Posts

Showing posts from August 27, 2020

સુરહ અન્-નિસા 160,161

PART:-326          આજની આયાતના વિષય       ~~~~~~~~~~~~~~   અલ્લાહની નાફરમાની તેની નેઅમતો થી મેહરુમ થવાનું કારણ                       ~~~~~~~~~~~~~~                   પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-160,161 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘️☘️ فَبِظُلۡمٍ مِّنَ الَّذِيۡنَ هَادُوۡا حَرَّمۡنَا عَلَيۡهِمۡ طَيِّبٰتٍ اُحِلَّتۡ لَهُمۡ وَبِصَدِّهِمۡ عَنۡ سَبِيۡلِ اللّٰهِ كَثِيۡرًا(160) (160).યહૂદિઓના જુલમના કારણે અમે તેમના પર હલાલ વસ્તુઓ હરામ કરી દીધી અને તેમના અલ્લાહના માર્ગથી વધારે (લોકો)ને રોકવાના કારણે. ☘☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَّاَخۡذِهِمُ الرِّبٰوا وَقَدۡ نُهُوۡا عَنۡهُ وَاَكۡلِـهِمۡ اَمۡوَالَ النَّاسِ بِالۡبَاطِلِ‌ ؕ وَاَعۡتَدۡنَـا لِلۡـكٰفِرِيۡنَ مِنۡهُمۡ عَذَابًا اَ لِيۡمًا(161) (161). અને તેમના વ્યાજ લેવાના કારણે જેનાથી તેમને રોકી દેવામાં આવ્યા હતા, અને લોકોનો માલ નાહક લેવાથી, અને અમે તેમનામાંથી કાફિરોના માટે પીડાકારી અઝાબ તૈયાર કર્યો છે.

સુરહ અન્-નિસા 157,158,159

PART:-325          આજની આયાતના વિષય       ~~~~~~~~~~~~~~   ઈસા(અ.સ.) ને આસમાન પર ઉઠાવી લેવામાં આવે છે.             એક ભવિષ્યવાળી                       ~~~~~~~~~~~~~~                   પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-157,158,159 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَّقَوۡلِهِمۡ اِنَّا قَتَلۡنَا الۡمَسِيۡحَ عِيۡسَى ابۡنَ مَرۡيَمَ رَسُوۡلَ اللّٰهِ‌ ۚ وَمَا قَتَلُوۡهُ وَمَا صَلَبُوۡهُ وَلٰـكِنۡ شُبِّهَ لَهُمۡ‌ ؕ وَاِنَّ الَّذِيۡنَ اخۡتَلَـفُوۡا فِيۡهِ لَفِىۡ شَكٍّ مِّنۡهُ‌ ؕ مَا لَهُمۡ بِهٖ مِنۡ عِلۡمٍ اِلَّا اتِّبَاعَ الظَّنِّ‌ ۚ وَمَا قَتَلُوۡهُ يَقِيۡنًا (157) (157). અને તેમના એ કહેવાના કારણે કે અમે મસીહ, મરયમના પુત્ર ઈસા, અલ્લાહના રસૂલને કતલ કરી દીધા, જો કે ન તો તેઓએ કતલ કર્યો ન તેઓએ ફાંસી આપી પરંતુ તેમના માટે મામલો શંકાસ્પદ બનાવી દેવામાં આવ્યો યકીન કરો કે ઈસાના બારામાં મતભેદ કરનારાઓ તેમના બારામાં શંકામાં છે. તેઓને તેનું કોઈ ઈલ્મ નથી સિવાય અટકળો