સુરહ અન્-નિસા 160,161
PART:-326 આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ અલ્લાહની નાફરમાની તેની નેઅમતો થી મેહરુમ થવાનું કારણ ~~~~~~~~~~~~~~ પારા નંબર:- 06 (4)સુરહ અન્-નિસા આયત નં.:-160,161 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘️☘️ فَبِظُلۡمٍ مِّنَ الَّذِيۡنَ هَادُوۡا حَرَّمۡنَا عَلَيۡهِمۡ طَيِّبٰتٍ اُحِلَّتۡ لَهُمۡ وَبِصَدِّهِمۡ عَنۡ سَبِيۡلِ اللّٰهِ كَثِيۡرًا(160) (160).યહૂદિઓના જુલમના કારણે અમે તેમના પર હલાલ વસ્તુઓ હરામ કરી દીધી અને તેમના અલ્લાહના માર્ગથી વધારે (લોકો)ને રોકવાના કારણે. ☘☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَّاَخۡذِهِمُ الر...