Posts

Showing posts from May, 2020

સુરહ આલે ઈમરાન 183,184

PART:-239          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-183,184                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ عَهِدَ اِلَيۡنَاۤ اَلَّا نُؤۡمِنَ لِرَسُوۡلٍ حَتّٰى يَاۡتِيَنَا بِقُرۡبَانٍ تَاۡكُلُهُ النَّارُ‌ؕ قُلۡ قَدۡ جَآءَكُمۡ رُسُلٌ مِّنۡ قَبۡلِىۡ بِالۡبَيِّنٰتِ وَبِالَّذِىۡ قُلۡتُمۡ فَلِمَ قَتَلۡتُمُوۡهُمۡ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(183) 183).તેમણે કહ્યું કે અમારાથી અલ્લાહે વચન લીધું છે કે અમે કોઈ રસૂલને નહીં માનીએ જયાં સુધી કે તેઓ અમારા સામે એવી કુરબાની ન લાવે જેને આાગ ખાઈ જાય, તમે કહી દો કે તમારા પાસે મારાથી પહેલા રસૂલ દલીલો અને તેના સાથે તે પણ લાવ્યા જે તમે કહ્યું તો તમે તેઓને કેમ કતલ કર્યા ? જો તમે સાચા છો. તફસીર(સમજુતી):- અહીં નબી(ﷺ)ને ન માનવાનું યહુદીઓનુ વધુ એક બહાનું બતાવવામાં આવ્યું છે કે તેઓએ અલ્લાહનુ જુઠું નામ લઈને કહ્યું કે જ્યાં સુધી એવા નબી ન આવે કે જેમન

સુરહ આલે ઈમરાન 181,182

PART:-238          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-181,182                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَقَدۡ سَمِعَ اللّٰهُ قَوۡلَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ فَقِيۡرٌ وَّنَحۡنُ اَغۡنِيَآءُ ‌ۘ سَنَكۡتُبُ مَا قَالُوۡا وَقَتۡلَهُمُ الۡاَنۡۢبِيَآءَ بِغَيۡرِ حَقٍّ ۙۚ وَّنَقُوۡلُ ذُوۡقُوۡا عَذَابَ الۡحَرِيۡقِ(181) 181).બેશક અલ્લાહે તે લોકોની વાત સાંભળી લીધી છે જેમણે કહ્યું કે અલ્લાહ ગરીબ છે અને અમે માલદાર છીએ, અમે તેમની આ વાત લખી લઈશું અને તેમના વડે રસૂલોના નાહક કતલને પણ, અને અમે કહીશું કે આગનો અઝાબ ચાખો. તફસીર(સમજુતી):- જ્યારે અલ્લાહે ઈમાનવાળાઓને અલ્લાહની રાહમાં ખર્ચ કરવાનું કહ્યું અને ફરમાવ્યું કોણ છે જે અલ્લાહ ને કર્ઝે હસનાહ આપે ત્યારે યહુદીઓ કહ્યું એય મુહમ્મદ ( ﷺ) તમારો રબ તો ગરીબ છે જે પોતાના બંદાઓ પાસે કર્ઝ માગે છે ત્યારે આ આયત નાઝિલ થઈ એટલે કે અલ્લાહની મઝાક કરી અને રસૂલોના નાહક કતલ

સુરહ આલે ઈમરાન 179,180

PART:-237          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-179,180                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَا كَانَ اللّٰهُ لِيَذَرَ الۡمُؤۡمِنِيۡنَ عَلٰى مَاۤ اَنۡـتُمۡ عَلَيۡهِ حَتّٰى يَمِيۡزَ الۡخَبِيۡثَ مِنَ الطَّيِّبِ‌ؕ وَمَا كَانَ اللّٰهُ لِيُطۡلِعَكُمۡ عَلَى الۡغَيۡبِ وَ لٰكِنَّ اللّٰهَ يَجۡتَبِىۡ مِنۡ رُّسُلِهٖ مَنۡ يَّشَآءُ‌ ۖ فَاٰمِنُوۡا بِاللّٰهِ وَرُسُلِهٖ‌ۚ وَاِنۡ تُؤۡمِنُوۡا وَتَتَّقُوۡا فَلَـكُمۡ اَجۡرٌ عَظِيۡمٌ(179) 179).જે હાલતમાં તમે છો તેના પર અલ્લાહ ઈમાનવાળાઓને છોડી નહિ દે, જયાં સુધી કે પવિત્ર અને અપવિત્રને અલગ ન કરી દે, અને ન અલ્લાહ એવો છે કે તમને ગૈબથી બાખબર કરી દે, પરંતુ અલ્લાહ પોતાના રસૂલોમાંથી જેને ઈચ્છે ચૂંટી લે છે, એટલા માટે તમે અલ્લાહ (તઆલા) પર અને તેના રસૂલો પર ઈમાન રાખો, જો તમે ઈમાન લાવો અને અલ્લાહથી પરહેઝગારી કરો તો તમારા માટે ઘણો મોટો બદલો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا يَح

સુરહ આલે ઈમરાન 177,178

PART:-236          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-177,178                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ اشۡتَرَوُا الۡكُفۡرَ بِالۡاِيۡمَانِ لَنۡ يَّضُرُّوا اللّٰهَ شَيۡــئًا ‌ۚ وَلَهُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(177) 177).કુફ્રને ઈમાનના બદલામાં ખરીદનારા લોકો કદાપિ અલ્લાહ (તઆલા)ને કોઈ નુકશાન નહિં પહોંચાડી શકે અને તેમના માટે સખત અઝાબ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا يَحۡسَبَنَّ الَّذِيۡنَ كَفَرُوۡۤا اَنَّمَا نُمۡلِىۡ لَهُمۡ خَيۡرٌ لِّاَنۡفُسِهِمۡ‌ؕ اِنَّمَا نُمۡلِىۡ لَهُمۡ لِيَزۡدَادُوۡۤا اِثۡمًا‌ ۚ وَلَهُمۡ عَذَابٌ مُّهِيۡنٌ(178) 178).કાફિર લોકો એવું ન વિચારે કે અમારું તેમને મહેતલ આપવું તેમના માટે સારું છે, અમે આ મહેતલ એટલા માટે આપી રહ્યા છીએ કે તેઓ વધારે ગુનાહ કરી લે, અને તેમના માટે અપમાનજનક અઝાબ છે. તફસીર(સમજુતી):- આ આયતમા અલ્લાહ તઆલાનુ મહેતલ આપવાનુ વર્ણન છે એટલે કે અલ્લાહ તઆલા પો

સુરહ આલે ઈમરાન 175,176

PART:-235          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-175,176                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا ذٰلِكُمُ الشَّيۡطٰنُ يُخَوِّفُ اَوۡلِيَآءَهٗ ۖ فَلَا تَخَافُوۡهُمۡ وَخَافُوۡنِ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ‏(175) 175).આ શયતાન જ છે જે પોતાના દોસ્તોથી ડરાવે છે,એટલા માટે તેમનાથી ન ડરો મારાથી જ ડરો, જો તમે ઈમાનવાળા છો. તફસીર(સમજુતી):- એટલે કે મુસલમાનોના દિલમાં શયતાન વસવસો નાખે છે કે કાફિરો વધુ મજબુત અને તાકાતવર છે માટે અલ્લાહ કહે છે કે તમે ડરો નહીં અને મારા તરફ જ રુજુ કરો અને ફક્ત મારા પર જ ભરોસો કરો હુ કાફી છું તમારા માટે ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا يَحۡزُنۡكَ الَّذِيۡنَ يُسَارِعُوۡنَ فِى الۡكُفۡرِ‌ۚ اِنَّهُمۡ لَنۡ يَّضُرُّوا اللّٰهَ شَيۡــئًا ‌ؕ يُرِيۡدُ اللّٰهُ اَلَّا يَجۡعَلَ لَهُمۡ حَظًّا فِىۡ الۡاٰخِرَةِ ‌ۚ وَلَهُمۡ عَذَابٌ عَظِيۡمٌ‏(176) 176).જે ઝડપથી કુફ્ર તરફ જઈ રહ્યા છે, તેમનાથી તમ

સુરહ આલે ઈમરાન 173,174

PART:-234          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-173,174                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡنَ قَالَ لَهُمُ النَّاسُ اِنَّ النَّاسَ قَدۡ جَمَعُوۡا لَـكُمۡ فَاخۡشَوۡهُمۡ فَزَادَهُمۡ اِيۡمَانًا  ۖ وَّقَالُوۡا حَسۡبُنَا اللّٰهُ وَنِعۡمَ الۡوَكِيۡلُ(173) 173).જેમને લોકોએ કહ્યું કે લોકો તમારા માટે ભેગા થઈ ચૂક્યા છે એટલા માટે તેમનાથી ડરો, તો તેમનું ઈમાન વધી ગયું અને કહ્યું કે અલ્લાહ અમારા માટે પૂરતો છે અને તે સૌથી સારો સંરક્ષક છે. તફસીર(સમજુતી):- "હમરાઉલ અસદ" એને કહેવામાં આવે છે કે નાના બદ્રના સ્થળ પર અબૂ સુફિયાને કેટલાક લોકોની પૈસા વડે ખિદમત મેળવી અને તેમના વડે એવી અફવા ફેલાવી કે મક્કાના મૂર્તિપૂજકો યુદ્ધના માટે ભરપૂર તૈયારી કરી રહ્યા છે જેથી આ સાંભળીને મુસલમાનોની હિંમત તુટી જાય. કેટલાક કથનમાં એમ છે કે આ કામ શયતાને તેના ચેલાઓથી લીધું, પરંતુ મુસલમાન આ અફવા સાંભળીને વધારે

સુરહ આલે ઈમરાન 171,172

PART:-233          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-171,172                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡتَبۡشِرُوۡنَ بِنِعۡمَةٍ مِّنَ اللّٰهِ وَفَضۡلٍۙ وَّاَنَّ اللّٰهَ لَا يُضِيۡعُ اَجۡرَ الۡمُؤۡمِنِيۡنَ(171) 171).તેઓ અલ્લાહની ને’મત અને ફઝલથી ખુશ થાય છે. અને તેનાથી પણ કે અલ્લાહ (તઆલા) ઈમાનવાળાના બદલાને બરબાદ નથી કરતો. ☘☘☘☘☘☘☘☘☘☘☘  اَلَّذِيۡنَ اسۡتَجَابُوۡا لِلّٰهِ وَالرَّسُوۡلِ مِنۡۢ بَعۡدِ مَاۤ اَصَابَهُمُ الۡقَرۡحُ  ۛؕ لِلَّذِيۡنَ اَحۡسَنُوۡا مِنۡهُمۡ وَاتَّقَوۡا اَجۡرٌ عَظِيۡمٌ‌ۚ(172) 172).જે લોકો ઝખ્મી થયા પછી (પણ) અલ્લાહ અને રસૂલનો હુકમ માની લીધો અને તેમનામાંથી જેણે નેક કામ કર્યા અને પરહેઝગાર રહ્યા તેમના માટે મોટો બદલો છે. તફસીર(સમજુતી):- જ્યારે ઓહદની લડાઈમાં મુસલમાનો જખ્મી થયા અને હારી ગયા ત્યારે મુશરીકે મક્કા ઘર તરફ જતાં રસ્તામાં ખ્યાલ આવ્યો કે આ સમય મુસલમાનો હારી ચુકેલા છે તો મ

સુરહ આલે ઈમરાન 169,170

PART:-232          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-169,170                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَحۡسَبَنَّ الَّذِيۡنَ قُتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَمۡوَاتًا ‌ؕ بَلۡ اَحۡيَآءٌ عِنۡدَ رَبِّهِمۡ يُرۡزَقُوۡنَۙ(169) 169).અને જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા ગયા તેઓને મૃત ન સમજો પરંતુ તેઓ જીવિત છે, પોતાના રબને ત્યાં રોજી મેળવી રહ્યા છે. તફસીર(સમજુતી):- શહીદોની આ જિંદગી વાસ્તવિક છે કે કાલ્પનિક ? બેશક વાસ્તવિક છે, પરંતુ તેનું ઈલ્મ દુનિયાવાળાઓને નથી, જેવું કે કુરઆને સ્પષ્ટ કહી દીધું છે (જુઓ સૂરઃ અલ બકરહ-૧૫૪) પછી આ જિંદગીનો મતલબ શું છે ? કેટલાક કહે છે કબરોમાં તેમની રૂહો (આત્મા) પાછી મોકલી દેવામાં આવે છે અને તેઓ અલ્લાહની આપેલ ને'મતો મેળવીને ખુશ થાય છે, કેટલાક કહે છે જન્નતના ફળોની ખુશબુ તેમને આવે છે, જેનાથી તેમની પવિત્ર આત્મા(પાક રૂહો) મગ્ન રહે છે, પરંતુ હદીસથી એક ત્રીજી સ્થિતિ સામે આવ

સુરહ આલે ઈમરાન 167,168

PART:-231          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-167,168                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِيَعۡلَمَ الَّذِيۡنَ نَافَقُوۡا  ۖۚ وَقِيۡلَ لَهُمۡ تَعَالَوۡا قَاتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَوِ ادۡفَعُوۡا ‌ۚ قَالُوۡا لَوۡ نَعۡلَمُ قِتَالًا لَّا تَّبَعۡنٰكُمۡ‌ؕ هُمۡ لِلۡكُفۡرِ يَوۡمَئِذٍ اَقۡرَبُ مِنۡهُمۡ لِلۡاِيۡمَانِ‌ۚ يَقُوۡلُوۡنَ بِاَفۡوَاهِهِمۡ مَّا لَيۡسَ فِىۡ قُلُوۡبِهِمۡ‌ؕ وَاللّٰهُ اَعۡلَمُ بِمَا يَكۡتُمُوۡنَ‌ۚ(167) 167).અને મુનાફિકોને જાણી લે જેમનાથી કહેવામાં આવ્યું કે આવો અલ્લાહના માર્ગમાં લડો અથવા હુમલાથી બચાવ કરો તો તેઓએ કહ્યું કે જો અમે જાણતા કે લડાઈ થશે તો જરૂર તમારો સાથ આપતા, તેઓ તે દિવસે ઈમાનની સરખામણીમાં કુફની નજીક હતા, પોતાના મોંઢાથી એવી વાત કરી રહ્યા હતા જે તેમના દિલોમાં ન હતી, અને અલ્લાહ તેને જાણે છે જેને તેઓ છુપાવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡنَ قَالُوۡا لِاِخۡوَان

સુરહ આલે ઈમરાન 165,166

PART:-230          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-165,166                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَوَلَمَّاۤ اَصَابَتۡكُمۡ مُّصِيۡبَةٌ قَدۡ اَصَبۡتُمۡ مِّثۡلَيۡهَا ۙ قُلۡتُمۡ اَنّٰى هٰذَا‌ؕ قُلۡ هُوَ مِنۡ عِنۡدِ اَنۡفُسِكُمۡ ‌ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(165) 165). (શું વાત છે) કે જ્યારે તમારા પર એક મુસીબત પહોંચી તેનાથી બમણી તમે તેઓને પહોંચાડી છે તો તમે કહ્યું કે આ ક્યાંથી આવી (હે રસુલ) તમે કહી દો કે આ તમે પોતે પોતાના ઉપર નાખી છે, બેશક દરેક વસ્તુ પર અલ્લાહ કુદરત ધરાવે છે. તફસીર(સમજુતી):- એટલે કે ઓહદની લડાઈમાં સીત્તેર મુસલમાન શહીદ થયા તો તમે પણ બદ્રની લડાઈમાં સીત્તેર કાફિર કત્લ કર્યા અને સીત્તેર જેટલાને કૈદી બનાયા હતાં "અને પોતે પોતાના ઉપર નાખી છે" નો મતલબ કે ઓહદ ની લડાઈમાં જયારે તમને મોરચા બંદી માટે પહાડી પર ઉભું રહેવાનું કહ્યું તો તમે રસુલ( ﷺ) ની નાફરમાની કરીને ત

સુરહ આલે ઈમરાન 163,164

PART:-229          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-163,164                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ هُمۡ دَرَجٰتٌ عِنۡدَ اللّٰهِ ‌ؕ وَاللّٰهُ بَصِيۡرٌۢ بِمَا يَعۡمَلُوۡنَ(163) 163).અલ્લાહ(તઆલા) પાસે તેમના અલગ-અલગ દરજ્જાઓ છે તેમના બધા કાર્યોને અલ્લાહ સારી રીતે જોઈ રહ્યો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَقَدۡ مَنَّ اللّٰهُ عَلَى الۡمُؤۡمِنِيۡنَ اِذۡ بَعَثَ فِيۡهِمۡ رَسُوۡلًا مِّنۡ اَنۡفُسِهِمۡ يَتۡلُوۡا عَلَيۡهِمۡ اٰيٰتِهٖ وَيُزَكِّيۡهِمۡ وَيُعَلِّمُهُمُ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ  ۚ وَاِنۡ كَانُوۡا مِنۡ قَبۡلُ لَفِىۡ ضَلٰلٍ مُّبِيۡنٍ(164) 164).બેશક મુસલમાનો પર અલ્લાહનો ઉપકાર છે કે તેણે તેમનામાંથી એક રસૂલ તેમનામાં મોકલ્યો છે જે તેની આયતો તેમને સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેમને કિતાબ અને હિકમત શીખવે છે અને બેશક આ બધા આના પહેલા સ્પષ્ટ રીતે ગુમરાહ હતા. તફસીર(સમજુતી):- આ આયતમાં રિસાલતના ત્રણ ખાસ હેતુઓન

સુરહ આલે ઈમરાન 161,162

PART:-228          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-161,162                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا كَانَ لِنَبِىٍّ اَنۡ يَّغُلَّ‌ؕ وَمَنۡ يَّغۡلُلۡ يَاۡتِ بِمَا غَلَّ يَوۡمَ الۡقِيٰمَةِ‌ ۚ ثُمَّ تُوَفّٰى كُلُّ نَفۡسٍ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُوۡنَ(161) 161).અને આ અશક્ય છે કે નબી વડે ખયાનત થઈ જાય, દરેક ખયાનત કરવાવાળો કયામતના દિવસે ખયાનતને લઈને હાજર થશે, પછી દરેક વ્યક્તિને પોતાના કર્મોનો પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે અને તેમના પર જુલમ કરવામાં નહિ આવે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَفَمَنِ اتَّبَعَ رِضۡوَانَ اللّٰهِ كَمَنۡۢ بَآءَ بِسَخَطٍ مِّنَ اللّٰهِ وَمَاۡوٰٮهُ جَهَنَّمُ‌ؕ وَ بِئۡسَ الۡمَصِيۡرُ(162) 162).શું તે વ્યક્તિ જેણે અલ્લાહની ખુશીનું અનુસરણ કર્યું તેના સમાન છે જે અલ્લાહના પ્રકોપની સાથે પાછો ફર્યો? અને તેનું ઠેકાણું જહન્નમ છે અને તે સૌથી ખરાબ ઠેકાણું છે.

સુરહ આલે ઈમરાન 159,160

PART:-227          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-159,160                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَبِمَا رَحۡمَةٍ مِّنَ اللّٰهِ لِنۡتَ لَهُمۡ‌ۚ وَلَوۡ كُنۡتَ فَظًّا غَلِيۡظَ الۡقَلۡبِ لَانْفَضُّوۡا مِنۡ حَوۡلِكَ‌ ۖ فَاعۡفُ عَنۡهُمۡ وَاسۡتَغۡفِرۡ لَهُمۡ وَشَاوِرۡهُمۡ فِى الۡاَمۡرِ‌ۚ فَاِذَا عَزَمۡتَ فَتَوَكَّلۡ عَلَى اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُتَوَكِّلِيۡنَ(159) 159).અલ્લાહની રહેમતના કારણે તમે તેમના માટે નરમ બની ગયા છો અને તમે કઠોર સ્વભાવના અને સખત દિલના હોત તો આ બધા તમારા પાસેથી દૂર જતા ૨હેતા, એટલા માટે તમે તેમને માફ કરો, અને તેમના માટે માફી માગો અને કામનો મશવરો તેમનાથી કર્યા કરો પછી જ્યારે તમારો ઈરાદો મજબૂત થઈ જાય તો અલ્લાહ(તઆલા) પર ભરોસો કરો અને અલ્લાહ(તઆલા) ભરોસો કરનારને દોસ્ત રાખે છે. તફસીર(સમજુતી):- નબી(ﷺ) ઉચ્ચ આચરણવાળા હતા, અલ્લાહ તઆલા પોતાના આ પયગમ્બર પર એક અહેસાનને વર્ણન ક

સુરહ આલે ઈમરાન 157,158

PART:-226          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-157,158                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَئِنۡ قُتِلۡتُمۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَوۡ مُتُّمۡ لَمَغۡفِرَةٌ مِّنَ اللّٰهِ وَرَحۡمَةٌ خَيۡرٌ مِّمَّا يَجۡمَعُوۡنَ(157) 157).જો તમે અલ્લાહના માર્ગમાં શહીદ થઈ જાઓ અથવા મૃત્યુ પામો તો અલ્લાહની માફી અને રહમત તેના (માલ)થી સારી છે જેને તેઓ જમા કરી રહ્યા છે. તફસીર(સમજુતી):- મૃત્યુ તો હકીકતમાં આવવાનું જ છે, પરંતુ જો મૃત્યુ એવું આવે જેના પછી વ્યક્તિ અલ્લાહની માફી અને રહમતનો હકદાર થઈ જાય, તો આ દુનિયાની ધન-દોલતથી બહેતર છે, જેને જમા કરવામાં માણસ જિંદગી પૂરી કરી નાખે છે, એટલા માટે અલ્લાહના માર્ગમાં જિહાદ કરવાથી પાછા ન હટવું જોઈએ, તેનાથી લગાવ અને મોહબ્બત હોવી જોઈએ કેમકે તેનાથી અલ્લાહની માફી અને રહમત પ્રાપ્ત થાય છે પરંતુ તેની સાથે શરત એ છે કે તે મનની પવિત્રતા સાથે હોય. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَئِنۡ مُّتُّمۡ

સુરહ આલે ઈમરાન 155,156

PART:-225          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-155,156                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ تَوَلَّوۡا مِنۡكُمۡ يَوۡمَ الۡتَقَى الۡجَمۡعٰنِۙ اِنَّمَا اسۡتَزَلَّهُمُ الشَّيۡطٰنُ بِبَعۡضِ مَا كَسَبُوۡا ‌ۚ وَلَقَدۡ عَفَا اللّٰهُ عَنۡهُمۡ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ حَلِيۡمٌ(155) 155).તમારામાંથી જે લોકોએ તે દિવસે પીઠ બતાવી જે દિવસે બંને જૂથોમાં મુકાબલો થયો હતો, આ લોકો પોતાના કેટલાક કર્મોના કારણે શયતાનના બહેકાવામાં આવી ગયા, પરંતુ યકીન કરો કે અલ્લાહ (તઆલા)એ તેમને માફ કરી દીધા, અલ્લાહ (તઆલા) માફ કરનાર અને સહનશીલ છે. તફસીર(સમજુતી):- ઓહદના યુદ્ધમાં જે લોકો પીઠ બતાવીને ભાગેલા તેમની અંદરુની કમજોરી ના લીધે શયતાન તેમને બહકાવવામા કામયાબ થઈ ગયો આમ છતાં અલ્લાહએ તેમને આ આયતમા તેમની આ કરતૂતના બદલામાં માફીનુ એલાન કરી દીધું ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَكُوۡنُوۡا كَ

સુરહ આલે ઈમરાન 154

PART:-224          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-154                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ ثُمَّ اَنۡزَلَ عَلَيۡكُمۡ مِّنۡۢ بَعۡدِ الۡغَمِّ اَمَنَةً نُّعَاسًا يَّغۡشٰى طَآئِفَةً مِّنۡكُمۡ‌ۙ وَطَآئِفَةٌ قَدۡ اَهَمَّتۡهُمۡ اَنۡفُسُهُمۡ يَظُنُّوۡنَ بِاللّٰهِ غَيۡرَ الۡحَـقِّ ظَنَّ الۡجَـاهِلِيَّةِ‌ؕ يَقُوۡلُوۡنَ هَلۡ لَّنَا مِنَ الۡاَمۡرِ مِنۡ شَىۡءٍ‌ؕ قُلۡ اِنَّ الۡاَمۡرَ كُلَّهٗ لِلّٰهِ‌ؕ يُخۡفُوۡنَ فِىۡۤ اَنۡفُسِهِمۡ مَّا لَا يُبۡدُوۡنَ لَكَ‌ؕ يَقُوۡلُوۡنَ لَوۡ كَانَ لَنَا مِنَ الۡاَمۡرِ شَىۡءٌ مَّا قُتِلۡنَا هٰهُنَا ‌ؕ قُلۡ لَّوۡ كُنۡتُمۡ فِىۡ بُيُوۡتِكُمۡ لَبَرَزَ الَّذِيۡنَ كُتِبَ عَلَيۡهِمُ الۡقَتۡلُ اِلٰى مَضَاجِعِهِمۡ‌ۚ وَلِيَبۡتَلِىَ اللّٰهُ مَا فِىۡ صُدُوۡرِكُمۡ وَلِيُمَحِّصَ مَا فِىۡ قُلُوۡبِكُمۡ‌ؕ وَاللّٰهُ عَلِيۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ(154) 154).આ દુ:ખ પછી તમારા પર શાંતિ ઉતારી અને

સુરહ આલે ઈમરાન 153

PART:-223          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-153                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ تُصۡعِدُوۡنَ وَلَا تَلۡوٗنَ عَلٰٓى اَحَدٍ وَّالرَّسُوۡلُ يَدۡعُوۡكُمۡ فِىۡۤ اُخۡرٰٮكُمۡ فَاَثَابَكُمۡ غَمًّا ۢ بِغَمٍّ لِّـكَيۡلَا تَحۡزَنُوۡا عَلٰى مَا فَاتَكُمۡ وَلَا مَاۤ اَصَابَكُمۡ‌ؕ وَاللّٰهُ خَبِيۡرٌۢ بِمَا تَعۡمَلُوۡنَ‏(153) 153).જ્યારે કે તમે ભાગતા જઈ રહ્યા હતા, કોઈની તરફ ધ્યાન સુદ્ધા કરતાં ન હતા અને અલ્લાહના રસુલ તમને પાછળથી પોકારી રહ્યા હતા, બસ તમને દુઃખ પર દુઃખ પહોંચ્યું જેથી તમે પોતાના ખોવાયેલ (વિજય) પર ગમ ન કરો અને ન તેના પર (ગમ) જે તમને પહોંચ્યું અને અલ્લાહ(તઆલા) તમારા બધા કાર્યોને જાણે છે તફસીર(સમજુતી):- એટલે કે આ દુઃખ પર દુ:ખ એટલા માટે આપવામાં આવ્યું કે જેથી તમારામાં દુઃખ સહન કરવાની તાકાત અને મજબૂત ઇરાદાઓ અને હિંમત પેદા થાય, જ્યારે આ તાકાત અને હિંમત પેદા થઈ જાય છે ત્યારે માણસને

સુરહ આલે ઈમરાન 152

PART:-222          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-152                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَقَدۡ صَدَقَكُمُ اللّٰهُ وَعۡدَهٗۤ اِذۡ تَحُسُّوۡنَهُمۡ بِاِذۡنِهٖ‌ۚ حَتّٰۤی اِذَا فَشِلۡتُمۡ وَتَـنَازَعۡتُمۡ فِى الۡاَمۡرِ وَعَصَيۡتُمۡ مِّنۡۢ بَعۡدِ مَاۤ اَرٰٮكُمۡ مَّا تُحِبُّوۡنَ‌ؕ مِنۡكُمۡ مَّنۡ يُّرِيۡدُ الدُّنۡيَا وَمِنۡكُمۡ مَّنۡ يُّرِيۡدُ الۡاٰخِرَةَ  ‌‌‌ۚ ثُمَّ صَرَفَكُمۡ عَنۡهُمۡ لِيَبۡتَلِيَكُمۡ‌ۚ وَلَقَدۡ عَفَا عَنۡكُمۡ‌ؕ وَ اللّٰهُ ذُوۡ فَضۡلٍ عَلَى الۡمُؤۡمِنِيۡنَ(152) 152).અને અલ્લાહ (તઆલા)એ પોતાનું વચન સાચુ કરી બતાવ્યું. જ્યારે કે તમે તેના હુકમથી તેઓને કતલ કરી રહ્યા હતા, ત્યાં સુધી કે તમે પોતાની હિમ્મત ખોઈ રહ્યા હતા અને કામમાં ઝઘડવા લાગ્યા, અને નાફરમાની કરી તેના પછી કે તેણે તમારી મનપસંદ વસ્તુઓ તમને બતાવી દીધી, તમારામાંથી કેટલાક દુનિયા ચાહતા હતા અને કેટલાકનો આખિરતનો વિચાર હતો તો પછી

સુરહ આલે ઈમરાન 149,150, 151

PART:-221          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-149,150                               151           ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِنۡ تُطِيۡعُوا الَّذِيۡنَ كَفَرُوۡا يَرُدُّوۡكُمۡ عَلٰٓى اَعۡقَابِكُمۡ فَتَـنۡقَلِبُوۡا خٰسِرِيۡن(149) 149).અય ઈમાનવાળાઓ! જો તમે કાફિરોની વાતો માનશો તો તેઓ તમને ઉલટા પગે ફેરવી દેશે (એટલે કે તમને મુર્તદ બનાવી દેશે) પછી તમે નુકસાન ઉઠાવનારા થઈ જશો. ☘☘☘☘☘☘☘☘☘☘☘  بَلِ اللّٰهُ مَوۡلٰٮكُمۡ‌ۚ وَهُوَ خَيۡرُ النّٰصِرِيۡنَ‏(150) 150). પરંતુ અલ્લાહ (તઆલા) તમારો  માલિક છે અને તે જ સૌથી સારો મદદગાર છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘  سَنُلۡقِىۡ فِىۡ قُلُوۡبِ الَّذِيۡنَ كَفَرُوا الرُّعۡبَ بِمَاۤ اَشۡرَكُوۡا بِاللّٰهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهٖ سُلۡطٰنًا ‌‌ۚ وَمَاۡوٰٮهُمُ النَّارُ‌ؕ وَ بِئۡسَ مَثۡوَى الظّٰلِمِيۡنَ(151) 151).અમે જલ્દીથી કાફિરોના દિલોમા ડર નાખી દઈશું, એ કારણથી કે તેઓ અલ્લાહન

સુરહ આલે ઈમરાન 147,148

PART:-220          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-147,148                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا كَانَ قَوۡلَهُمۡ اِلَّاۤ اَنۡ قَالُوۡا رَبَّنَا اغۡفِرۡ لَنَا ذُنُوۡبَنَا وَاِسۡرَافَنَا فِىۡۤ اَمۡرِنَا وَ ثَبِّتۡ اَقۡدَامَنَا وَانۡصُرۡنَا عَلَى الۡقَوۡمِ الۡكٰفِرِيۡنَ(147) 147).અને તેઓ આ જ કહેતા રહ્યા કે “અય અમારા રબ! અમારા ગુનાહોને માફ કરી દે અને અમારાથી અમારા કામોમાં વગર કારણે અત્યાચાર થયો હોય, તેને માફ કર અને અમારા કદમ જમાવી દે અને અમને કાફિરોની કોમ પર મદદ કર. તફસીર(સમજુતી):- યુદ્ધના મેદાનમાં ઈમાનવાળાઓ ફક્ત પોતાની તાકાત અને તલવારોના જોર પર નહીં પરંતુ સાથે-સાથે તેઓ અલ્લાહ પાસે પોતાની ખતાઓની માફી માગીને દુઆ કરતાં હતાં કે અલ્લાહ અમને સાબિત કદમ રાખ અને અમારી મદદ કર. (તયસુર-ઉલ-કુર્આન) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاٰتٰٮهُمُ اللّٰهُ ثَوَابَ الدُّنۡيَا وَحُسۡنَ ثَوَابِ الۡاٰخِرَةِ‌ ؕ وَاللّٰهُ يُحِ

સુરહ આલે ઈમરાન 145,146

PART:-219          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-145,146                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا كَانَ لِنَفۡسٍ اَنۡ تَمُوۡتَ اِلَّا بِاِذۡنِ اللّٰهِ كِتٰبًا مُّؤَجَّلًا ؕ وَ مَنۡ يُّرِدۡ ثَوَابَ الدُّنۡيَا نُؤۡتِهٖ مِنۡهَا ‌ۚ وَمَنۡ يُّرِدۡ ثَوَابَ الۡاٰخِرَةِ نُؤۡتِهٖ مِنۡهَا ‌ؕ وَسَنَجۡزِى الشّٰكِرِيۡنَ(145) 145).અને અલ્લાહ (તઆલા)ના હુકમ વગર કોઈ જીવ મરી શકતો નથી, નક્કી કરેલ સમય લખેલ છે,દુનિયાથી મોહબ્બત કરવાવાળાઓને અમે થોડી દુનિયા આપી દઈએ છીએ અને આખિરતનો બદલો ચાહવાવાળાને અમે તે પણ આપીશું અને આભાર વ્યક્ત કરનારાઓને અમે જલ્દીથી સારો બદલો આપીશું. તફસીર(સમજુતી):- આ કમજોરી અને બુઝદિલી જાહિર કરવાવાળાઓના હોસલામાં વધારો થાય તે માટે કહેવામાં આવે છે, મૌત તો તેના સમય પર આવશે જ પછી ભાગવાની કે બુઝદિલી બતાવવાથી શું ફાયદો ? અને જે દુનિયા માગે છે તેને દુનિયા આપી દેવામાં આવે છે તેના માટે આખિરતમા કશ

સુરહ આલે ઈમરાન 143,144

PART:-218          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-143,144                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَقَدۡ كُنۡتُمۡ تَمَنَّوۡنَ الۡمَوۡتَ مِنۡ قَبۡلِ اَنۡ تَلۡقَوۡهُ ۖ فَقَدۡ رَاَيۡتُمُوۡهُ وَاَنۡتُمۡ تَنۡظُرُوۡنَ(143) 143).અને તમે આના પહેલા મોત ની તમન્ના કરતા હતા, હવે તો તમે તેને આંખોથી જોઈ લીધી તફસીર(સમજુતી):- આ એ સહાબાઓ તરફ ઈશારો છે જે બદ્રના યુદ્ધમાં શરીક ન  થઈ શક્યા અને યુદ્ધના મેદાનમાં જેહાદ કરવાની તમન્ના રાખતા હતા અને તેમની સામે ઓહદનુ યુદ્ધ આવ્યું જેમાં મુસલમાનોની જીત હારમાં તબદીલ થઈ ગઈ, જેમાં પુરજોશથી ભરેલાં મુજાહિદો ગમગીનીના અચાનક શિકાર થયા અને કેટલાક નાસી જવા પણ તૈયાર થયા અને કેટલાક સાબિત કદમ રહ્યાં. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا مُحَمَّدٌ اِلَّا رَسُوۡلٌ  ۚ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِهِ الرُّسُلُ‌ؕ اَفَا۟ئِنْ مَّاتَ اَوۡ قُتِلَ انْقَلَبۡتُمۡ عَلٰٓى اَعۡقَابِكُمۡ‌ؕ وَمَنۡ يَّنۡقَلِبۡ عَلٰى عَ

સુરહ આલે ઈમરાન 140,141,142

PART:-217          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-140,141,142                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ يَّمۡسَسۡكُمۡ قَرۡحٌ فَقَدۡ مَسَّ الۡقَوۡمَ قَرۡحٌ مِّثۡلُهٗ ‌ؕ وَتِلۡكَ الۡاَيَّامُ نُدَاوِلُهَا بَيۡنَ النَّاسِۚ وَلِيَـعۡلَمَ اللّٰهُ الَّذِيۡنَ اٰمَنُوۡا وَيَتَّخِذَ مِنۡكُمۡ شُهَدَآءَ‌ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيۡنَۙ(140) 140).(આ યુદ્ધમાં) જો તમે ઝખ્મી થયા છો તો તેઓ પણ (બદ્રના યુદ્ધમાં) આ જ રીતે ઝખ્મી થયા છે અને આ દિવસોને અમે લોકોના વચ્ચે અદલ-બદલ કરતા રહીએ છીએ, જેથી અલ્લાહ ઈમાનવાળાઓને (અલગ કરીને) જોઈ લે, અને તમારામાંથી કેટલાકને શહીદ બનાવી દે, અને અલ્લાહ જાલિમોને પંસદ નથી કરતો તફસીર(સમજુતી):- બીજી રીતે મુસલમાનોને દિલાસો આપવામાં આવી રહ્યો છે કે જો ઓહદમાં તમારા કેટલાક લોકો ઘાયલ થયા છે તો શું થયું ? તમારા વિરોધીઓ પણ બદ્રના યુદ્ધમાં અને ઓહદના શરૂમાં તે જ રીતે ઘાયલ થઈ ચૂક્યા છે

સુરહ આલે ઈમરાન 137,138,139

PART:-216          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-137,138,139                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِكُمۡ سُنَنٌ ۙ فَسِيۡرُوۡا فِى الۡاَرۡضِ فَانۡظُرُوۡا كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُكَذِّبِيۡنَ(137) 137).તમારા પહેલા થી નિયમ ચાલ્યો આવ્યો છે, તમે ધરતીમાં મુસાફરી કરો તથા જુઓ કે જેઓ અલ્લાહ ની આયતોને માનતા ન હતાં તેમનો અંજામ કેવો થયો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ هٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَّمَوۡعِظَةٌ لِّلۡمُتَّقِيۡنَ(138) 138).આ એક વર્ણન છે લોકોના માટે અને પરહેઝગારોના માટે હિદાયત અને નસીહત છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَهِنُوۡا وَ لَا تَحۡزَنُوۡا وَاَنۡتُمُ الۡاَعۡلَوۡنَ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ‏(139) 139).તમે હિમ્મત ન હારો, ન ચિંતા કરો, જો તમે ઈમાનવાળા હોવ તો તમે જ વિજયી થશો. તફસીર(સમજુતી):- ઓહદના યુદ્ધમાં હારી જવાથી મુસલમાનો માયૂસ ન થાય તે માટે આ આયત નાઝિલ થઈ જેમાં અલ્લ

સુરહ આલે ઈમરાન 135,136

PART:-215          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-135,136                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذِيۡنَ اِذَا فَعَلُوۡا فَاحِشَةً اَوۡ ظَلَمُوۡۤا اَنۡفُسَهُمۡ ذَكَرُوا اللّٰهَ فَاسۡتَغۡفَرُوۡا لِذُنُوۡبِهِمۡ وَمَنۡ يَّغۡفِرُ الذُّنُوۡبَ اِلَّا اللّٰهُ ۖ وَلَمۡ يُصِرُّوۡا عَلٰى مَا فَعَلُوۡا وَهُمۡ يَعۡلَمُوۡنَ(135) 135).જ્યારે તેમનાથી કોઈ ખરાબ કામ થઈ જાય અથવા ગુનો કરી બેસે, તો જલ્દીથી અલ્લાહની યાદ અને પોતાના ગુનાહોના માટે તૌબા કરે છે અને હકીકતમાં અલ્લાહ (તઆલા) ના સિવાય ગુનાહોને કોણ માફ કરી શકે છે, અને તેઓ જાણતા હોવા છતાં પોતાના આચરણ પર જીદ કરતા નથી. તફસીર(સમજુતી):- એટલે કે તેમના માણસ હોવાના કારણે જ્યારે તેમનાથી કોઇ ગુનો અથવા ભૂલ થઈ જાય છે તો તરત જ તોબા (ક્ષમા યાચના) કરવા લાગે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ جَزَآؤُهُمۡ مَّغۡفِرَةٌ مِّنۡ رَّبِّهِمۡ وَ جَنّٰتٌ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا ا

સુરહ આલે ઈમરાન 131,132, 133,134

PART:-214          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-131,132                            133,134                     ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاتَّقُوا النَّارَ الَّتِىۡۤ اُعِدَّتۡ لِلۡكٰفِرِيۡنَ‌ۚ(131) 131).અને તે આગથી ડરો જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَطِيۡعُوا اللّٰهَ وَالرَّسُوۡلَ لَعَلَّكُمۡ تُرۡحَمُوۡنَ‌ۚ(132) 132).અને અલ્લાહ અને રસૂલના હુકમોનું પાલન કરો, જેથી તમારા ઉપર રહમ(દયા) કરવામાં આવે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَسَارِعُوۡۤا اِلٰى مَغۡفِرَةٍ مِّنۡ رَّبِّكُمۡ وَجَنَّةٍ عَرۡضُهَا السَّمٰوٰتُ وَالۡاَرۡضُۙ اُعِدَّتۡ لِلۡمُتَّقِيۡنَۙ(133) 133).અને પોતાના રબની માફીની તરફ અને તે જન્નતની તરફ દોડો, જેની વિશાળતા આકાશો અને ધરતીના બરાબર છે, જે પરહેઝગારો માટે તૈયાર કરવામાં આવી છે. તફસીર(સમજુતી):- ધન-દોલત અને દુનિયાના પાછળ લાગીને આખિરત બરબાદ કરવાને બદલે અલ્લાહ અને તેના રસૂલ(ﷺ ) ના હુકમોનું પાલન કરો અને અલ

સુરહ આલે ઈમરાન 129,130

PART:-213          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-129,130                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ يَغۡفِرُ لِمَنۡ يَّشَآءُ وَ يُعَذِّبُ مَنۡ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(129) 129).આકાશો અને ધરતીમાં જે કંઈ છે બધું અલ્લાહનુ જ છે, તે જેને ઈચ્છે માફ કરે અને જેને ઈચ્છે અઝાબ આપે અને અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘    يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَاۡكُلُوا الرِّبٰٓوا اَضۡعَافًا مُّضٰعَفَةً ‌ ۖ وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمۡ تُفۡلِحُوۡنَ‌ۚ(130) 130).અય ઈમાનવાળાઓ! આ બમણું અને ચોગણું વ્યાજ ન ખાઓ, અને અલ્લાહ (તઆલા)થી ડરો, જેથી તમે સફળતા મેળવો. તફસીર(સમજુતી):- ઓહદના યુદ્ધની નિષ્ફળતા રસૂલ ( ﷺ)ના હુકમ પર અમલ ન કરવા અને દુનિયાની દોલતની લાલચના કારણે થઈ હતી,એટલા માટે હવે દુનિયાની લાલચ સૌથી વધુ ખતરનાક અને કાયમી સ્વરૂપ વ્યાજથ

સુરહ આલે ઈમરાન 127,128

PART:-212          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-127,128                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لِيَقۡطَعَ طَرَفًا مِّنَ الَّذِيۡنَ كَفَرُوۡۤا اَوۡ يَكۡبِتَهُمۡ فَيَنۡقَلِبُوۡا خَآئِبِيۡنَ(127) 127). (અલ્લાહની આ મદદનો હેતુ એ હતો કે અલ્લાહ) કાફિરો ના એક જૂથને કાપી નાખે અથવા જલીલ કરી દે અને તેઓ નિષ્ફળ થઈને પાછા ફરે તફસીર(સમજુતી):- આ બદ્રના યુદ્ધનો નકશો છે જેમાં અલ્લાહે ફરિશ્તાઓનુ લશ્કર ઉતારીને મુસલમાનોની મદદ કરી, એક જૂથને કાપી નાખે એટલે મુશરિકોના મોટા-મોટા સરદારોના કત્લ થયા અને કેટલાક કૈદી થયા તો કેટલાકે હારીને ભાગવું પડયું ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَيۡسَ لَكَ مِنَ الۡاَمۡرِ شَىۡءٌ اَوۡ يَتُوۡبَ عَلَيۡهِمۡ اَوۡ يُعَذِّبَهُمۡ فَاِنَّهُمۡ ظٰلِمُوۡنَ(128) 128). (આય પયગંબર!) તમારા અધિકારમાં કશું નથી, અલ્લાહ (તઆલા) ઈચ્છે તો તેમની તૌબા કબૂલ કરી લે અથવા અઝાબ આપે, કારણ કે તેઓ જાલિમ છે. તફસીર(સમજુતી):- એટલે કે તે કાફ

સુરહ આલે ઈમરાન 125,126

PART:-211          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-125,126                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ بَلٰٓى ۙ اِنۡ تَصۡبِرُوۡا وَتَتَّقُوۡا وَيَاۡتُوۡكُمۡ مِّنۡ فَوۡرِهِمۡ هٰذَا يُمۡدِدۡكُمۡ رَبُّكُمۡ بِخَمۡسَةِ اٰلَافٍ مِّنَ الۡمَلٰٓئِكَةِ مُسَوِّمِيۡنَ‏(125) 125).કેમ નહીં? જો તમે સબ્ર અને પરહેઝગારી કરો અને આ લોકો ઓચિંતા તમારા ઉપર આવી જાય તો તમારો રબ તમારી મદદ પાચ હજાર ફરિશ્તાઓ વડે કરશે જે નિશાનીવાળા હશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا جَعَلَهُ اللّٰهُ اِلَّا بُشۡرٰى لَـكُمۡ وَلِتَطۡمَئِنَّ قُلُوۡبُكُمۡ بِهٖ‌ؕ وَمَا النَّصۡرُ اِلَّا مِنۡ عِنۡدِ اللّٰهِ الۡعَزِيۡزِ الۡحَكِيۡمِۙ‏(126) 126).અને અમે તેને તમારા માટે ફક્ત ખુશખબર અને તમારા દિલોની શાત્વના માટે બનાવી નહિતર મદદ તો પ્રભાવી અને હિકમતવાળા અલ્લાહ તરફથી જ હોય છે.