Posts

Showing posts from November 11, 2020

સુરહ અલ્ અન્-આમ 31,32

 PART:-401            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        પોતાનો બોજ પોતાની પીઠો ઉપર હશે                         =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-31,32 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قَدۡ خَسِرَ الَّذِيۡنَ كَذَّبُوۡا بِلِقَآءِ اللّٰهِ‌ؕ حَتّٰٓى اِذَا جَآءَتۡهُمُ السَّاعَةُ بَغۡتَةً قَالُوۡا يٰحَسۡرَتَنَا عَلٰى مَا فَرَّطۡنَا فِيۡهَا ۙ وَهُمۡ يَحۡمِلُوۡنَ اَوۡزَارَهُمۡ عَلٰى ظُهُوۡرِهِمۡ‌ؕ اَلَا سَآءَ مَا يَزِرُوۡنَ(31) (31). બેશક તે લોકો નુક્સાનમાં પડ્યા જેમણે અલ્લાહની મુલાકાતને જૂઠાડી, ત્યાં સુધી કે જયારે તે નક્કી સમય તેમના પર અચાનક આવી પડશે, કહેશે કે, “હાય અફસોસ! અમારી  સુસ્તી પર જે આના બારામાં થઈ" અને તેમની હાલત એવી હશે કે પોતાના બોજ પોતાની પીઠો ઉપર લાદેલા હશે, ખબરદાર! તેઓ ખરાબ બોજ લાદશે. તફસીર(સમજુતી):- જે કાફિર લોકો અલ્લાહની મુલાકાત નો ઈનકાર કરતાં હત

સુરહ અલ્ અન્-આમ 27,28,29,30

 PART:-400            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           કયામત અને કાફિરોના હાલાત                              =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-27,28,29,30 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلَوۡ تَرٰٓى اِذۡ وُقِفُوۡا عَلَى النَّارِ فَقَالُوۡا يٰلَيۡتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِاٰيٰتِ رَبِّنَا وَنَكُوۡنَ مِنَ الۡمُؤۡمِنِيۡنَ(27) (27). અને જો તમે તે સમયે જોશો કે જયારે તેમને જહન્નમની નજીક ઊભા કરી દેવામાં આવશે ત્યારે કહેશે, “હાય! કેટલી સરસ વાત હોય કે અમને ફરી પાછા મોકલી દેવામાં આવે (અને જો આવું થઈ જાય) તો અમે પોતાના રબની નિશાનીઓને ન જૂઠાડીએ અને અમે ઈમાનવાળાઓમાં સામેલ થઈ જઈએ. તફસીર(સમજુતી):- અહીં 'જો' નો જવાબ અદશ્ય છે જે આ પ્રમાણે થશે, "તો આપને ભયાનક મંઝર દેખાશે." આ ભયાનક મંઝર જોયા પછી તેમની આરઝુ હશે કે દુનિયામાં પાછા જઈને રબની નિશાનીઓને માનીશુ

સુરહ અલ્ અન્-આમ 25,26

 PART:-399            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                    દિલો પર પડદા                    =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-25,26 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَمِنۡهُمۡ مَّنۡ يَّسۡتَمِعُ اِلَيۡكَ‌‌ ۚ وَجَعَلۡنَا عَلٰى قُلُوۡبِهِمۡ اَكِنَّةً اَنۡ يَّفۡقَهُوۡهُ وَفِىۡۤ اٰذَانِهِمۡ وَقۡرًا ‌ؕ وَاِنۡ يَّرَوۡا كُلَّ اٰيَةٍ لَّا يُؤۡمِنُوۡا بِهَا‌ ؕ حَتّٰۤى اِذَا جَآءُوۡكَ يُجَادِلُوۡنَكَ يَقُوۡلُ الَّذِيۡنَ كَفَرُوۡۤا اِنۡ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِيۡرُ الۡاَوَّلِيۡنَ(25) (25). તેમનામાંથી કેટલાક તમારા તરફ કાન ધરે છે, અને અમે તેમના દિલો પર પડદા નાખી રાખ્યા છે કે તેને સમજે નહિ અને તેમના કાન બહેરા છે, અને તેઓ બધી નિશાનીઓને જોઈ લે તો પણ તેના ઉપર ઈમાન નહિ લાવે, ત્યાં સુધી કે જયારે તમારા પાસે આવે છે તો ઝઘડો કરે છે, કાફિરો કહે છે કે, “આ ફક્ત પહેલાનાઓની કાલ્પનિક વા

સુરહ અલ્ અન્-આમ 20,21,22,23,24

  PART:-398            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         દરેક ધર્મની કિતાબોમાં મુહંમદ (ﷺ)      ‌    નું ઝિક્ર કરવામાં આવ્યું છે                      =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-20,21,22,23,24 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اَ لَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡـكِتٰبَ يَعۡرِفُوۡنَهٗ كَمَا يَعۡرِفُوۡنَ اَبۡنَآءَهُمُ‌ۘ اَ لَّذِيۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَهُمۡ فَهُمۡ لَا يُؤۡمِنُوۡنَ‏(20) (20). જેમને અમે કિતાબ (તૌરાત અને ઈન્જીલ) આપી છે. તેઓ તમને (મુહંમદ (ﷺ)) ને એવી રીતે ઓળખે છે, જેવી રીતે પોતાના પુત્રને, તેઓ પોતે પોતાનું નુકસાન કરી બેઠા છે તેઓ જ યકીન કરશે નહિં. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَمَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوۡ كَذَّبَ بِاٰيٰتِهٖؕ اِنَّهٗ لَا يُفۡلِحُ الظّٰلِمُوۡنَ(21) (21). અને તેનાથી વધીને જાલિમ કોણ છે જે અલ્લાહ પર જૂઠો આરોપ લગાવે અને તેની નિશાન

સુરહ અલ્ અન્-આમ 17,18,19

PART:-397            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     મુશ્કેલીઓ દુર કરવાવાળો ફક્ત અલ્લાહ છે      ‌   તેના સિવાય બીજું કોઈ જ નથી                      =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-17,18,19 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَاِنۡ يَّمۡسَسۡكَ اللّٰهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهٗۤ اِلَّا هُوَ‌ؕ وَاِنۡ يَّمۡسَسۡكَ بِخَيۡرٍ فَهُوَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(17) (17). અને જો અલ્લાહ (તઆલા) તને કોઈ તકલીફ આપે તો તેને દૂર કરવાવાળો અલ્લાહ (તઆલા) સિવાય કોઈ બીજો નથી અને જો તને અલ્લાહ (તઆલા) ફાયદો પહોંચાડે તો તે દરેક વસ્તુ પર વર્ચસ્વ ધરાવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَهُوَ الۡقَاهِرُ فَوۡقَ عِبَادِهٖ‌ ؕ وَهُوَ الۡحَكِيۡمُ الۡخَبِيۡرُ(18) (18). તે પોતાના બંદાઓ ઉપર પ્રભાવશાળી છે અને તે જ હિકમતવાળો, ખબર રાખવાવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قُلۡ اَىُّ شَىۡءٍ اَكۡبَرُ شَهَادَةً ؕ قُلِ اللّٰهُ ‌ۙ شَهِي