Posts

Showing posts from December 30, 2020

સુરહ અલ્ અન્-આમ 141,142

 PART:-445             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           અલ્લાહ તઆલાની કેટલીક                 ખુલ્લી નિશાનીઓ =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:-141,142 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَهُوَ الَّذِىۡۤ اَنۡشَاَ جَنّٰتٍ مَّعۡرُوۡشٰتٍ وَّغَيۡرَ مَعۡرُوۡشٰتٍ وَّالنَّخۡلَ وَالزَّرۡعَ مُخۡتَلِفًا اُكُلُهٗ وَالزَّيۡتُوۡنَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَّغَيۡرَ مُتَشَابِهٍ ‌ؕ كُلُوۡا مِنۡ ثَمَرِهٖۤ اِذَاۤ اَثۡمَرَ وَاٰتُوۡا حَقَّهٗ يَوۡمَ حَصَادِهٖ‌ ‌ۖ وَلَا تُسۡرِفُوۡا‌ ؕ اِنَّهٗ لَا يُحِبُّ الۡمُسۡرِفِيۡنَ(141) (141). તે જ છે જેણે (પૃથ્વી પર) છવાએલા અને ન છવાએલા બગીચા બનાવ્યા, અને ખજૂર અને ખેતી જેના સ્વાદ ઘણા પ્રકારના છે, અને જૈતૂન અને અનારના વૃક્ષો એક પ્રકારના અને અનેક પ્રકારના, જયારે ફળ લાગે તો તમે તેને ખાઓ અને તેની કાપણીના દિવસે તેનો (અલ્લાહનો) હક અદા કરો, અને હ

સુરહ અલ્ અન્-આમ 138,139,140

 PART:-444            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          મુશરિકોની મનમાની નિતિઓ   =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:-138,139,140 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَقَالُوۡا هٰذِهٖۤ اَنۡعَامٌ وَّحَرۡثٌ حِجۡرٌ ‌ۖ لَّا يَطۡعَمُهَاۤ اِلَّا مَنۡ نَّشَآءُ بِزَعۡمِهِمۡ وَاَنۡعَامٌ حُرِّمَتۡ ظُهُوۡرُهَا وَاَنۡعَامٌ لَّا يَذۡكُرُوۡنَ اسۡمَ اللّٰهِ عَلَيۡهَا افۡتِرَآءً عَلَيۡهِ ‌ؕ سَيَجۡزِيۡهِمۡ بِمَا كَانُوۡا يَفۡتَرُوۡنَ(138) (138). અને તેઓએ કહ્યું કે "આ જાનવર અને ખેતી હરામ છે, તેમને તે જ (લોકો) ખાઈ શકે જેમને અમે ખવડાવવા ઈચ્છીએ અને કેટલાક જાનવરની પીઠ (એટલે કે સવારી) હરામ છે અને કેટલાક જાનવર પર (ઝબહ કરતી વખતે) અલ્લાહનું નામ નથી લેતા અલ્લાહ પર જૂઠ ઘડવા માટે, અલ્લાહ તેમને તેમના આરોપનો બદલો જલ્દી આપશે. તફસીર(સમજુતી):- આમાં ત્રણ સ્થિતિ છે પહેલી સ્થિતિ એ કે કોઈ જાનવર