Posts

Showing posts from February, 2021

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

  0 السَّحَرَةُ فِرۡعَوۡنَ قَالُوۡۤا اِنَّ لَـنَا لَاَجۡرًا اِنۡ كُنَّا نَحۡنُ الۡغٰلِبِيۡنَ(113) قَالَ نَـعَمۡ وَاِنَّكُمۡ لَمِنَ الۡمُقَرَّبِيۡنَ(114) (113). અને જાદુગર ફિરઔની પાસે આવી ગયા અને કહ્યું કે, “જો અમે જીતી ગયા તો શું અમારા માટે કોઈ ઈનામ છે?'' (114). (ફિરઓને) કહ્યું કે, “હા, અને તમે બધા નજદીકના લોકોમાંથી થઈ જશો." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• જાદુગર જો કે દુનિયા પ્રાપ્ત કરવાની તમન્ના રાખતા હતા એટલા માટે તેઓએ જાદુની તાલીમ લીધી હતી, એટલા માટે સારો મોકો હતો કે રાજાને અમારી જરૂર પડી તો શા માટે મોકાનો ફાયદો ઉઠાવવામાં ન આવે ? એટલા માટે તેમણે કામયાબ થયા પછીના બદલાની માંગણી કરી જેના ઉપર ફિરઔને કહ્યું કે, “ફક્ત ધન જ નહીં મળે બલ્કે અમારા નિકટવર્તી લોકોમાં સામેલ થઈ જશો.” ======================= قَالُوۡا يٰمُوۡسٰٓى اِمَّاۤ اَنۡ تُلۡقِىَ وَاِمَّاۤ اَنۡ نَّكُوۡنَ نَحۡنُ الۡمُلۡقِيۡنَ(115) قَالَ اَلۡقُوۡا‌ ۚ فَلَمَّاۤ اَلۡقَوۡا سَحَرُوۡۤا اَعۡيُنَ النَّاسِ وَاسۡتَرۡهَبُوۡهُمۡ وَجَآءُوۡ بِسِحۡرٍ عَظِيۡمٍ‏(116) (115). (જાદુગરોએ) કહ્યું કે, “અય મૂસા! ચાહે તમે નાખો અ

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

 PART:-497 ~~~~~~~~         •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ મુસા(અ.સ.) ધ્વારા થયેલ ચમત્કારોને ફિરઔનના સરદારોએ જાદુ ઠેરવ્યું        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 107,108,109,110,       111,112 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= فَاَلۡقٰى عَصَاهُ فَاِذَا هِىَ ثُعۡبَانٌ مُّبِيۡنٌ‌(107) وَّنَزَعَ يَدَهٗ فَاِذَا هِىَ بَيۡضَآءُ لِلنّٰظِرِيۡنَ(108) (107). પછી પોતાની લાઠી નાખી દીધી તો અચાનક તે એક જીવતો જાગતો અજગર બની ગઈ. (108). અને પોતાનો હાથ બહાર કાઢ્યો તો તે અચાનક બધા જોનારાઓની સામે ઘણો જ ચળકતો થઈ ગયો. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• એટલે કે અલ્લાહે મુસા અ.સ. ને જે બે મુઅઝિજે (ચમત્કારો) આપેલા તે તેમણે હાજીર કર્યા પોતાની સચ્ચાઈ માટે. ======================= قَالَ الۡمَلَاُ مِنۡ قَوۡمِ فِرۡعَوۡنَ اِنَّ هٰذَا لَسٰحِرٌ عَلِيۡمٌ(109) يُّرِيۡدُ اَنۡ يُّخۡرِجَكُمۡ مِّنۡ اَرۡضِكُمۡ‌

સુરહ અલ્ અઅ્-રાફ 103,104,105,106

PART:-496 ~~~~~~~~      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય         ~~~~~~~~~~~~~~ હઝરત મૂસા અ.સ. અને ફિરઔન નો કિસ્સો        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•    [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 103,104,105,106 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= ثُمَّ بَعَثۡنَا مِنۡۢ بَعۡدِهِمۡ مُّوۡسٰى بِاٰيٰتِنَاۤ اِلٰى فِرۡعَوۡنَ وَمَلَا۟ئِهٖ فَظَلَمُوۡا بِهَا‌ ۚ فَانْظُرۡ كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُفۡسِدِيۡنَ(103) (103). ત્યારબાદ અમે (રસૂલ) મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરઔન અને તેના સરદારો પાસે મોકલ્યા તો તેઓએ તેમનો હક પૂરો ન કર્યો, પછી જુઓ કે ફસાદીઓનો અંજામ કેવો રહ્યો. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• અહીંથી મૂસા(અ.સ.) નું વર્ણન શરૂ થાય છે જે પહેલા વર્ણન કરેલા નબીઓ પછી આવ્યા, જે ઘણા સન્માનિત પયગંબર હતા, જેમને મિસરના ફિરઔન અને તેની જનતા પાસે નિશાનીઓ અને ચમત્કાર આપીને મોકલવામાં આવ્યા. ======================= وَ قَالَ مُوۡسٰى يٰفِرۡعَوۡنُ اِنِّىۡ رَسُوۡلٌ مِّنۡ

સુરહ અલ્ અઅ્-રાફ 100,101,102

 PART:-495 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                દિલો પર મહોર        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 100,101,102 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اَوَلَمۡ يَهۡدِ لِلَّذِيۡنَ يَرِثُوۡنَ الۡاَرۡضَ مِنۡۢ بَعۡدِ اَهۡلِهَاۤ اَنۡ لَّوۡ نَشَآءُ اَصَبۡنٰهُمۡ بِذُنُوۡبِهِمۡ‌ ۚ وَنَطۡبَعُ عَلٰى قُلُوۡبِهِمۡ فَهُمۡ لَا يَسۡمَعُوۡنَ(100) (100). તો શું જે લોકો ધરતીમાં તેના રહેનારાઓના વિનાશ પછી વારસ બન્યા છે, તેમને જ્ઞાન ન થયું કે જો અમે ઈચ્છીએ તો તેમના ગુનાહોના કારણે તેમને મુસીબતમાં નાખી દઈએ અને તેમના દિલો પર મહોર મારી દઈએ પછી તેઓ સાંભળી ન શકે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• એટલે કે ગુનાહોના પરિણામે ફક્ત અઝાબ નથી આવતો પરંતુ દિલો ઉપર તાળા પણ લાગી જાય છે પછી મોટા મોટા અઝાબો પણ તેમને ગફલતની ઊંઘમાંથી જગાડી શકતા નથી. અહીં પણ અલ્લાહ ફરમાવે છે કે જેવી રીતે ગુઝ

સુરહ અલ્ અઅ્-રાફ 96,97,98,99

 PART:-494 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ ઈમાનની સાથે બરકત અને કુફ્રની સાથે પકડ           ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 96,97,98,99 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَلَوۡ اَنَّ اَهۡلَ الۡقُرٰٓى اٰمَنُوۡا وَاتَّقَوۡا لَـفَتَحۡنَا عَلَيۡهِمۡ بَرَكٰتٍ مِّنَ السَّمَآءِ وَالۡاَرۡضِ وَلٰـكِنۡ كَذَّبُوۡا فَاَخَذۡنٰهُمۡ بِمَا كَانُوۡا يَكۡسِبُوۡنَ‏(96) اَفَاَمِنَ اَهۡلُ الۡـقُرٰٓى اَنۡ يَّاۡتِيَهُمۡ بَاۡسُنَا بَيَاتًا وَّهُمۡ نَآئِمُوۡنَؕ‏(97) اَوَاَمِنَ اَهۡلُ الۡقُرٰٓى اَنۡ يَّاۡتِيَهُمۡ بَاۡسُنَا ضُحًى وَّهُمۡ يَلۡعَبُوۡنَ(98) اَفَاَمِنُوۡا مَكۡرَ اللّٰهِ‌ ۚ فَلَا يَاۡمَنُ مَكۡرَ اللّٰهِ اِلَّا الۡقَوۡمُ الۡخٰسِرُوۡنَ(99) (96). અને જો તે વસ્તીઓમાં રહેનારા લોકો ઈમાન લાવતા અને પરહેઝગારીનું વલણ અપનાવતા તો અમે આકાશ અને ધરતીની બરકતો (સમૃદ્ધિ)ના દરવાજા તેમના ઉપર

સુરહ અલ્ અઅ્-રાફ 93,94,95

 PART:-493 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ બદનસીબ વસ્તીઓને પહેલાં આજમાઈશ પછી અઝાબ          ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 93,94,95 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= فَتَوَلّٰى عَنۡهُمۡ وَقَالَ يٰقَوۡمِ لَقَدۡ اَبۡلَغۡتُكُمۡ رِسٰلٰتِ رَبِّىۡ وَنَصَحۡتُ لَـكُمۡ‌ۚ فَكَيۡفَ اٰسٰی عَلٰى قَوۡمٍ كٰفِرِيۡنَ(93) (93). તે સમયે શુઐબ તેમનાથી મોઢું ફેરવી ચાલ્યા ગયા અને કહેવા લાગ્યા કે, “હે મારી કોમના લોકો! મેં પોતાના રબનો સંદેશો તમને પહોંચાડી દીધો અને મેં તમારી શુભ ચિંતા કરી, પછી હું તે કાફિરો પર શા માટે દુ:ખી થાઉં?" તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• અઝાબ અને તબાહી પછી શુઐબ ત્યાં થી જતાં રહ્યાં અને જઝબાત માં આવીને કહ્યું કે જ્યારે મેં તેમને હકની તબલીગ અદા કરી દીધી અને મારા રબનો સંદેશો પહોંચાડી દીધો તો હવે હું આવા લોકો માટે અફસોસ કરું તો કેમ કરું? જે આના પછી પણ

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92

 PART:-492 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ નુકશાન માં પડવું એ બદબખ્ત કોમના હિસ્સા માં જ છે              ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]     (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 90,91,92 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَقَالَ الۡمَلَاُ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡ قَوۡمِهٖ لَئِنِ اتَّبَعۡتُمۡ شُعَيۡبًا اِنَّكُمۡ اِذًا لَّخٰسِرُوۡنَ(90) (90). અને તેમની કોમના કાફિર સરદારોએ કહ્યું કે, “જો તમે શુઐબનું અનુસરણ કર્યું તો બેશક તમે નુકસાન ઉઠાવનારા થઈ જશો." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• પોતાના બાપ-દાદાઓના ધર્મને છોડવો અને તોલમાપમાં ઓછું ન કરવું તેમના નજદીક નુકસાનવાળી વાત હતી, સચ્ચાઈ એ હતી કે તેમાં જ તેમનો ફાયદો હતો, પરંતુ દુનિયાવાળાઓની નજરમાં તાત્કાલિક મળેલ નફો જ ફાયદો હોય છે, જે તોલમાપમાં ડંંડી મારીને મળતો હતો, તેઓ ઈમાનવાળાઓને ભવિષ્યમા, અંત માં મળતો આખિરતના ફાયદા માટે તેને કેવી રીતે છોડતાં? =====

સુરહ અલ્ અઅ્-રાફ 88,89

 PART:-491 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~  શુઐબ અ.સ. ની કોમના સરદારોનુ ધમંડ અને સરકશી                     ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ     [ આયત નં.:- 88,89 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ الۡمَلَاُ الَّذِيۡنَ اسۡتَكۡبَرُوۡا مِنۡ قَوۡمِهٖ لَـنُخۡرِجَنَّكَ يٰشُعَيۡبُ وَالَّذِيۡنَ اٰمَنُوۡا مَعَكَ مِنۡ قَرۡيَتِنَاۤ اَوۡ لَـتَعُوۡدُنَّ فِىۡ مِلَّتِنَا‌ ؕ قَالَ اَوَلَوۡ كُنَّا كٰرِهِيْنَ(88) (88). તેમની કોમના ઘમંડી સરદારોએ કહ્યું, “હે શુએબ! અમે તમને અને જે તમારા સાથે ઈમાન લાવ્યા છે તેમને જરૂર પોતાની વસ્તીમાંથી કાઢી મૂકીશું, નહિ તો તમે પાછા અમારા ધર્મમાં આવી જાઓ.” તેમણે કહ્યું, "જયારે કે અમે તેનાથી બેઝાર (વિમૂખ) હોય." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• તેમની કોમના સરદારો ધમંડ અને સરકશી તો જુઓ કે તૌહીદ અને ઈમાનનો રદ તો કર્યું પરંતુ તેનાથી પણ વધીને તેઓએ શુઐ

સુરહ અલ્ અઅ્-રાફ 86,87

 PART:-490 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~    શુઐબ અ.સ. ની નસીહત અને ચેતવણી                          ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 86,87 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَلَا تَقۡعُدُوۡا بِكُلِّ صِرَاطٍ تُوۡعِدُوۡنَ وَتَصُدُّوۡنَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ مَنۡ اٰمَنَ بِهٖ وَتَبۡغُوۡنَهَا عِوَجًا‌ ۚ وَاذۡكُرُوۡۤا اِذۡ كُنۡتُمۡ قَلِيۡلًا فَكَثَّرَكُمۡ‌ ۖوَانْظُرُوۡا كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُفۡسِدِيۡنَ(86) (86). અને તમે દરેક રસ્તા ઉપર તેમને ધમકી આપવા અને અલ્લાહના માર્ગથી રોકવા માટે ન બેસો જેઓ અલ્લાહ પર ઈમાન લાવ્યા અને ન તેમાં ભૂલો શોધો, અને યાદ કરો જ્યારે તમે થોડા હતા તો અલ્લાહે તમને વધારે કરી દીધા, પછી જુઓ કે ફસાદીઓનો અંજામ કેવો રહ્યો. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ એવા લોકોની વાત છે કે જેઓ ઈમાનવાળાઓને અલ્લાહના રસ્તાથી એટલે કે નેક રાહ પર ચાલવાથી

સુરહ અલ્ અઅ્-રાફ 85

 PART:-489 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                    મદયન        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 85 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَاِلٰى مَدۡيَنَ اَخَاهُمۡ شُعَيۡبًا‌ ؕ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ‌ ؕ قَدۡ جَآءَتۡكُمۡ بَيِّنَةٌ مِّنۡ رَّبِّكُمۡ‌ فَاَوۡفُوا الۡكَيۡلَ وَالۡمِيۡزَانَ وَلَا تَبۡخَسُوا النَّاسَ اَشۡيَآءَهُمۡ وَلَا تُفۡسِدُوۡا فِى الۡاَرۡضِ بَعۡدَ اِصۡلَاحِهَا‌ ؕ ذٰ لِكُمۡ خَيۡرٌ لَّـكُمۡ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ‌(85) (85). અને (અમે) મદયન તરફ તેમના ભાઈ શુઐબને (મોકલ્યા) તેમણે કહ્યું કે, “હે મારી કોમના લોકો ! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, તમારા રબ તરફથી તમારા તરફ સ્પષ્ટ નિશાની આવી ચૂકી છે, બસ તમે તોલમાપ પૂરેપૂરું કરો અને લોકોને તેમની વસ્તુઓ ઓછી કરીને ન આપો અને સમગ

સુરહ અલ્ અઅ્-રાફ 82,83,84

 PART:-488 ~~~~~~~~           •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     નાફરમાની, સખત‌ અને મોટો અઝાબ        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•      [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 82,83,84 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَمَا كَانَ جَوَابَ قَوۡمِهٖۤ اِلَّاۤ اَنۡ قَالُـوۡۤا اَخۡرِجُوۡهُمۡ مِّنۡ قَرۡيَتِكُمۡ‌ ۚ اِنَّهُمۡ اُنَاسٌ يَّتَطَهَّرُوۡنَ(82) (82). અને તેમની કોમનો જવાબ એ કહેવા સિવાય(બીજો) ન હતો કે પરસ્પર કહેવા લાગ્યા કે, “આ લોકોને પોતાની વસ્તીમાંથી કાઢી મૂકો, આ લોકો ઘણા સાફ સૂથરા બને છે.” તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• હઝરત લૂત (અ.સ.) ની દાવત અને તબલીગ તેમને ચુભવા લાગી એટલે લૂત(અ.સ.) ને "વસ્તીમાથી કાઢી મુકો" ની બાંગો પુકારવા લાગ્યા. ======================= فَاَنۡجَيۡنٰهُ وَاَهۡلَهٗۤ اِلَّا امۡرَاَتَهٗ ‌ۖ كَانَتۡ مِنَ الۡغٰبِرِيۡنَ(83) (83). તો અમે તેને (લૂત) અને તેના ઘરવાળાઓને બચાવી લીધા સિવાય તેની પ

સુરહ અલ્ અઅ્-રાફ 79,80,81

 PART:-487 ~~~~~~~~           •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                    કોમે લૂત        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•        [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 79,80,81 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= فَتَوَلّٰى عَنۡهُمۡ وَقَالَ يٰقَوۡمِ لَقَدۡ اَبۡلَغۡتُكُمۡ رِسَالَةَ رَبِّىۡ وَنَصَحۡتُ لَـكُمۡ وَلٰـكِنۡ لَّا تُحِبُّوۡنَ النّٰصِحِيۡنَ(79) (79). એ સમયે (સાલેહ) તેમનાથી મોઢું ફેરવી ચાલી નીકળ્યા, અને કહ્યું કે, “હે મારી કોમના લોકો! મેં તમને પોતાના રબનો હુકમ પહોંચાડી દીધો અને તમારો હિતેચ્છુ રહ્યો, પરંતુ તમે હિતેચ્છુઓથી મોહબ્બત કરતા નથી.” તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ તેમની કોમનું હલાકત થતાં પહેલાં નું કહેવું છે કે પછી હલાકત થયા પછી કહેવાય છે, જેવી રીતે કે જંગ એ બદ્ર ખતમ થયા પછી રસુલુલ્લાહ (ﷺ) એ મુશરિકોની લાશોને ખિતાબ કરેલો.  ======================= وَلُوۡطًا اِذۡ قَالَ لِقَوۡمِهٖۤ اَتَاۡتُوۡنَ الۡفَا

સુરહ અલ્ અઅ્-રાફ 75,76,77,78

 PART:-486 ~~~~~~~~         •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       કોમે સમૂદ અને તેમનું ધમંડ        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•    [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 75,76,77,78 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ الۡمَلَاُ الَّذِيۡنَ اسۡتَكۡبَرُوۡا مِنۡ قَوۡمِهٖ لِلَّذِيۡنَ اسۡتُضۡعِفُوۡا لِمَنۡ اٰمَنَ مِنۡهُمۡ اَتَعۡلَمُوۡنَ اَنَّ صٰلِحًا مُّرۡسَلٌ مِّنۡ رَّبِّهٖ‌ؕ قَالُـوۡۤا اِنَّا بِمَاۤ اُرۡسِلَ بِهٖ مُؤۡمِنُوۡنَ(75) (75). તેમની કોમના ઘમંડી સરદારોએ પોતાના કમજોરીથી જેઓ ઈમાન લાવ્યા હતા કહ્યું કે, “શું તમને યકીન છે કે સાલેહ પોતાના રબના મોકલેલા છે ?" તેઓએ કહ્યું, “અમે તેમના ઉપર ઈમાન રાખીએ છીએ જેના સાથે તેમને મોકલવામાં આવ્યા છે.” ======================= قَالَ الَّذِيۡنَ اسۡتَكۡبَرُوۡۤا اِنَّا بِالَّذِىۡۤ اٰمَنۡتُمۡ بِهٖ كٰفِرُوۡنَ(76) (76). ઘમંડી સરદારોએ કહ્યું કે, “તમે જેના ઉપર યકીન રાખો છો અમે યકીન નથી રાખતા

સુરહ અલ્ અઅ્-રાફ 73,74

 PART:-485 ~~~~~~~~           •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ સમુદ કોમ માટે નબી સાલેહ(અ.સ.) આવ્યા        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•       [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 73,74 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَاِلٰى ثَمُوۡدَ اَخَاهُمۡ صٰلِحًا‌ ۘ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوۡا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ‌ ؕ قَدۡ جَآءَتۡكُمۡ بَيِّنَةٌ مِّنۡ رَّبِّكُمۡ‌ ؕ هٰذِهٖ نَاقَةُ اللّٰهِ لَـكُمۡ اٰيَةً‌ فَذَرُوۡهَا تَاۡكُلۡ فِىۡۤ اَرۡضِ اللّٰهِ‌ وَلَا تَمَسُّوۡهَا بِسُوۡٓءٍ فَيَاۡخُذَكُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(73) (73). અને સમુદ તરફ તેમના ભાઈ સાલેહને (મોકલ્યા) તેમણે કહ્યું, “હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો તેના સિવાય તમારો કોઈ મા’બૂદ નથી, તમારા પાસે રબ તરફથી સ્પષ્ટ દલીલ આવી ગઈ, આ અલ્લાહની ઊંટણી તમારા માટે નિશાની છે, તેને અલ્લાહની ધરતીમાં ખાવા માટે છોડી દો, તેને બૂરાઈથી હાથ ન લગાવતા કે તમને દુઃખદાયક અઝાબ પકડી લે.

સુરહ અલ્ અઅ્-રાફ 70,71,72

 PART:-484 ~~~~~~~~         •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ બાપ-દાદાઓનુ આંધળું અનુસરણ દરેક જમાનામાં ભટકાવનું કારણ રહ્યું છે        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•         [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 70,71,72 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالُـوۡۤا اَجِئۡتَنَا لِنَعۡبُدَ اللّٰهَ وَحۡدَهٗ وَنَذَرَ مَا كَانَ يَعۡبُدُ اٰبَآؤُنَا‌ ۚ فَاۡتِنَا بِمَا تَعِدُنَاۤ اِنۡ كُنۡتَ مِنَ الصّٰدِقِيۡنَ(70) (70). તેમણે કહ્યું કે, "શું તમે અમારા પાસે એટલા માટે આવ્યા છો કે અમે ફક્ત એક અલ્લાહની બંદગી કરીએ અને અમારા બાપ-દાદાઓના મા'બૂદોને છોડી દઈએ?" એટલા માટે જેની ધમકી અમને આપો છો તે લઈ આવો જો તમે સાચા હોવ. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• બાપ-દાદાઓનું અનુસરણ દરેક જમાનામાં ભટકાવનું કારણ રહ્યું છે આદની કોમે પણ આ જ દલીલ રજૂ કરી અને મૂર્તિપૂજા છોડીને તૌહીદનો માર્ગ અપનાવવા તૈયાર ન થયા. બદનસીબીથી મુસલમાનોમાં પણ બાપદ

સુરહ અલ્ અઅ્-રાફ 65,66,67,68,69

 PART:-483 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ આદ કોમ અને તેમના પયગંબર હૂદ(અ.સ)        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 65,66,67,68,69 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَاِلٰى عَادٍ اَخَاهُمۡ هُوۡدًا‌ ؕ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ ؕ اَفَلَا تَتَّقُوۡنَ(65) (65). અને આદ તરફ તેમના ભાઈ (રસૂલ) હૂદને મોકલ્યા, તેમણે કહ્યું, “હે મારી કોમ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા’બૂદ નથી, શું તમે ડરતા નથી?" તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ આદ કોમ પહેલી હતી જેમના મકાનો યમનના રેતાળ પહાડોમાં હતા અને પોતાની તાકાત અને શક્તિમાં બેમિસાલ હતા, તેમના તરફ તેમની જ જાતિના એક માણસ હજરત હૂદ રસૂલ બનીને આવ્યા. ======================= قَالَ الۡمَلَاُ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡ قَوۡمِهٖۤ اِنَّا لَــنَرٰٮكَ فِىۡ سَفَاهَةٍ وَّاِنَّا لَـ

સુરહ અલ્ અઅ્-રાફ 63,64

 PART:-482 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ એક માણસજાતને નબી બનાવવામાં આવે તેનું આશ્ચર્ય કેમ?           ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 63,64 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ====================== اَوَعَجِبۡتُمۡ اَنۡ جَآءَكُمۡ ذِكۡرٌ مِّنۡ رَّبِّكُمۡ عَلٰى رَجُلٍ مِّنۡكُمۡ لِيُنۡذِرَكُمۡ وَلِتَـتَّقُوۡا وَلَعَلَّكُمۡ تُرۡحَمُوۡنَ(63) (63). શું તમને એનું આશ્ચર્ય છે કે તમારા રબ તરફથી તમારી કોમ (સમુદાય) તરફ એક પુરૂષ પર કોઈ નસીહતની વાત આવી છે ? જેથી તમને બાખબર કરે, અને તમે પરહેઝગારી અપનાવો અને જેથી તમારા ઉપર દયા કરવામાં આવે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• નૂહ(અ.સ.) ની કોમને આશ્ચર્ય થતું હતું કે અમારામાંથી એક માણસ નબી બનીને અમને અલ્લાહ ના અઝાબથી બીવડાવે છે જેવી રીતે કે અત્યારે પણ કેટલાક ગુમરાહ મુસલમાનોનુ માનવું છે કે જે નબી હોય તે માણસ ન હોય શકે. અહીં નૂહ (અ.સ.) નો જવાબ એ છે

સુરહ અલ્ અઅ્-રાફ 59,60,61,62

 PART:-481 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     નૂહ(અ.સ.) ની તબ્લીગ પોતાની કોમને        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 59,60,61,62 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= لَقَدۡ اَرۡسَلۡنَا نُوۡحًا اِلٰى قَوۡمِهٖ فَقَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ ؕ اِنِّىۡۤ اَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ عَظِيۡمٍ(59) (59). અમે નૂહ(અ.સ.)ને તેમની કોમ તરફ મોકલ્યા તો તેમણે કહ્યું, “હે મારી કોમ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, બેશક હું તમારા માટે એક ભયાનક દિવસના અઝાબથી ડરું છું." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ સૂર: ની શરૂઆત માં આદમ(અ.સ.) નો કિસ્સો બયાન કરવામાં આવ્યો છે પછી બીજા અલગ બયાનાત ફરમાવીને હવે બીજા પંયગબરો ની વાત કરવામાં આવી છે જેમાં સૌથી પહેલાં નૂહ અ.સ ની વાત થાય છે, આદમ અ.સ. પછી જમીનવાળાઓ તરફ સૌથી

સુરહ અલ્ અઅ્-રાફ 57,58

 PART:-480 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ રહેમતની હવાઓ,વરસાદ પડવું અને ફળો ની ઉપજ આ બધું અલ્લાહની નિશાનીઓ છે        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 57,58 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَهُوَ الَّذِىۡ يُرۡسِلُ الرِّيٰحَ بُشۡرًۢا بَيۡنَ يَدَىۡ رَحۡمَتِهٖ ‌ؕ حَتّٰۤى اِذَاۤ اَقَلَّتۡ سَحَابًا ثِقَالًا سُقۡنٰهُ لِبَلَدٍ مَّيِّتٍ فَاَنۡزَلۡنَا بِهِ الۡمَآءَ فَاَخۡرَجۡنَا بِهٖ مِنۡ كُلِّ الثَّمَرٰتِ‌ؕ كَذٰلِكَ نُخۡرِجُ الۡمَوۡتٰى لَعَلَّكُمۡ تَذَكَّرُوۡنَ‏(57) (57). અને તે જ અલ્લાહ છે જે પોતાની કૃપાથી આગળ ખુશખબર માટે હવાઓને મોકલે છે, ત્યાં સુધી કે જયારે તે ભારે વાદળો ઉઠાવીને લાવે છે તો અમે તેને કોઈ સુકી ધરતી તરફ હાંકી દઈએ છીએ, પછી તેનાથી પાણીનો વરસાદ કરીએ છીએ પછી તેનાથી જાતજાતના ફળો નીકાળીએ છીએ. અમે આવી રીતે મડદાઓને કાઢીશું. જેથી તમે બોધ ગ્રહણ કરો.” તફસીર(સમજૂ