُذُنِ وَالسِّنَّ بِالسِّنِّۙ وَالۡجُرُوۡحَ قِصَاصٌ‌ؕ فَمَنۡ تَصَدَّقَ بِهٖ فَهُوَ كَفَّارَةٌ لَّهٗ ‌ؕ وَمَنۡ لَّمۡ يَحۡكُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوۡنَ(45) (45). અને અમે (તૌરાતમા) યહુદીઓના હકમાં એ વાત નક્કી કરી દીધી છે કે જીવના બદલે જીવ અને આંખના બદલે આંખ, અને નાકના બદલે નાક, અને કાનના બદલે કાન તથા દાંતના બદલે દાંત અને ખાસ જખમોનો પણ બદલો છે, પછી જે વ્યક્તિ તેને માફ કરી દે તો તે તેના માટે પ્રાયશ્ચિત છે અને જે લોકો અલ્લાહના હુકમો મુજબ ફેંસલો ન કરે,