સુરહ અન્-નિસા 160,161
PART:-326
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
અલ્લાહની નાફરમાની તેની નેઅમતો થી મેહરુમ થવાનું કારણ
~~~~~~~~~~~~~~
પારા નંબર:- 06
(4)સુરહ અન્-નિસા
આયત નં.:-160,161
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
અલ્લાહની નાફરમાની તેની નેઅમતો થી મેહરુમ થવાનું કારણ
~~~~~~~~~~~~~~
પારા નંબર:- 06
(4)સુરહ અન્-નિસા
આયત નં.:-160,161
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘️☘️
☘☘☘☘☘☘☘☘☘☘☘️☘️
فَبِظُلۡمٍ مِّنَ الَّذِيۡنَ هَادُوۡا حَرَّمۡنَا عَلَيۡهِمۡ طَيِّبٰتٍ اُحِلَّتۡ لَهُمۡ وَبِصَدِّهِمۡ عَنۡ سَبِيۡلِ اللّٰهِ كَثِيۡرًا(160)
(160).યહૂદિઓના જુલમના કારણે અમે તેમના પર હલાલ વસ્તુઓ હરામ કરી દીધી અને તેમના અલ્લાહના
માર્ગથી વધારે (લોકો)ને રોકવાના કારણે.
માર્ગથી વધારે (લોકો)ને રોકવાના કારણે.
☘☘☘☘☘☘☘☘☘☘☘️☘️
وَّاَخۡذِهِمُ الرِّبٰوا وَقَدۡ نُهُوۡا عَنۡهُ وَاَكۡلِـهِمۡ اَمۡوَالَ النَّاسِ بِالۡبَاطِلِ ؕ وَاَعۡتَدۡنَـا لِلۡـكٰفِرِيۡنَ مِنۡهُمۡ عَذَابًا اَ لِيۡمًا(161)
(161). અને તેમના વ્યાજ લેવાના કારણે જેનાથી તેમને રોકી દેવામાં આવ્યા હતા, અને લોકોનો માલ નાહક
લેવાથી, અને અમે તેમનામાંથી કાફિરોના માટે પીડાકારી અઝાબ તૈયાર કર્યો છે.
લેવાથી, અને અમે તેમનામાંથી કાફિરોના માટે પીડાકારી અઝાબ તૈયાર કર્યો છે.