Posts

Showing posts from April 9, 2020

સુરહ આલે ઈમરાન 79,80

PART:-190          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-79,80                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَا كَانَ لِبَشَرٍ اَنۡ يُّؤۡتِيَهُ اللّٰهُ الۡكِتٰبَ وَالۡحُكۡمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُوۡلَ لِلنَّاسِ كُوۡنُوۡا عِبَادًا لِّىۡ مِنۡ دُوۡنِ اللّٰهِ وَلٰـكِنۡ كُوۡنُوۡا رَبَّانِيّٖنَ بِمَا كُنۡتُمۡ تُعَلِّمُوۡنَ الۡكِتٰبَ وَبِمَا كُنۡتُمۡ تَدۡرُسُوۡنَۙ‏(79) 79).કોઈ એવો મનુષ્ય જેને અલ્લાહ (તઆલા) કિતાબ, હિકમત અને નબૂવત પ્રદાન કરે, તે જાઈઝ નથી કે પછી પણ લોકોને કહે કે અલ્લાહ (તઆલા)ને છોડીને મારા બંદા બની જાવ. પરંતુ એ તો કહેશે કે તમે બધા રબ ના બની જાઓ,' તમને કિતાબ શિખવવા અને તમને પઢાવવાને કારણે. તફસીર(સમજુતી):-  આ ઈસાઈયોના વિષે કેહવામાં આવી રહ્યું છે કે તેઓએ હજરત ઈસાને માઅબૂદ બનાવી દીધા છે ભલેને તે એક મનુષ્ય હતા, જેમને કિતાબ, ...

સુરહ આલે ઈમરાન 77,78

PART:-189          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-77,78                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَشۡتَرُوۡنَ بِعَهۡدِ اللّٰهِ وَاَيۡمَانِهِمۡ ثَمَنًا قَلِيۡلًا اُولٰٓئِكَ لَا خَلَاقَ لَهُمۡ فِى الۡاٰخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللّٰهُ وَلَا يَنۡظُرُ اِلَيۡهِمۡ يَوۡمَ الۡقِيٰمَةِ وَلَا يُزَكِّيۡهِمۡ ۖ وَلَهُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(77) 77).બેશક જે અલ્લાહ (તઆલા)ના વચનો અને પોતાની કસમોને થોડી કિંમતમાં વેચી નાખે છે, તેમના માટે આખિરતમાં કોઈ હિસ્સો નથી, અલ્લાહ (તઆલા) ન તો તેમનાથી વાતચીત કરશે, ન કયામતના દિવસે તેમના તરફ જોશે, ન તેમને પવિત્ર કરશે અને તેમના માટે ઘણો મોટો અઝાબ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنَّ مِنۡهُمۡ لَـفَرِيۡقًا يَّلۡوٗنَ اَلۡسِنَتَهُمۡ بِالۡكِتٰبِ لِتَحۡسَبُوۡهُ مِنَ الۡكِتٰبِ‌ وَمَا هُوَ مِنَ الۡكِتٰبِۚ وَيَقُ...