Posts

Showing posts from October 9, 2020

સુરહ અલ્ માઈદહ 67,68

 PART:-368            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          ઈસ્લામ નો પ્રચાર અને પ્રસાર        કરવો એ પયગંબરોની ફર્ઝ છે     =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 67,68 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الرَّسُوۡلُ بَلِّغۡ مَاۤ اُنۡزِلَ اِلَيۡكَ مِنۡ رَّبِّكَ‌ ؕ وَاِنۡ لَّمۡ تَفۡعَلۡ فَمَا بَلَّغۡتَ رِسٰلَـتَهٗ‌ ؕ وَاللّٰهُ يَعۡصِمُكَ مِنَ النَّاسِ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يَهۡدِى الۡقَوۡمَ الۡـكٰفِرِيۡنَ(67) (67). અય રસૂલ ! તમારા પાસે તમારા રબ તરફથી જે કંઈ (સંદેશો) ઉતારવામાં આવ્યો છે તેને પહોંચાડી દો, જો તમે આમ નહીં કરો તો તમે પોતાના રબનો સંદેશો નથી પહોંચાડ્યો અને અલ્લાહ લોકોથી તમારી રક્ષા કરશે, બેશક અલ્લાહ કાફિરોને હિદાયત નથી આપતો. તફસીર(સમજુતી):- આ હુકમથી મુરાદ આપ(ﷺ) પર જે ઉતારવામાં આવ્યું છે તેમાં વગર કમી કરે અને વગર બીક રાખે લોકો સુધી પહોંચાડવાનુ છે અને આપ(ﷺ