Posts

Showing posts from September 16, 2020

સુરહ અલ્ માઈદહ 21,22

PART:-345            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           બની-ઈસરાઈલ ની નાફરમાની                                          =======================                        પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 21,22 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰقَوۡمِ ادۡخُلُوا الۡاَرۡضَ الۡمُقَدَّسَةَ الَّتِىۡ كَتَبَ اللّٰهُ لَـكُمۡ وَلَا تَرۡتَدُّوۡا عَلٰٓى اَدۡبَارِكُمۡ فَتَـنۡقَلِبُوۡا خٰسِرِيۡنَ(21) (21). મારી કોમવાળાઓ! તે પવિત્ર ધરતીમાં દાખલ થાઓ, જેને અલ્લાહ (તઆલા)એ તમારા નામે લખી દીધી છે, અને પોતાની પીઠ ન દેખાડો કે નુકસાનમાં પડી જશો. તફસીર(સમજુતી):- તેનાથી આશય વિજય છે, જેનો વાયદો અલ્લાહે જિહાદના સ્વરૂપમાં તેમનાથી કરી રાખ્યો હતો. એટલે કે જિહાદથી મોઢું ન ફેરવો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَالُوۡا يٰمُوۡسٰٓى اِنَّ فِيۡهَا قَوۡمًا جَبَّارِيۡنَ ‌ۖ وَاِنَّا لَنۡ نَّدۡخُلَهَا حَتّٰى يَخۡرُجُوۡا مِنۡهَا‌ ۚ فَاِنۡ ي