Posts

Showing posts from April 8, 2020

સુરહ આલે ઈમરાન 75,76

PART:-188          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-75,76                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم* અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمِنۡ اَهۡلِ الۡكِتٰبِ مَنۡ اِنۡ تَاۡمَنۡهُ بِقِنۡطَارٍ يُّؤَدِّهٖۤ اِلَيۡكَ‌ۚ وَمِنۡهُمۡ مَّنۡ اِنۡ تَاۡمَنۡهُ بِدِيۡنَارٍ لَّا يُؤَدِّهٖۤ اِلَيۡكَ اِلَّا مَا دُمۡتَ عَلَيۡهِ قَآئِمًا ‌ؕ ذٰ لِكَ بِاَنَّهُمۡ قَالُوۡا لَيۡسَ عَلَيۡنَا فِىۡ الۡاُمِّيّٖنَ سَبِيۡلٌۚ وَيَقُوۡلُوۡنَ عَلَى اللّٰهِ الۡكَذِبَ وَ هُمۡ يَعۡلَمُوۡنَ(75) 75).અને કેટલાક કિતાબવાળાઓ એવા પણ છે કે તમે તેમને ખજાનાઓના અમાનતદાર બનાવી દો તો પણ તમને પરત કરી દેશે, અને તેમનામાંથી કેટલાક એવા પણ છે જો તમે તેમને એક દીનાર પણ અમાનત તરીકે આપો તો તમને પરત નહિ કરે, હા! એ વાત અલગ છે કે તમે તેમના માથા પર સવાર થઈ જાઓ, આ એટલા માટે કે તેઓએ કહી રાખ્યું છે કે અમારા પર આ અભણોના હકનો કોઈ ગુનોહ નથી, આ લોકો જાણવા છતા પણ અલ્લાહ પર જૂઠ બોલે છે, તફસીર(સમજુતી):- અભણો થી મુરાદ મુશરિક લોકો યહૂદીઓએ એવી

સુરહ આલે ઈમરાન 73,74

PART:-187          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-73,74                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تُؤۡمِنُوۡۤا اِلَّا لِمَنۡ تَبِعَ دِيۡنَكُمۡؕ قُلۡ اِنَّ الۡهُدٰى هُدَى اللّٰهِۙ اَنۡ يُّؤۡتٰٓى اَحَدٌ مِّثۡلَ مَاۤ اُوۡتِيۡتُمۡ اَوۡ يُحَآجُّوۡكُمۡ عِنۡدَ رَبِّكُمۡ‌ؕ قُلۡ اِنَّ الۡفَضۡلَ بِيَدِ اللّٰهِۚ يُؤۡتِيۡهِ مَنۡ يَّشَآءُ ‌ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيۡمٌ(73) 73).અને તમારા ધર્મ પર ચાલવાવાળાઓના સિવાય બીજા કોઈના ઉપર વિશ્વાસ ન કરો, તમે કહી દો, બેશક હિદાયત તો અલ્લાહની જ હિદાયત છે (અને એ પણ કહે છે કે આ વાત પર પણ યકીન ન કરો) કે કોઈને તેના પર જેવું આપવામાં આવે જેવું તમને આપવામાં આવ્યું, અથવા એ કે તમારાથી તમારા રબ પાસે ઝઘડો કરશે,તમે કહી દો કે ફઝલ (મહેરબાની) તો અલ્લાહ (તઆલા)ના હાથમાં છે, તે જેને ઈચ્છે તેને આપે, અલ્લાહ (તઆલા) ખૂબ મોટો અને જાણવાવાળો છે. તફસીર(સમજુતી):- તેઓ(યહૂદી) અંદરો-અંદર એકબીજાને કહેતા ભલે ઈસ્લામ લાવ્યાં પણ યહૂદી સિવાય

સુરહ આલે ઈમરાન 71,72

PART:-186          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-71,72                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تَلۡبِسُوۡنَ الۡحَـقَّ بِالۡبَاطِلِ وَتَكۡتُمُوۡنَ الۡحَـقَّ وَاَنۡـتُمۡ تَعۡلَمُوۡنَ(71) 71).અય કિતાબવાળાઓ!          જાણવા છતાં પણ સત્ય અને અસત્યને કેમ ભેળવી દો છો, અને સચ્ચાઈને કેમ છુપાવી રહ્યા છો? ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَالَتۡ طَّآئِفَةٌ مِّنۡ اَهۡلِ الۡكِتٰبِ اٰمِنُوۡا بِالَّذِىۡۤ اُنۡزِلَ عَلَى الَّذِيۡنَ اٰمَنُوۡا وَجۡهَ النَّهَارِ وَاكۡفُرُوۡۤا اٰخِرَهٗ لَعَلَّهُمۡ يَرۡجِعُوۡنَ‌‌ۚ‌(72) 72).અને કિતાબવાળાઓના એક જૂથે કહ્યું કે જે કંઈ પણ ઈમાનવાળાઓ પર ઉતારવામાં આવ્યું છે તેના પર દિવસ ચઢે તો ઈમાન લાઓ અને સાંજના સમયે ઈન્કાર કરી દો જેથી આ લોકો પણ ફરી જાય. તફસીર(સમજુતી):- આ પણ યહુદીઓની એક ચાલસાજી અને મક્કારી હતી કે ભોળા મુસલમાનોને પોતાની જાળમાં ફસાવવાની. જયારે યહૂદી મુસ્લિમ બનીને પાછા ઈસ્લામ થી ફરી જાય એટલે ભોળીયા મુસ