Posts

Showing posts from October, 2020

સુરહ અલ્ માઈદહ 111,112

 PART:-388            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            આકાશમાંથી એક થાળ            ઉતારવાની માંગણી                  =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 111,112 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَ اِذۡ اَوۡحَيۡتُ اِلَى الۡحَـوَارِيّٖنَ اَنۡ اٰمِنُوۡا بِىۡ وَبِرَسُوۡلِىۡ‌ۚ قَالُوۡۤا اٰمَنَّا وَاشۡهَدۡ بِاَنَّـنَا مُسۡلِمُوۡنَ‏(111)  (111). અને જ્યારે કે મેં હવારિયોને પ્રેરણા આપી કે તમે મારા પર અને મારા રસૂલો પર ઈમાન લાવો, તેમણે કહ્યું, "અમે ઈમાન લાવ્યા અને તમે ગવાહ રહેજો કે અમે પૂરી રીતે ફરમાબરદાર છીએ.” તફસીર(સમજુતી):- "હવારી" થી આશય ઈસા ના તે માનવાવાળા જે તેમની પર ઈમાન લાવ્યા અને તેમના સાથી તથા મદદગાર બન્યા તેમની સંખ્યા બાર બતાવવામાં આવી છે. અહીં "વહી" થી આશય તે વહી નથી જે ફરિશ્તાઓ વડે રસૂલો પર ઉતરતી હતી, બલ્કે ‘મનમાં નાખવાના' મતલબમા

સુરહ અલ્ માઈદહ 109,110

 PART:-387            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           (૧). પંયગબરો ની ગવાહી           (૨).ઈસા (અ.સ.)ની ટૂંકમાં કહાની                =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 109,110 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يَوۡمَ يَجۡمَعُ اللّٰهُ الرُّسُلَ فَيَقُوۡلُ مَاذَاۤ اُجِبۡتُمۡ‌ ؕ قَالُوۡا لَا عِلۡمَ لَـنَا ؕ اِنَّكَ اَنۡتَ عَلَّامُ الۡغُيُوۡبِ‏(109) (109). જ્યારે (કયામતના) દિવસે અલ્લાહ (તઆલા) પયગંબરોને જમા કરશે, પછી પૂછશે કે તમને શું જવાબ મળ્યો હતો? તેઓ જવાબ આપશે અમને કશુ ખબર નથી, ફક્ત તું જ ગૈબનો જાણકાર છે. તફસીર(સમજુતી):- "તમને શું જવાબ મળ્યો હતો?" એટલે કે પંયગબરો ને પૂછવામાં આવશે કે "તમને તમારી ઉમ્મત તરફથી શું જવાબ મળ્યો" એટલે કે તમારી સાથે તેઓએ કેવો વ્યવહાર કરેલો ત્યારે પંયગબરો કહેશે કે "ગૈબ નો જાણકાર તું છું" એટલે કે તેમના દિલો નો

સુરહ અલ્ માઈદહ 107,108

 PART:-386             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                   અલ્લાહથી ડરો            જૂઠી કસમો ખાવાથી               =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 107,108 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ فَاِنۡ عُثِرَ عَلٰٓى اَنَّهُمَا اسۡتَحَقَّاۤ اِثۡمًا فَاٰخَرٰنِ يَقُوۡمٰنِ مَقَامَهُمَا مِنَ الَّذِيۡنَ اسۡتَحَقَّ عَلَيۡهِمُ الۡاَوۡلَيٰنِ فَيُقۡسِمٰنِ بِاللّٰهِ لَشَهَادَتُنَاۤ اَحَقُّ مِنۡ شَهَادَتِهِمَا وَ مَا اعۡتَدَيۡنَاۤ‌ ‌ۖ اِنَّاۤ‌ اِذًا لَّمِنَ الظّٰلِمِيۡنَ(107) (107). પછી જો ખબર પડી જાય કે તે બંને (ગવાહો) કોઈ ગુનાહને પાત્ર થયા છે. તો જેની ઉપર ગુનાહને પાત્ર થયા છે. એમનામાંથી બે નજીકના રિસ્તેદારો બંને(ગવાહો)ની જગ્યાએ ઊભા રહેશે અને અલ્લાહની કસમ લેશે કે અમારી ગવાહી આ બંનેની ગવાહી કરતા વધારે સાચી છે અને અમે હદથી વધી ગયા નથી, અમે આ હાલતમાં જાલિમોમાંથી હોઈશું. તફસી

સુરહ અલ્ માઈદહ 105,106

 PART:-385            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              વસીયતની અહમીયત             અને તેના અહકામ                 =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 105,106 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا عَلَيۡكُمۡ اَنۡفُسَكُمۡ‌ۚ لَا يَضُرُّكُمۡ مَّنۡ ضَلَّ اِذَا اهۡتَدَيۡتُمۡ‌ ؕ اِلَى اللّٰهِ مَرۡجِعُكُمۡ جَمِيۡعًا فَيُـنَـبِّـئُكُمۡ بِمَا كُنۡتُمۡ تَعۡمَلُوۡنَ(105) (105). અય ઈમાનવાળાઓ! પોતાની ફિકર કરો, જયારે તમે સાચા રસ્તા પર ચાલી રહ્યા છો તો જે વ્યક્તિ ભટકી જાય તેનાથી તમારૂ કોઈ નુકસાન નથી, અલ્લાહ તરફ જ તમારા બધાએ પાછા ફરવાનું છે, પછી તે તમને બધાને બતાવી  દેશે જે કંઈ તમે કરતા હતા. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا شَهَادَةُ بَيۡنِكُمۡ اِذَا حَضَرَ اَحَدَكُمُ الۡمَوۡتُ حِيۡنَ الۡوَصِيَّةِ اثۡـنٰنِ ذَوَا عَدۡلٍ مِّنۡكُمۡ اَوۡ

સુરહ અલ્ માઈદહ 103,104

PART:-384            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         સાચી અને સારી શરિઅતને છોડીને     જુઠ્ઠી શરિઅત પાછળ લાગેલા લોકો                                               =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 103,104 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ مَا جَعَلَ اللّٰهُ مِنۡۢ بَحِيۡرَةٍ وَّلَا سَآئِبَةٍ وَّلَا وَصِيۡلَةٍ وَّلَا حَامٍ‌ ۙ وَّلٰـكِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا يَفۡتَرُوۡنَ عَلَى اللّٰهِ الۡـكَذِبَ‌ ؕ وَاَكۡثَرُهُمۡ لَا يَعۡقِلُوۡنَ(103) (103). અલ્લાહે હુકમ નથી આપ્યો બહીરાનો, ન સાએબાનો, ન વસીલાનો, ન હામનો, પરંતુ કાફિરો અલ્લાહ પર જૂઠો આરોપ લગાવે છે અને તેમનામાં વધારે પડતા અકલ નથી ધરાવતા. તફસીર(સમજુતી):- આ તે જાનવરના પ્રકારો છે જેને અરબવાસીઓ પોતાની મૂર્તિઓના નામ પર આઝાદ કરતા હતા,  હજરત સઈદ બિન મુસેબના કથન મુજબ સહીહ બુખારીમાં તેની તફસીર (છણાવટ) નીચે મુજબ સંકલિત કરવામાં

સુરહ અલ્ માઈદહ 101,102

 PART:-383            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            આદેશ લાગું થયા પછી               સવાલ ન કરો                                    =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 101,102 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَسۡــئَلُوۡا عَنۡ اَشۡيَآءَ اِنۡ تُبۡدَ لَـكُمۡ تَسُؤۡكُمۡ‌ۚ وَاِنۡ تَسۡـئَـلُوۡا عَنۡهَا حِيۡنَ يُنَزَّلُ الۡقُرۡاٰنُ تُبۡدَ لَـكُمۡ ؕ عَفَا اللّٰهُ عَنۡهَا‌ ؕ وَاللّٰهُ غَفُوۡرٌ حَلِيۡمٌ (101)  (101). અય ઈમાનવાળાઓ! એવા વિષયમાં ન પુછો કે જેને જાહેર કરી દેવામાં આવે તો તમને ખોટું લાગી જાય અને જો કુરઆન ઉતરતી વખતે પૂછશો તો તમારા ઉપર જાહેર કરી દેવામાં આવશે, જે થઈ ગયુ અલ્લાહે તેને માફ કરી દીધું અને અલ્લાહ માફ કરવાવાળો સહનશીલ છે. તફસીર(સમજુતી):- આ મનાઈનો હુકમ કુરઆનના ઉતરવાના સમયે હતો, નબી (ﷺ) પણ સહાબાને વધારે સવાલ કરવાથી

સુરહ અલ્ માઈદહ 98,99,100

 PART:-382            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            સારી અને ખરાબ વસ્તુઓ                સમાન ન હોય શકે                                     =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 98,99,100 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اِعۡلَمُوۡۤا اَنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعِقَابِ وَاَنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(98) (98). તમે યકીન કરો કે અલ્લાહ (તઆલા) સજા પણ સખત આપવાવાળો છે અને અલ્લાહ (તઆલા) ઘણો બખ્શવાવાળો અને ઘણો મહેરબાન પણ છે. તફસીર(સમજુતી):- એક બાજુ અલ્લાહના અઝાબથી પનાહ માંગો અને બીજી બાજુ તેની રહમતની ઉમ્મીદ પણ રાખો અસલ ઈમાન એ કે બંદાઓ પર ખૌફ અને રાજીપા(ડર અને ઉમ્મીદ) બન્નેની હાલતમાં રહે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ مَا عَلَى الرَّسُوۡلِ اِلَّا الۡبَلٰغُ‌ ؕ وَاللّٰهُ يَعۡلَمُ مَا تُبۡدُوۡنَ وَمَا تَكۡتُمُوۡنَ(99) (99). રસૂલનું કર્તવ્ય તો ફક્ત પહોંચાડવાનું છે અને અલ્લાહ (તઆલા) તે બધુ

સુરહ અલ્ માઈદહ 96,97

 PART:-381            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              ખાસ હાલતમાં ઈજાજત                                   =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 96,97 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اُحِلَّ لَـكُمۡ صَيۡدُ الۡبَحۡرِ وَطَعَامُهٗ مَتَاعًا لَّـكُمۡ وَلِلسَّيَّارَةِ‌ ۚ وَحُرِّمَ عَلَيۡكُمۡ صَيۡدُ الۡبَـرِّ مَا دُمۡتُمۡ حُرُمًا‌ ؕ وَاتَّقُوا اللّٰهَ الَّذِىۡۤ اِلَيۡهِ تُحۡشَرُوۡنَ(96) (96). તમારા માટે સમુદ્રનો શિકાર પકડવો અને ખાવો હલાલ કરેલ છે. તમારા ઉપયોગના માટે અને મુસાફરોના માટે, અને જમીન પરનો શિકાર હરામ કરવામાં આવ્યો જ્યાં સુધી તમે અહેરામની હાલતમાં હોવ, અને અલ્લાહ (તઆલા)થી ડરો જેના પાસે ભેગા કરવામાં આવશો. તફસીર(સમજુતી):- (સૈદ) થી આશય જીવતુ જાનવર અને (તઆમુહુ) થી આશય મુરદાર જાનવર (માછલી વગેરે) છે જેને સમુદ્ર અથવા નદી બહાર ફેંકી દે અથવા પાણીની ઉપર આવી જાય, જેવી રી

સુરહ અલ્ માઈદહ 94,95

 PART:-380            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              ઈમ્તિહાન કે આજમાઈશ                                  =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 94,95 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَيَبۡلُوَنَّكُمُ اللّٰهُ بِشَىۡءٍ مِّنَ الصَّيۡدِ تَنَالُـهٗۤ اَيۡدِيۡكُمۡ وَ رِمَاحُكُمۡ لِيَـعۡلَمَ اللّٰهُ مَنۡ يَّخَافُهٗ بِالۡـغَيۡبِ‌ ۚ فَمَنِ اعۡتَدٰى بَعۡدَ ذٰ لِكَ فَلَهٗ عَذَابٌ اَ لِيۡمٌ(94) (94). અય ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા) કેટલાક શિકાર વડે તમારી પરીક્ષા કરે છે, જેમના સુધી તમારા હાથ અને તમારા ભાલા પહોંચી શકશે, જેથી અલ્લાહ(તઆલા) જાણી લે કે કયો વ્યક્તિ તેને જોયા વગર તેનાથી ડરે છે, જે વ્યક્તિ આના પછી હદથી આગળ વધી જશે તેના માટે સખત સજા છે. તફસીર(સમજુતી):- શિકાર અરબોની જિંદગી ગુજારવાનો એક ખાસ જરીઓ હતો, એટલા માટે અહેરામની હાલતમાં તેને હરામ

સુરહ અલ્ માઈદહ 92,93

 PART:-379            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                    સહાબા(રદી.) અને                             તેમની ઈતાઅતનુ પ્રદર્શન        =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 92,93 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَاَطِيۡعُوا اللّٰهَ وَاَطِيۡعُوا الرَّسُوۡلَ وَاحۡذَرُوۡا‌ ۚ فَاِنۡ تَوَلَّيۡتُمۡ فَاعۡلَمُوۡۤا اَنَّمَا عَلٰى رَسُوۡلِنَا الۡبَلٰغُ الۡمُبِيۡنُ(92) (92). અને અલ્લાહના હુકમોનું પાલન કરો અને રસૂલના હુકમોનું પાલન કરો અને હોંશિયાર રહો અને જો તમે મોઢું ફેરવ્યું તો જાણી લો કે અમારા રસૂલ ઉપર સ્પષ્ટપણે સંદેશ પહોંચાડી દેવાનું છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ لَـيۡسَ عَلَى الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ جُنَاحٌ فِيۡمَا طَعِمُوۡۤا اِذَا مَا اتَّقَوا وَّاٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ ثُمَّ اتَّقَوا وَّاٰمَنُوۡا ثُمَّ اتَّقَوا وَّاَحۡسَنُوۡا‌ ؕ وَاللّٰهُ يُحِبُّ ا

સુરહ અલ્ માઈદહ 90,91

 PART:-378            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                    શૈતાની આમાલ                     =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 90,91 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِنَّمَا الۡخَمۡرُ وَالۡمَيۡسِرُ وَالۡاَنۡصَابُ وَالۡاَزۡلَامُ رِجۡسٌ مِّنۡ عَمَلِ الشَّيۡطٰنِ فَاجۡتَنِبُوۡهُ لَعَلَّكُمۡ تُفۡلِحُوۡنَ(90) (90). અય ઈમાનવાળાઓ! દારૂ, જુગાર અને મૂર્તિઓની જગ્યા અને પાસા ખરાબ શયતાની કામો છે, એટલા માટે તમે તેનાથી અલગ રહો જેથી કામયાબ થઈ જાઓ.' તફસીર(સમજુતી):- શરાબના બારામાં આ ત્રીજો હુકમ છે પહેલા બે હુકમોમાં તેને સ્પષ્ટ રીતે હરામ કરવામાં નહોતી આવી પરંતુ અહિયાં તેની સાથે જુગાર, થાનકો અને શગૂનના તીરોને બૂરા અને શયતાની કામ જાહેર કરી સ્પષ્ટ શબ્દોમાં આ બધાથી બચવાનો હુકમ આપી દેવામાં આવ્યો છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اِنَّمَا يُرِيۡدُ الشَّيۡطٰنُ

સુરહ અલ્ માઈદહ 89

 PART:-377            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              કસમ અને તેનો કફ્ફારો                     =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 89 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ لَا يُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغۡوِ فِىۡۤ اَيۡمَانِكُمۡ وَلٰـكِنۡ يُّؤَاخِذُكُمۡ بِمَا عَقَّدْتُّمُ الۡاَيۡمَانَ‌ ۚ فَكَفَّارَتُهٗۤ اِطۡعَامُ عَشَرَةِ مَسٰكِيۡنَ مِنۡ اَوۡسَطِ مَا تُطۡعِمُوۡنَ اَهۡلِيۡكُمۡ اَوۡ كِسۡوَتُهُمۡ اَوۡ تَحۡرِيۡرُ رَقَبَةٍ‌ ؕ فَمَنۡ لَّمۡ يَجِدۡ فَصِيَامُ ثَلٰثَةِ اَيَّامٍ‌ ؕ ذٰ لِكَ كَفَّارَةُ اَيۡمَانِكُمۡ اِذَا حَلَفۡتُمۡ‌ ؕ وَاحۡفَظُوۡۤا اَيۡمَانَكُمۡ‌ ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـكُمۡ اٰيٰتِهٖ لَعَلَّكُمۡ تَشۡكُرُوۡنَ(89) (89). અલ્લાહ (તઆલા) તમારી કસમોમાં બેકાર કસમો પર તમને નથી પકડતો, પરંતુ તેની પકડ કરે છે જે કસમોને તમે મજબૂત કરી દો, તેનો કફ્ફારો દસ ગરીબોને મ

સુરહ અલ્ માઈદહ 87,88

 PART:-376            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~             હરામ અને હલાલ માં તમીઝ                     =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 87,88 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تُحَرِّمُوۡا طَيِّبٰتِ مَاۤ اَحَلَّ اللّٰهُ لَـكُمۡ وَلَا تَعۡتَدُوۡا‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ الۡمُعۡتَدِيۡنَ(87) (87). અય ઈમાનવાળાઓ! તે પવિત્ર વસ્તુઓને હરામ ન બનાવો જેને અલ્લાહે તમારા માટે હલાલ બનાવી દીધી છે' અને હદથી આગળ ન વધો, બેશક અલ્લાહ (તઆલા) હદથી આગળ વધી જનારને પસંદ નથી કરતો. તફસીર(સમજુતી):- હદીસમાં છે કે એક માણસ નબી(ﷺ) ની દરબારમાં હાજર થયો અને કહેવા લાગ્યો કે હે રસૂલુલ્લાહ(ﷺ)! જ્યારે હું ગોશ્ત ખાઉં છું તો સહશયનની ઈચ્છા વધારે થાય છે એટલા માટે મેં પોતાની ઉપર ગોશ્ત હરામ કરી દીધો છે તેની પર આ આયત ઉતરી. (સહી તિર્મિજી અલબાની,ભાગ-૩,પાન-૪૬) ☘☘☘

સુરહ અલ્ માઈદહ 83,84,85,86

 PART:-375            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          કુરઆન મજીદની દિલો પર અસર                       =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 83,84,85,86 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَاِذَا سَمِعُوۡا مَاۤ اُنۡزِلَ اِلَى الرَّسُوۡلِ تَرٰٓى اَعۡيُنَهُمۡ تَفِيۡضُ مِنَ الدَّمۡعِ مِمَّا عَرَفُوۡا مِنَ الۡحَـقِّ‌ۚ يَقُوۡلُوۡنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاكۡتُبۡنَا مَعَ الشّٰهِدِيۡنَ‏(83) (83). અને જયારે તેઓ રસૂલ તરફ ઉતારેલ (પેગામ)ને સાંભળે છે, તો તમે તેમની આંખોથી વહેતાં આંસુઓની ધારાઓને જુઓ છો, એટલા માટે કે તેઓએ સત્યને ઓળખી લીધું, તેઓ કહે છે કે “અય અમારા રબ! અમે ઈમાન લાવ્યા, બસ તું અમને પણ ગવાહોમાં લખી લે." ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَمَا لَـنَا لَا نُؤۡمِنُ بِاللّٰهِ وَمَا جَآءَنَا مِنَ الۡحَـقِّۙ وَنَطۡمَعُ اَنۡ يُّدۡخِلَـنَا رَبُّنَا مَعَ الۡقَوۡمِ الصّٰلِحِيۡنَ(84) (84). અને અ

સુરહ અલ્ માઈદહ 81,82

 PART:-374            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          યહુદીઓ મુસલમાનોના સૌથી મોટા                      દુશ્મન છે                       =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 81,82 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلَوۡ كَانُوۡا يُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَالنَّبِىِّ وَمَاۤ اُنۡزِلَ اِلَيۡهِ مَا اتَّخَذُوۡهُمۡ اَوۡلِيَآءَ وَلٰـكِنَّ كَثِيۡرًا مِّنۡهُمۡ فٰسِقُوۡنَ(81)   (81). જો તેઓને અલ્લાહ (તઆલા) પર, નબી પર, અને જે ઉતારવામાં આવ્યું છે તેના પર ઈમાન હોત તો તેઓ કાફિરોથી દોસ્તી ન કરતા, પરંતુ તેમનામાંથી વધારે પડતા લોકો દુરાચારી છે. તફસીર(સમજુતી):- એનો મતલબ એ છે કે જે વ્યક્તિની અંદર સાચે જ ઈમાન હશે તે ગુમરાહો સાથે કદી દોસ્તી નહિ કરે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ لَـتَجِدَنَّ اَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّـلَّذِيۡنَ اٰمَنُوا الۡيَهُوۡدَ وَالَّذِيۡنَ اَشۡرَكُوۡا‌ ۚ وَلَـتَجِدَنَّ اَ قۡرَب

સુરહ અલ્ માઈદહ 79,80

 PART:-373            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           કાફિરોની દોસ્તીનું પરિણામ              જહન્નમમાં અઝાબ                       =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 79,80 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ كَانُوۡا لَا يَتَـنَاهَوۡنَ عَنۡ مُّنۡكَرٍ فَعَلُوۡهُ ‌ؕ لَبِئۡسَ مَا كَانُوۡا يَفۡعَلُوۡنَ‏(79) (79). તેઓ પરસ્પર એકબીજાને બૂરા કામોથી જેને તેઓ કરતા હતા તેનાથી રોકતા ન હતા, જે કંઈ તેઓ કરતા હતા તે ઘણું ખરાબ હતું. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ تَرٰى كَثِيۡرًا مِّنۡهُمۡ يَتَوَلَّوۡنَ الَّذِيۡنَ كَفَرُوۡا‌ؕ لَبِئۡسَ مَا قَدَّمَتۡ لَهُمۡ اَنۡفُسُهُمۡ اَنۡ سَخِطَ اللّٰهُ عَلَيۡهِمۡ وَفِى الۡعَذَابِ هُمۡ خٰلِدُوۡنَ(80) (80). તેમનામાંના ઘણા લોકોને તમે જોશો કે તેઓ કાફિરો સાથે દોસ્તી કરે છે, જે કંઈ તેઓએ પોતાની આગળ મોકલી રાખ્યું છે તે ઘણું ખરાબ છે. (એ) કે અલ્લાહ(તઆલા) તેમનાથી નારાજ થયો

સુરહ અલ્ માઈદહ 77,78

 PART:-372            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           બની ઈસરાઈલના કાફિરો પર             લાનત કરવામાં આવી             =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 77,78 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قُلۡ يٰۤـاَهۡلَ الۡـكِتٰبِ لَا تَغۡلُوۡا فِىۡ دِيۡـنِكُمۡ غَيۡرَ الۡحَـقِّ وَلَا تَتَّبِعُوۡۤا اَهۡوَآءَ قَوۡمٍ قَدۡ ضَلُّوۡا مِنۡ قَبۡلُ وَاَضَلُّوۡا كَثِيۡرًا وَّضَلُّوۡا عَنۡ سَوَآءِ السَّبِيۡلِ(77) (77). કહી દો, “હે કિતાબવાળાઓ! પોતાના ધર્મમાં અતિશયોક્તિ ન કરો, અને તે લોકોની ઈચ્છાઓનું અનુસરણ ન કરો, જેઓ પહેલાથી ભટકી ગયા છે અને ઘણાઓને ભટકાવી ચૂક્યા છે અને સીધા રસ્તાથી ભટકી ગયા છે." તફસીર(સમજુતી):- એટલે કે સચ્ચાઈનું અનુસરણ કરવામાં હદથી આગળ ન વધો, અને જેમનો આદર કરવાનો હુકમ આપવામાં આવ્યો છે, તેમાં અતિશયોક્તિ કરીને નબૂવતના સ્થાન પરથી ઉઠાવી મા’બૂદના સ્થાન પર ન બેસાડી દ

સુરહ અલ્ માઈદહ 74,75,76

 PART:-371            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~             મસીહ એક પયગંબર હતાં        =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 74,75,76 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اَفَلَا يَتُوۡبُوۡنَ اِلَى اللّٰهِ وَيَسۡتَغۡفِرُوۡنَهٗ‌ؕ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(74) (74). આ લોકો અલ્લાહ (તઆલા) તરફ કેમ નથી ઝૂકતા અને કેમ તૌબા નથી કરતા? અલ્લાહ (તઆલા) ઘણો માફ કરનાર અને ઘણો મહેરબાન છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ مَا الۡمَسِيۡحُ ابۡنُ مَرۡيَمَ اِلَّا رَسُوۡلٌ‌ ۚ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِهِ الرُّسُلُؕ وَاُمُّهٗ صِدِّيۡقَةٌ‌  ؕ كَانَا يَاۡكُلٰنِ الطَّعَامَ‌ؕ اُنْظُرۡ كَيۡفَ نُبَيِّنُ لَهُمُ الۡاٰيٰتِ ثُمَّ انْظُرۡ اَ نّٰى يُؤۡفَكُوۡنَ(75) (75). મરયમના પુત્ર મસીહ ફક્ત પયગંબર હોવાના સિવાય કશું જ નથી, આના પહેલા પણ ઘણા પયગંબરો થઈ ચૂક્યા છે,તેમની માતા એક પવિત્ર અને સાચી સ્ત્રી હતી. બંને (માતાપુત્ર) ભોજન

સુરહ અલ્ માઈદહ 72,73

 PART:-370            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          ઈસા(અ.સ.) અલ્લાહના પુત્ર નથી          =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 72,73 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ لَقَدۡ كَفَرَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ هُوَ الۡمَسِيۡحُ ابۡنُ مَرۡيَمَ‌ ؕ وَقَالَ الۡمَسِيۡحُ يٰبَنِىۡۤ اِسۡرَآءِيۡلَ اعۡبُدُوا اللّٰهَ رَبِّىۡ وَرَبَّكُمۡ‌ ؕ اِنَّهٗ مَنۡ يُّشۡرِكۡ بِاللّٰهِ فَقَدۡ حَرَّمَ اللّٰهُ عَلَيۡهِ الۡجَـنَّةَ وَمَاۡوٰٮهُ النَّارُ‌ ؕ وَمَا لِلظّٰلِمِيۡنَ مِنۡ اَنۡصَارٍ(72) (72). તે લોકો કાફિર થઈ ગયા જેમણે કહ્યું મરયમનો પુત્ર મસીહ જ અલ્લાહ છે, જયારે કે મસીહે (પોતે) કહ્યું કે,"હે ઈસરાઈલના પુત્રો! મારા રબ અને તમારા રબ અલ્લાહની બંદગી કરો, કેમકે જે કોઈ અલ્લાહ સાથે શિર્ક કરશે અલ્લાહે તેના પર જન્નત હરામ કરી દીધી છે.અને તેનું ઠેકાણું જહન્નમ છે અને જાલિમોનો કોઈ મદદગ

સુરહ અલ્ માઈદહ 69,70,71

 PART:-369            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           બની ઈસરાઈલ સાથે વચન                લેવામાં આવ્યું             =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 69,70,71 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اِنَّ الَّذِيۡنَ اٰمَنُوۡا وَالَّذِيۡنَ هَادُوۡا وَالصَّابِئُونَ وَالنَّصٰرٰى مَنۡ اٰمَنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ وَعَمِلَ صَالِحًـا فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ(69)  (69). મુસલમાનો, યહુદિઓ, તારાના પૂજારીઓ અને ઈસાઈઓમાંથી જે કોઈ પણ અલ્લાહ અને અંતિમ દિવસ (કયામત) પર ઈમાન લાવશે અને નેક કામ કરશે તેમના પર ન કોઈ ભય હશે ન કોઈ ગમ. તફસીર(સમજુતી):- આ આયત માટે સુરહ બકરહ ની આયત નં (62) જુઓ. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ لَقَدۡ اَخَذۡنَا مِيۡثَاقَ بَنِىۡۤ اِسۡرَآءِيۡلَ وَاَرۡسَلۡنَاۤ اِلَيۡهِمۡ رُسُلًا ؕ كُلَّمَا جَآءَهُمۡ رَسُوۡلٌ ۢ بِمَا لَا تَهۡوٰٓى اَنۡفُسُهُمۙۡ فَرِي

સુરહ અલ્ માઈદહ 67,68

 PART:-368            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          ઈસ્લામ નો પ્રચાર અને પ્રસાર        કરવો એ પયગંબરોની ફર્ઝ છે     =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 67,68 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الرَّسُوۡلُ بَلِّغۡ مَاۤ اُنۡزِلَ اِلَيۡكَ مِنۡ رَّبِّكَ‌ ؕ وَاِنۡ لَّمۡ تَفۡعَلۡ فَمَا بَلَّغۡتَ رِسٰلَـتَهٗ‌ ؕ وَاللّٰهُ يَعۡصِمُكَ مِنَ النَّاسِ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يَهۡدِى الۡقَوۡمَ الۡـكٰفِرِيۡنَ(67) (67). અય રસૂલ ! તમારા પાસે તમારા રબ તરફથી જે કંઈ (સંદેશો) ઉતારવામાં આવ્યો છે તેને પહોંચાડી દો, જો તમે આમ નહીં કરો તો તમે પોતાના રબનો સંદેશો નથી પહોંચાડ્યો અને અલ્લાહ લોકોથી તમારી રક્ષા કરશે, બેશક અલ્લાહ કાફિરોને હિદાયત નથી આપતો. તફસીર(સમજુતી):- આ હુકમથી મુરાદ આપ(ﷺ) પર જે ઉતારવામાં આવ્યું છે તેમાં વગર કમી કરે અને વગર બીક રાખે લોકો સુધી પહોંચાડવાનુ છે અને આપ(ﷺ

સુરહ અલ્ માઈદહ 65,66

 PART:-367            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          રબ તરફથી ઉતારવામાં આવેલ            કિતાબો પર ઈમાન લાવો        =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 65,66 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلَوۡ اَنَّ اَهۡلَ الۡـكِتٰبِ اٰمَنُوۡا وَاتَّقَوۡا لَـكَفَّرۡنَا عَنۡهُمۡ سَيِّاٰتِهِمۡ وَلَاَدۡخَلۡنٰهُمۡ جَنّٰتِ النَّعِيۡمِ(65) (65). અને જો આ કિતાબવાળાઓ ઈમાન લાવતા અને અલ્લાહથી ડરતા, તો અમે તેમની બધી બૂરાઈઓ મીતાવી દેતા અને તેઓને જરૂર નેઅમતોથી ભરપુર જન્નતમાં લઈ જતા. તફસીર(સમજુતી):- એટલે કે તે ઈમાન જે અલ્લાહ તઆલા ચાહે છે તેમાં સૌથી મહત્વપૂર્ણ મુહંમદ (ﷺ) ની રિસાલત પર ઈમાન લાવવું છે.જેવું કે તેમના પર નાઝિલ કરવામાં આવેલ કિતાબો તૌરાત અને ઈન્જીલમા પણ હુકમ આપવામાં આવ્યો છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلَوۡ اَنَّهُمۡ اَقَامُوا التَّوۡرٰٮةَ وَالۡاِنۡجِيۡلَ وَمَاۤ اُنۡزِلَ اِلَيۡهِمۡ مِّنۡ ر

સુરહ અલ્ માઈદહ 64

 PART:-366            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                યહુદીઓ ની બકવાસ                  =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 64 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَقَالَتِ الۡيَهُوۡدُ يَدُ اللّٰهِ مَغۡلُوۡلَةٌ‌ ؕ غُلَّتۡ اَيۡدِيۡهِمۡ وَلُعِنُوۡا بِمَا قَالُوۡا‌ ۘ بَلۡ يَدٰهُ مَبۡسُوۡطَتٰنِ ۙ يُنۡفِقُ كَيۡفَ يَشَآءُ‌ ؕ وَلَيَزِيۡدَنَّ كَثِيۡرًا مِّنۡهُمۡ مَّاۤ اُنۡزِلَ اِلَيۡكَ مِنۡ رَّبِّكَ طُغۡيَانًا وَّكُفۡرًا‌ ؕ وَاَ لۡقَيۡنَا بَيۡنَهُمُ الۡعَدَاوَةَ وَالۡبَغۡضَآءَ اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ‌ ؕ كُلَّمَاۤ اَوۡقَدُوۡا نَارًا لِّلۡحَرۡبِ اَطۡفَاَهَا اللّٰهُ‌ ۙ وَيَسۡعَوۡنَ فِى الۡاَرۡضِ فَسَادًا‌ ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الۡمُفۡسِدِيۡنَ(64) (64). અને યહૂદિઓએ કહ્યું કે અલ્લાહ (તઆલા)ના હાથ બંધાયેલા છે, તેમના જ હાથ બંધાયેલા છે, અને તેમના આ વિધાનને કારણે તેમના પર

સુરહ અલ્ માઈદહ 61,62,63

 PART:-365            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              નેક કામોનો પ્રચાર કરો                       અને         બુરાઈ કરવાથી લોકોને રોકો                =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 61,62,63 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَاِذَا جَآءُوۡكُمۡ قَالُوۡۤا اٰمَنَّا وَقَدْ دَّخَلُوۡا بِالۡكُفۡرِ وَهُمۡ قَدۡ خَرَجُوۡا بِهٖ‌ؕ وَاللّٰهُ اَعۡلَمُ بِمَا كَانُوۡا يَكۡتُمُوۡنَ‏(61) (61). અને જ્યારે તેઓ તમારા પાસે આવે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, ભલે તેઓ કુફ્ર લઈને આવ્યા હતા અને તે જ કુફ્ર સાથે ગયા પણ, અને જે કંઈ તેઓ છૂપાવી રહ્યા છે તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે. તફસીર(સમજુતી):- આ મુનાફિફોની વાત છે જે નબી(ﷺ) ની ખિદમત માં કુફ્ર લઈને આવે છે અને કુફ્ર લઈને જાય છે તેમને આપ(ﷺ) ની સોહબત અને નસીહત ની કોઈ અસર થતી નથી કારણકે તેમના દિલોમાં કુફ્ર છુપું અને ભરેલું હ

સુરહ અલ્ માઈદહ 59,60

 PART:-364            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              હસદને કારણે દુશ્મની                        અને              ફાસિકોનો અંજામ                =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 59,60 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قُلۡ يٰۤـاَهۡلَ الۡـكِتٰبِ هَلۡ تَـنۡقِمُوۡنَ مِنَّاۤ اِلَّاۤ اَنۡ اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنۡزِلَ اِلَـيۡنَا وَمَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلُ ۙ وَاَنَّ اَكۡثَرَكُمۡ فٰسِقُوۡنَ(59) (59). તમે કહી દો,“હે યહૂદિઓ અને ઈસાઈઓ! તમે અમારાથી ફક્ત એટલા માટે દુશ્મની રાખો છો કે અમે અલ્લાહ (તઆલા) પર અને જે કંઈ અમારા તરફ ઉતારવામાં આવ્યું અને જે કંઈ આના પહેલા ઉતારવામાં આવ્યું છે તેના પર ઈમાન લાવ્યા,” અને એટલા માટે પણ કે તમારામાં વધારે પડતા ફાસિક છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قُلۡ هَلۡ اُنَـبِّئُكُمۡ بِشَرٍّ مِّنۡ ذٰ لِكَ مَثُوۡبَةً عِنۡدَ اللّٰهِ‌ ؕ مَنۡ لَّعَنَهُ اللّٰهُ

સુરહ અલ્ માઈદહ 55,56,57,58

 PART:-363            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            હિદાયત અને કેટલીક નસીહતો                                            =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 55,56,57,58 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اِنَّمَا وَلِيُّكُمُ اللّٰهُ وَرَسُوۡلُهٗ وَالَّذِيۡنَ اٰمَنُوا الَّذِيۡنَ يُقِيۡمُوۡنَ الصَّلٰوةَ وَيُؤۡتُوۡنَ الزَّكٰوةَ وَهُمۡ رَاكِعُوۡنَ‏(55) (55). (મુસલમાનો!) તમારો દોસ્ત અલ્લાહ પોતે છે અને તેનો રસૂલ છે અને ઈમાનવાળાઓ છે જેઓ નમાઝોને કાયમ કરે છે અને ઝકાત આપે છે અને તેઓ રુકૂઅ (એખલાસની સાથે ધ્યાનમગ્ન રહીને) કરવાવાળા છે. તફસીર(સમજુતી):- જ્યારે યહૂદિઓ અને ઈસાઈઓની દોસ્તીથી મનાઈ કરવામાં આવી તો હવે તેનો જવાબ આપવામાં આવી રહ્યો છે કે પછી તેઓ દોસ્તી કોની સાથે કરશે? કહ્યું કે ઈમાનવાળાઓનો પ્રથમ દોસ્ત અલ્લાહ પોતે છે અને તેના રસૂલ છે અને પછી તેમના પેરોકાર ઈમાનવાળાઓ છે આગ

સુરહ અલ્ માઈદહ 53,54

 PART:-362             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              ઈસ્લામથી  ફરી જશો તો             અલ્લાહ બીજી કૌમ લાવશે                                   =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 53,54 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَيَقُوۡلُ الَّذِيۡنَ اٰمَنُوۡۤا اَهٰٓؤُلَاۤءِ الَّذِيۡنَ اَقۡسَمُوۡا بِاللّٰهِ جَهۡدَ اَيۡمَانِهِمۡ‌ۙ اِنَّهُمۡ لَمَعَكُمۡ‌ ؕ حَبِطَتۡ اَعۡمَالُهُمۡ فَاَصۡبَحُوۡا خٰسِرِيۡنَ‏(53) (53). અને ઈમાનવાળાઓ કહેશે કે શું આ તે લોકો છે જે મોટા યકીનથી અલ્લાહની કસમ ખાઈ-ખાઈને કહે છે કે અમે તમારા સાથે છીએ, તેમના કર્મો બરબાદ થઈ ગયા અને તેઓ નિષ્ફળ થઈ ગયા. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا مَنۡ يَّرۡتَدَّ مِنۡكُمۡ عَنۡ دِيۡـنِهٖ فَسَوۡفَ يَاۡتِى اللّٰهُ بِقَوۡمٍ يُّحِبُّهُمۡ وَيُحِبُّوۡنَهٗۤ ۙ اَذِلَّةٍ عَلَى الۡمُؤۡمِنِيۡنَ اَعِزَّةٍ عَلَى ال

સુરહ અલ્ માઈદહ 51,52

 PART:-361             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           અલ્લાહના દુશ્મનો સાથે દોસ્તી              ઈમાનની કમજોરી છે    =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 51,52 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوا الۡيَهُوۡدَ وَالنَّصٰرٰۤى اَوۡلِيَآءَ ‌ؔۘ بَعۡضُهُمۡ اَوۡلِيَآءُ بَعۡضٍ‌ؕ وَمَنۡ يَّتَوَلَّهُمۡ مِّنۡكُمۡ فَاِنَّهٗ مِنۡهُمۡ‌ؕ اِنَّ اللّٰهَ لَا يَهۡدِى الۡقَوۡمَ الظّٰلِمِيۡنَ(51)  (51). અય ઈમાનવાળાઓ! તમે યહૂદિઓ અને ઈસાઈઓને દોસ્ત ન બનાવો, તેઓ તો પરસ્પર એકબીજાના દોસ્ત છે, તમારામાંથી જે કોઈ પણ તેમના સાથે દોસ્તી કરે તો તે પણ તેમનામાંથી છે, જાલિમોને અલ્લાહ (તઆલા) કદી પણ હિદાયત આપતો નથી. તફસીર(સમજુતી):- આમાં યહુદ અને ઈસાઈ સાથે રિશ્તો કાયમ કરવાની મનાઈ ફરમાઈ છે જે ઈસ્લામ અને મુસલમાનો ના દુશ્મન છે, તેઓની સાથે દોસ્તી કરનાર પણ તેમ

સુરહ અલ્ માઈદહ 49,50

 PART:-360            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            કુરઆનના પ્રમાણે જ ફેંસલા              કરવામાં આવશે                  =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 49,50 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَاَنِ احۡكُمۡ بَيۡنَهُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعۡ اَهۡوَآءَهُمۡ وَاحۡذَرۡهُمۡ اَنۡ يَّفۡتِنُوۡكَ عَنۡۢ بَعۡضِ مَاۤ اَنۡزَلَ اللّٰهُ اِلَيۡكَ‌ؕ فَاِنۡ تَوَلَّوۡا فَاعۡلَمۡ اَنَّمَا يُرِيۡدُ اللّٰهُ اَنۡ يُّصِيۡبَهُمۡ بِبَـعۡضِ ذُنُوۡبِهِمۡ‌ؕ وَاِنَّ كَثِيۡرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوۡنَ‏(49) (49). અને તમે તેમના ઝઘડામાં અલ્લાહની ઉતારેલી વહીના અનુસાર ફેંસલો કરો, તેમની ઈચ્છાઓનું અનુસરણ કરતા નહિ, અને તેમનાથી હોંશિયાર રહેજો કે તેઓ તમને અલ્લાહના ઉતારેલા કોઈ હુકમથી અહીં-તહીં ના કરી દે, જો તેઓ મોઢું ફેરવી લે તો યકીન કરો કે અલ્લાહનો આ જ ઈરાદો છે કે તેમને તેમના

સુરહ અલ્ માઈદહ 47,48

 PART:-359            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                ઈન્જીલ અને કુરઆન                       =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 47,48 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلۡيَحۡكُمۡ اَهۡلُ الۡاِنۡجِيۡلِ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ فِيۡهِ‌ؕ وَمَنۡ لَّمۡ يَحۡكُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الۡفٰسِقُوۡنَ‏(47) (47). અને ઈન્જીલવાળાઓને પણ જોઈએ કે અલ્લાહ(તઆલા)એ જે કંઈ ઈન્જીલમાં ઉતાર્યું છે તેના મુજબ ફેંસલો કરે, અને જેઓ અલ્લાહ (તઆલા)ના ઉતારેલ કાનૂન મુજબ ફેંસલો ન કરે તેઓ ફાસિક છે. તફસીર(સમજુતી):- ઈન્જીલને માનવાવાળાને આ હુકમ તે સમય સુધી હતો જ્યાં સુધી હજરત ઈસાની નબૂવતનો સમય હતો, નબી(ﷺ) ના આવી ગયા પછી હજરત ઈસાની નબૂવતનો સમય પણ પૂરો થઈ ગયો અને ઈન્જીલના હુકમોનુ પાલન પણ ખતમ થઈ ગયું, હવે ઈમાનવાળો તેને સમજવામાં આવશે જે મુહંમદ (ﷺ) ની રિસાલત પર ઈમાન લાવશે અને કુરઆ

સુરહ અલ્ માઈદહ 45,46

PART:-358             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                   કિસાસનો હુકમ                 ======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 45,46 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَكَتَبۡنَا عَلَيۡهِمۡ فِيۡهَاۤ اَنَّ النَّفۡسَ بِالنَّفۡسِۙ وَالۡعَيۡنَ بِالۡعَيۡنِ وَالۡاَنۡفَ بِالۡاَنۡفِ وَالۡاُذُنَ بِالۡاُذُنِ وَالسِّنَّ بِالسِّنِّۙ وَالۡجُرُوۡحَ قِصَاصٌ‌ؕ فَمَنۡ تَصَدَّقَ بِهٖ فَهُوَ كَفَّارَةٌ لَّهٗ ‌ؕ وَمَنۡ لَّمۡ يَحۡكُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوۡنَ(45) (45). અને અમે (તૌરાતમા) યહુદીઓના હકમાં એ વાત નક્કી કરી દીધી છે કે જીવના બદલે જીવ અને આંખના બદલે આંખ, અને નાકના બદલે નાક, અને કાનના બદલે કાન તથા દાંતના બદલે દાંત અને ખાસ જખમોનો પણ બદલો છે, પછી જે વ્યક્તિ તેને માફ કરી દે તો તે તેના માટે પ્રાયશ્ચિત છે અને જે લોકો અલ્લાહના હુકમો મુજબ ફેંસલો ન કરે,