સુરહ અન્-નિસા 60,61
PART:-280 પારા નંબર:- 05 (4)સુરહ અન્-નિસા આયત નં.:-60,61 ☘☘☘☘☘☘☘☘☘☘☘ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ મુનાફિકોને ચેતવણી ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ يَزۡعُمُوۡنَ اَنَّهُمۡ اٰمَنُوۡا بِمَاۤ اُنۡزِلَ اِلَيۡكَ وَمَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِكَ يُرِيۡدُوۡنَ اَنۡ يَّتَحَاكَمُوۡۤا اِلَى الطَّاغُوۡتِ وَقَدۡ اُمِرُوۡۤا اَنۡ يَّكۡفُرُوۡا بِهٖ ؕ وَيُرِيۡدُ الشَّيۡـطٰنُ اَنۡ يُّضِلَّهُمۡ ضَلٰلًاۢ بَعِيۡدًا ( 60) 60).શું તમે તેમને નથી જોયા જેમનો દાવો છે કે જે કંઈ તમારા પર અને જે કંઈ તમારા પહેલા ઉતારવામાં આવ્યું છે, તેના પર તેમનું ઈમાન છે, પરંતુ તે પોતાના ફેંસલા અલ્લાહના સિવાય બીજાઓની પાસે લઈ જવા ઈચ્છે છે,ભલેને તેમને હુકમ આપવામાં આવ્યો હોય કે તેઓ તેનો (શયતાનનો) ઈન્કાર કરે, શયતાન તો એવું ઈચ્છે છે કે તેમને ભટકાવીને દૂર નાખી દે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا قِيۡلَ لَهُمۡ تَعَالَوۡا اِلٰ