Posts

Showing posts from December 8, 2020

સુરહ અલ્ અન્-આમ 89,90

 PART:-423            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~             દુનિયાવાળાઓને શિખામણ                                       =======================                       પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-89,90 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ اُولٰٓئِكَ الَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡـكِتٰبَ وَالۡحُكۡمَ وَالنُّبُوَّةَ‌ ؕ فَاِنۡ يَّكۡفُرۡ بِهَا هٰٓؤُلَۤاءِ فَقَدۡ وَكَّلۡنَا بِهَا قَوۡمًا لَّيۡسُوۡا بِهَا بِكٰفِرِيۡنَ(89) (89). તેઓને અમે કિતાબ અને હિકમત અને નબૂવત પ્રદાન કર્યા, અને જો આ લોકો તેને ન માનતા, તો અમે એવા લોકો તૈયાર કરી રાખ્યા છે જેઓ તેનો ઈન્કાર નહિ કરે. તફસીર(સમજુતી):- તેનાથી આશય રસૂલુલ્લાહ (ﷺ)ના વિરોધી, મૂર્તિપૂજક અને અધર્મ છે. તેનાથી આશય મક્કાથી નીકળી મદીનામાં રહેનારા અને મદીનાના રહેવાસી મુસલમાન અને કયામત સુધી આવનારા ઈમાનવાળા છે. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ اُولٰٓئِكَ الَّذِيۡنَ هَدَى اللّٰهُ‌ فَبِهُدٰٮهُمُ اقۡ