Posts

Showing posts from August 30, 2020

સુરહ અન્-નિસા 164,165

PART:-328                  ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          રસૂલો ખુશખબર આપનાર              અને ખબરદાર કરનાર છે                               =======================                      પારા નંબર:- 06             (4)સુરહ અન્-નિસા          આયત નં.:-164,165 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَرُسُلًا قَدۡ قَصَصۡنٰهُمۡ عَلَيۡكَ مِنۡ قَبۡلُ وَرُسُلًا لَّمۡ نَقۡصُصۡهُمۡ عَلَيۡكَ‌ ؕ وَكَلَّمَ اللّٰهُ مُوۡسٰى تَكۡلِيۡمًا(164) (164).અને તમારા પહેલાના ઘણા રસૂલોના કિસ્સાઓ અમે તમને વર્ણન કર્યા છે, અને ઘણા રસૂલોના નથી પણ કર્યા, અને મૂસાથી અલ્લાહે સીધી વાત કરી. તફસીર(સમજુતી):- જે રસૂલોના નામ અને તેમના કિસ્સાઓ કુરઆનમાં આવ્યા છે તેમની સંખ્યા 25 છે. (I) આદમ, (2) ઈદરીસ, (3) નૂહ, (4) હૂદ, (5) સ્વાલેહ, (6) ઈબ્રાહીમ, (7) લૂત, (8) ઈસ્માઈલ, (9) ઈસહાક, (10) યાકૂબ, (11).યુસુફ, (12) અય્યુબ, (13) સુએબ, (14) મૂસા, (15) હારૂન, (16) યુનુસ,

સુરહ અન્-નિસા 162,163

PART:-327          ~~~~~~~~~~~~~        આજની આયાતના વિષય        ~~~~~~~~~~~~~~           મજબુત ઈલ્મવાળાઓ            અને ઈમાનવાળાઓ                       =======================               પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-162,163 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘ لٰـكِنِ الرّٰسِخُوۡنَ فِى الۡعِلۡمِ مِنۡهُمۡ وَالۡمُؤۡمِنُوۡنَ يُـؤۡمِنُوۡنَ بِمَاۤ اُنۡزِلَ اِلَيۡكَ وَمَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِكَ‌ وَالۡمُقِيۡمِيۡنَ الصَّلٰوةَ‌ وَالۡمُؤۡتُوۡنَ الزَّكٰوةَ وَ الۡمُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ ؕ اُولٰٓئِكَ سَنُؤۡتِيۡهِمۡ اَجۡرًا عَظِيۡمًا(162) (162).પરંતુ તેમનામાં જેઓ સંપૂર્ણ અને મજબૂત ઈલ્મવાળાઓ છે, અને ઈમાનવાળાઓ છે જેઓ તેના પર ઈમાન લાવે છે, જે તમારા તરફ ઉતારવામાં આવ્યું, અને જે તમારાથી પહેલા ઉતારવામાં આવ્યું અને નમાઝને કાયમ કરવાવાળા છે, ઝકાત આપવાવાળા છે, અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઈમાન રાખવાવાળા છે, આવા લોકોને અમે ઘણો મોટો બદલો આપી