Posts

Showing posts from June 13, 2020

સુરહ અન્-નિસા 6

PART:-252          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-6 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَابۡتَلُوا الۡيَتٰمٰى حَتّٰىۤ اِذَا بَلَغُوا النِّكَاحَ‌ ۚ فَاِنۡ اٰنَسۡتُمۡ مِّنۡهُمۡ رُشۡدًا فَادۡفَعُوۡۤا اِلَيۡهِمۡ اَمۡوَالَهُمۡ‌ۚ وَلَا تَاۡكُلُوۡهَاۤ اِسۡرَافًا وَّبِدَارًا اَنۡ يَّكۡبَرُوۡا‌ ؕ وَمَنۡ كَانَ غَنِيًّا فَلۡيَسۡتَعۡفِفۡ‌ ۚ وَمَنۡ كَانَ فَقِيۡرًا فَلۡيَاۡكُلۡ بِالۡمَعۡرُوۡفِ‌ ؕ فَاِذَا دَفَعۡتُمۡ اِلَيۡهِمۡ اَمۡوَالَهُمۡ فَاَشۡهِدُوۡا عَلَيۡهِمۡ‌ ؕ وَكَفٰى بِاللّٰهِ حَسِيۡبًا(6) 6).અને અનાથોને તેમના સગીર  થઈ જવા સુધી સુધારતા રહો અને પરીક્ષા કરતા રહો, પછી જો તમે તેમનામાં સુધાર જુઓ તો તેમને તેમનો માલ સોંપી દો અને તેમના મોટા થઈ જવાના ડરથી તેમના માલને જલ્દી જલ્દી વ્યર્થ રીતે ન ખાઓ, માલદારોને જોઈએ કે તેમના માલથી બચતા રહે, જો ગરીબ હોય તો નિયમ મુજબ ખાઓ, પછી જ્યારે તેમને તેમનો માલ સોંપો તો ગવાહ બનાવી લો, અને હિસાબ લેવા માટે અલ્લાહ પૂરતો

સુરહ અન્-નિસા 4,5

PART:-251          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-4,5  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاٰ تُوا النِّسَآءَ صَدُقٰتِهِنَّ نِحۡلَةً‌ ؕ فَاِنۡ طِبۡنَ لَـكُمۡ عَنۡ شَىۡءٍ مِّنۡهُ نَفۡسًا فَكُلُوۡهُ هَنِيۡٓـئًـا مَّرِیۡٓـــٴًﺎ(4) 4).અને સ્ત્રીઓને તેમની મહેર (જે રકમ લગ્નના માટે માન્ય હોય) મરજીથી આપી દો, અને જો તેઓ પોતે પોતાની મરજીથી કેટલુંક મહેર છોડી દે તો તેને પોતાની મરજીથી ખાઓ પીઓ. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تُؤۡتُوا السُّفَهَآءَ اَمۡوَالَـكُمُ الَّتِىۡ جَعَلَ اللّٰهُ لَـكُمۡ قِيٰمًا وَّارۡزُقُوۡهُمۡ فِيۡهَا وَاكۡسُوۡهُمۡ وَقُوۡلُوۡا لَهُمۡ قَوۡلًا مَّعۡرُوۡفًا‏(5) 5).અને નાસમજને પોતાનો માલ જેને અલ્લાહ તમારો સહારો બનાવ્યો છે ન સોંપો અને તેમાંથી તેમને ખવડાવો અને પહેરાવો અને તેમના સાથે નરમીથી વાત કરો.