Posts

Showing posts from August 20, 2020

સુરહ અન્-નિસા 142,143

PART:-318                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-142,143         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      મુનાફિકોની ચાલ  અને ફરેબ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الۡمُنٰفِقِيۡنَ يُخٰدِعُوۡنَ اللّٰهَ وَهُوَ خَادِعُوْهُمۡ‌ ۚ وَاِذَا قَامُوۡۤا اِلَى الصَّلٰوةِ قَامُوۡا كُسَالٰى ۙ يُرَآءُوۡنَ النَّاسَ وَلَا يَذۡكُرُوۡنَ اللّٰهَ اِلَّا قَلِيۡلًا(142) (142). બેશક મુનાફિકો અલ્લાહ (તઆલા)થી છેતરપિંડી કરી રહ્યા છે, અને તે તેમને તેમની છેતરપિંડીનો બદલો આપવાવાળો છે, અને જ્યારે નમાઝ માટે ઊભા થાય છે, તો ઘણી સુસ્તીની હાલતમાં ઊભા થાય છે, ફક્ત લોકોને દેખાડે છે અને અલ્લાહનો ઝિક્ર ઘણો ઓછો કરે છે. તફસીર(સમજુતી):- નમાઝ ઈસ્લામનો ખાસ અરમાન છે અને સૌથી મોટો અમલ છે અને તેમાં પણ તેઓ આળસ અને સુસ્તીનો દેખાવ કરતા હતા. કેમ કે તેમના દિલ ઈમાન અને અલ્લાહનો ડર તથા પવિત્રતાથી વંચિત હતા. આ જ કારણ હતું કે ઈશા અને ફજ

સુરહ અન્-નિસા 141

PART:-317                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-141         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~        મુનાફિકો નો હાલ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ الَّذِيۡنَ يَتَرَ بَّصُوۡنَ بِكُمۡ‌ ۚ فَاِنۡ كَانَ لَـكُمۡ فَتۡحٌ مِّنَ اللّٰهِ قَالُـوۡۤا اَلَمۡ نَـكُنۡ مَّعَكُمۡ ‌ ۖ وَاِنۡ كَانَ لِلۡكٰفِرِيۡنَ نَصِيۡبٌۙ قَالُـوۡۤا اَلَمۡ نَسۡتَحۡوِذۡ عَلَيۡكُمۡ وَنَمۡنَعۡكُمۡ مِّنَ الۡمُؤۡمِنِيۡنَ‌ ؕ فَاللّٰهُ يَحۡكُمُ بَيۡنَكُمۡ يَوۡمَ الۡقِيٰمَةِ ‌ؕ وَلَنۡ يَّجۡعَلَ اللّٰهُ لِلۡكٰفِرِيۡنَ عَلَى الۡمُؤۡمِنِيۡنَ سَبِيۡلًا(141) 141).જેઓ તમારા બારામાં રાહ જોઈ રહ્યા છે, પછી જો તમારી જીત અલ્લાહ તરફથી હોય તો તેઓ કહે છે કે શું અમે તમારી સાથે ન હતા? અને જો કાફિરોને થોડી ઘણી સફળતા મળે છે તો કહે છે શું અમે તમને ઘેરી લીધા ન હતા અને મુસલમાનોથી બચાવ્યા ન હતા? તો કયામતના દિવસે અલ્લાહ જ તમારી વચ્ચે ફેંસલો કરશે અને અલ્લા

સુરહ અન્-નિસા 139,140

PART:-316                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-139,140         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~        કાફિરોને દોસ્ત ન બનાવો  ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ الَّذِيۡنَ يَتَّخِذُوۡنَ الۡـكٰفِرِيۡنَ اَوۡلِيَآءَ مِنۡ دُوۡنِ الۡمُؤۡمِنِيۡنَ‌ ؕ اَيَبۡتَغُوۡنَ عِنۡدَهُمُ الۡعِزَّةَ فَاِنَّ الۡعِزَّةَ لِلّٰهِ جَمِيۡعًا(139) (139).જે મુસલમાનોને છોડીને કાફિરોને દોસ્ત બનાવે છે શું તેઓ તેમની પાસે ઈજ્જત શોધી રહ્યા છે ? (તો યાદ રહે કે) તમામ ઈજ્જત અલ્લાહના અધિકારમાં છે. તફસીર (સમજુતી):- એટલે કે ઈજ્જત કાફિરો સાથે મુહબ્બત રાખવાથી નહીં મળે, કારણકે આ તો અલ્લાહના ઈખ્તિયાર મા છે અને તે પોતાના ફરમાબરદારોને જ આપે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَدۡ نَزَّلَ عَلَيۡكُمۡ فِى الۡـكِتٰبِ اَنۡ اِذَا سَمِعۡتُمۡ اٰيٰتِ اللّٰهِ يُكۡفَرُ بِهَا وَيُسۡتَهۡزَاُبِهَا فَلَا تَقۡعُدُوۡا مَعَهُمۡ حَتّٰى يَخُوۡضُوۡا فِىۡ حَدِ

સુરહ અન્-નિસા 137,138

PART:-315                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-137,138         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~        ઈસ્લામથી ફરી જવાની સજા  ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ اٰمَنُوۡا ثُمَّ كَفَرُوۡا ثُمَّ اٰمَنُوۡا ثُمَّ كَفَرُوۡا ثُمَّ ازۡدَادُوۡا كُفۡرًا لَّمۡ يَكُنِ اللّٰهُ لِيَـغۡفِرَ لَهُمۡ وَلَا لِيَـهۡدِيَهُمۡ سَبِيۡلًا(137) 137).બેશક તે લોકો જેઓ ઈમાન લાવ્યા પછી ઈન્કાર કર્યો, ફરી ઈમાન લાવ્યા ફરી ઈન્કાર કર્યો અને ઈન્કાર કરવામાં વધી ગયા, અલ્લાહ હકીકતમાં તેમને માફ નહિં કરે અને ન સીધો માર્ગ દેખાડશે. તફસીર (સમજુતી):- અમુક મુફ્ફસિરિન કહે છે કે આ આયત યહુદીઓ વિષે છે જેઓ એ મુસા(અ.સ) પર ઈમાન લાવીને પછી ઈન્કાર કર્યો પછી ઈસા(અ.સ) પર ઈમાન લાવીને ઈન્કાર કર્યો અને તેઓએ મુહંમદ (સ.અ.વ) નો પર ઈન્કાર કર્યો જ્યારે અમુક મુફ્ફસિરિન નુ કહેવુ છે કે આ આયત મુનાફિકો વિષે છે જેઓ મુસલમાનોની મહેફીલ