સુરહ આલે ઈમરાન 137,138,139
PART:-216
(Quran-Section)
(3)સુરહ આલે ઈમરાન
આયત નં.:-137,138,139
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِكُمۡ سُنَنٌ ۙ فَسِيۡرُوۡا فِى الۡاَرۡضِ فَانۡظُرُوۡا كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُكَذِّبِيۡنَ(137)
137).તમારા પહેલા થી નિયમ ચાલ્યો આવ્યો છે, તમે ધરતીમાં મુસાફરી કરો તથા જુઓ કે જેઓ અલ્લાહ ની આયતોને માનતા ન હતાં તેમનો અંજામ કેવો થયો.
☘☘☘☘☘☘☘☘☘☘☘
هٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَّمَوۡعِظَةٌ لِّلۡمُتَّقِيۡنَ(138)
138).આ એક વર્ણન છે લોકોના માટે અને પરહેઝગારોના માટે હિદાયત અને નસીહત છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَلَا تَهِنُوۡا وَ لَا تَحۡزَنُوۡا وَاَنۡتُمُ الۡاَعۡلَوۡنَ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ(139)
139).તમે હિમ્મત ન હારો, ન ચિંતા કરો, જો તમે ઈમાનવાળા હોવ તો તમે જ વિજયી થશો.
તફસીર(સમજુતી):-
ઓહદના યુદ્ધમાં હારી જવાથી મુસલમાનો માયૂસ ન થાય તે માટે આ આયત નાઝિલ થઈ જેમાં અલ્લાહ ફરમાવે છે કે જ્યાં સુધી તમારા દિલમાં ઈમાની કુવ્વત હશે ત્યાં સુધી તમે જ ગાલિબ(વિજયી) થશો.
(Quran-Section)
(3)સુરહ આલે ઈમરાન
આયત નં.:-137,138,139
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِكُمۡ سُنَنٌ ۙ فَسِيۡرُوۡا فِى الۡاَرۡضِ فَانۡظُرُوۡا كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُكَذِّبِيۡنَ(137)
137).તમારા પહેલા થી નિયમ ચાલ્યો આવ્યો છે, તમે ધરતીમાં મુસાફરી કરો તથા જુઓ કે જેઓ અલ્લાહ ની આયતોને માનતા ન હતાં તેમનો અંજામ કેવો થયો.
☘☘☘☘☘☘☘☘☘☘☘
هٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَّمَوۡعِظَةٌ لِّلۡمُتَّقِيۡنَ(138)
138).આ એક વર્ણન છે લોકોના માટે અને પરહેઝગારોના માટે હિદાયત અને નસીહત છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَلَا تَهِنُوۡا وَ لَا تَحۡزَنُوۡا وَاَنۡتُمُ الۡاَعۡلَوۡنَ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ(139)
139).તમે હિમ્મત ન હારો, ન ચિંતા કરો, જો તમે ઈમાનવાળા હોવ તો તમે જ વિજયી થશો.
તફસીર(સમજુતી):-
ઓહદના યુદ્ધમાં હારી જવાથી મુસલમાનો માયૂસ ન થાય તે માટે આ આયત નાઝિલ થઈ જેમાં અલ્લાહ ફરમાવે છે કે જ્યાં સુધી તમારા દિલમાં ઈમાની કુવ્વત હશે ત્યાં સુધી તમે જ ગાલિબ(વિજયી) થશો.