Posts

Showing posts from April 9, 2020

સુરહ આલે ઈમરાન 79,80

PART:-190          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-79,80                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَا كَانَ لِبَشَرٍ اَنۡ يُّؤۡتِيَهُ اللّٰهُ الۡكِتٰبَ وَالۡحُكۡمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُوۡلَ لِلنَّاسِ كُوۡنُوۡا عِبَادًا لِّىۡ مِنۡ دُوۡنِ اللّٰهِ وَلٰـكِنۡ كُوۡنُوۡا رَبَّانِيّٖنَ بِمَا كُنۡتُمۡ تُعَلِّمُوۡنَ الۡكِتٰبَ وَبِمَا كُنۡتُمۡ تَدۡرُسُوۡنَۙ‏(79) 79).કોઈ એવો મનુષ્ય જેને અલ્લાહ (તઆલા) કિતાબ, હિકમત અને નબૂવત પ્રદાન કરે, તે જાઈઝ નથી કે પછી પણ લોકોને કહે કે અલ્લાહ (તઆલા)ને છોડીને મારા બંદા બની જાવ. પરંતુ એ તો કહેશે કે તમે બધા રબ ના બની જાઓ,' તમને કિતાબ શિખવવા અને તમને પઢાવવાને કારણે. તફસીર(સમજુતી):-  આ ઈસાઈયોના વિષે કેહવામાં આવી રહ્યું છે કે તેઓએ હજરત ઈસાને માઅબૂદ બનાવી દીધા છે ભલેને તે એક મનુષ્ય હતા, જેમને કિતાબ, હિકમત અને નબૂવતથી નવાજવામાં આવ્યા હતા. અને કોઈ વ્યક્તિ એવો દાવો નથી કરી શકતુ કે અલ્લાહને છોડી મારા પુજારી અથવા ભક્ત

સુરહ આલે ઈમરાન 77,78

PART:-189          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-77,78                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَشۡتَرُوۡنَ بِعَهۡدِ اللّٰهِ وَاَيۡمَانِهِمۡ ثَمَنًا قَلِيۡلًا اُولٰٓئِكَ لَا خَلَاقَ لَهُمۡ فِى الۡاٰخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللّٰهُ وَلَا يَنۡظُرُ اِلَيۡهِمۡ يَوۡمَ الۡقِيٰمَةِ وَلَا يُزَكِّيۡهِمۡ ۖ وَلَهُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(77) 77).બેશક જે અલ્લાહ (તઆલા)ના વચનો અને પોતાની કસમોને થોડી કિંમતમાં વેચી નાખે છે, તેમના માટે આખિરતમાં કોઈ હિસ્સો નથી, અલ્લાહ (તઆલા) ન તો તેમનાથી વાતચીત કરશે, ન કયામતના દિવસે તેમના તરફ જોશે, ન તેમને પવિત્ર કરશે અને તેમના માટે ઘણો મોટો અઝાબ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنَّ مِنۡهُمۡ لَـفَرِيۡقًا يَّلۡوٗنَ اَلۡسِنَتَهُمۡ بِالۡكِتٰبِ لِتَحۡسَبُوۡهُ مِنَ الۡكِتٰبِ‌ وَمَا هُوَ مِنَ الۡكِتٰبِۚ وَيَقُوۡلُوۡنَ هُوَ مِنۡ عِنۡدِ اللّٰهِ وَمَا هُوَ مِنۡ عِنۡدِ اللّٰهِ‌ۚ وَيَقُوۡلُوۡنَ عَلَى اللّٰهِ الۡكَذِبَ وَ هُمۡ