Posts

Showing posts from July 12, 2020

સુરહ અન્-નિસા 60,61

PART:-280                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-60,61 ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~          મુનાફિકોને ચેતવણી ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘     اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ يَزۡعُمُوۡنَ اَنَّهُمۡ اٰمَنُوۡا بِمَاۤ اُنۡزِلَ اِلَيۡكَ وَمَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِكَ يُرِيۡدُوۡنَ اَنۡ يَّتَحَاكَمُوۡۤا اِلَى الطَّاغُوۡتِ وَقَدۡ اُمِرُوۡۤا اَنۡ يَّكۡفُرُوۡا بِهٖ ؕ وَيُرِيۡدُ الشَّيۡـطٰنُ اَنۡ يُّضِلَّهُمۡ ضَلٰلًاۢ بَعِيۡدًا ( 60) 60).શું તમે તેમને નથી જોયા જેમનો દાવો છે કે જે કંઈ તમારા પર અને જે કંઈ તમારા પહેલા ઉતારવામાં આવ્યું છે, તેના પર તેમનું ઈમાન છે, પરંતુ તે પોતાના ફેંસલા અલ્લાહના સિવાય બીજાઓની પાસે લઈ જવા ઈચ્છે છે,ભલેને તેમને હુકમ આપવામાં આવ્યો હોય કે તેઓ તેનો (શયતાનનો) ઈન્કાર કરે, શયતાન તો એવું ઈચ્છે છે કે તેમને ભટકાવીને દૂર નાખી દે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا قِيۡلَ لَهُمۡ تَعَالَوۡا اِلٰ

સુરહ અન્-નિસા 58,59

PART:-279                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-58,59 ☘☘☘☘☘☘☘☘☘☘☘                             આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~ (1).અમાનત અને ઈમાનદારીનો હુકમ (2). અલ્લાહ અને રસુલ( ﷺ) ની ઈતાઅત હર હાલમાં જરૂરી છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘      اِنَّ اللّٰهَ يَاۡمُرُكُمۡ اَنۡ تُؤَدُّوا الۡاَمٰنٰتِ اِلٰٓى اَهۡلِهَا ۙ وَاِذَا حَكَمۡتُمۡ بَيۡنَ النَّاسِ اَنۡ تَحۡكُمُوۡا بِالۡعَدۡلِ‌ ؕ اِنَّ اللّٰهَ نِعِمَّا يَعِظُكُمۡ بِهٖ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ سَمِيۡعًۢا بَصِيۡرًا‏(58) 58).અલ્લાહ (તઆલા) તમને હુકમ આપે છે કે અમાનત તેમના માલિકોને પહોંચાડી દો, અને જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો તો ન્યાયપૂર્વક ફેંસલો કરો,બેશક તે સારી વાત છે જેની તાલીમ અલ્લાહ (તઆલા)તમને આપી રહ્યો છે, બેશક અલ્લાહ (તઆલા) સાંભળવાવાળો અને જોવાવાળો છે. તફસીર(સમજુતી):- આમાં હાકિમોને ખાસ રીતે ન્યાય કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. એક હદીસમાં છે કે હાકિમ જયાં સુધી જુલમ ન