Posts

Showing posts from February 15, 2021

સુરહ અલ્ અઅ્-રાફ 96,97,98,99

 PART:-494 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ ઈમાનની સાથે બરકત અને કુફ્રની સાથે પકડ           ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 96,97,98,99 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَلَوۡ اَنَّ اَهۡلَ الۡقُرٰٓى اٰمَنُوۡا وَاتَّقَوۡا لَـفَتَحۡنَا عَلَيۡهِمۡ بَرَكٰتٍ مِّنَ السَّمَآءِ وَالۡاَرۡضِ وَلٰـكِنۡ كَذَّبُوۡا فَاَخَذۡنٰهُمۡ بِمَا كَانُوۡا يَكۡسِبُوۡنَ‏(96) اَفَاَمِنَ اَهۡلُ الۡـقُرٰٓى اَنۡ يَّاۡتِيَهُمۡ بَاۡسُنَا بَيَاتًا وَّهُمۡ نَآئِمُوۡنَؕ‏(97) اَوَاَمِنَ اَهۡلُ الۡقُرٰٓى اَنۡ يَّاۡتِيَهُمۡ بَاۡسُنَا ضُحًى وَّهُمۡ يَلۡعَبُوۡنَ(98) اَفَاَمِنُوۡا مَكۡرَ اللّٰهِ‌ ۚ فَلَا يَاۡمَنُ مَكۡرَ اللّٰهِ اِلَّا الۡقَوۡمُ الۡخٰسِرُوۡنَ(99) (96). અને જો તે વસ્તીઓમાં રહેનારા લોકો ઈમાન લાવતા અને પરહેઝગારીનું વલણ અપનાવતા તો અમે આકાશ અને ધરતીની બરકતો (સમૃદ્ધિ)ના દરવાજા તેમના ઉપર

સુરહ અલ્ અઅ્-રાફ 93,94,95

 PART:-493 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ બદનસીબ વસ્તીઓને પહેલાં આજમાઈશ પછી અઝાબ          ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 93,94,95 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= فَتَوَلّٰى عَنۡهُمۡ وَقَالَ يٰقَوۡمِ لَقَدۡ اَبۡلَغۡتُكُمۡ رِسٰلٰتِ رَبِّىۡ وَنَصَحۡتُ لَـكُمۡ‌ۚ فَكَيۡفَ اٰسٰی عَلٰى قَوۡمٍ كٰفِرِيۡنَ(93) (93). તે સમયે શુઐબ તેમનાથી મોઢું ફેરવી ચાલ્યા ગયા અને કહેવા લાગ્યા કે, “હે મારી કોમના લોકો! મેં પોતાના રબનો સંદેશો તમને પહોંચાડી દીધો અને મેં તમારી શુભ ચિંતા કરી, પછી હું તે કાફિરો પર શા માટે દુ:ખી થાઉં?" તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• અઝાબ અને તબાહી પછી શુઐબ ત્યાં થી જતાં રહ્યાં અને જઝબાત માં આવીને કહ્યું કે જ્યારે મેં તેમને હકની તબલીગ અદા કરી દીધી અને મારા રબનો સંદેશો પહોંચાડી દીધો તો હવે હું આવા લોકો માટે અફસોસ કરું તો કેમ કરું? જે આના પછી પણ