Posts

Showing posts from January, 2021

સુરહ અલ્ અઅ્-રાફ 55,56

 PART:-479 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     દુઆ આજીજી થી, ઈબાદત ખુલૂસ થી        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 55,56 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اُدۡعُوۡا رَبَّكُمۡ تَضَرُّعًا وَّخُفۡيَةً‌ ؕ اِنَّهٗ لَا يُحِبُّ الۡمُعۡتَدِيۡنَ‌(55) (55). પોતાના રબને કરગરીને અને ધીમેથી પણ પોકારો, તે હદથી વધી જનારાઓને મોહબ્બત નથી કરતો. ======================= وَلَا تُفۡسِدُوۡا فِى الۡاَرۡضِ بَعۡدَ اِصۡلَاحِهَا وَادۡعُوۡهُ خَوۡفًا وَّطَمَعًا‌ ؕ اِنَّ رَحۡمَتَ اللّٰهِ قَرِيۡبٌ مِّنَ الۡمُحۡسِنِيۡنَ(56) (56). અને ધરતીમાં સુધાર પછી બગાડ પેદા ન કરો, અને ડર તથા ઉમ્મીદ સાથે તેની બંદગી કરો, બેશક અલ્લાહની કૃપા નેક લોકોની નજીક છે.* તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ આયતમાં ચાર પ્રકારની તાલીમ આપવામાં આવી છે.  (1) અલ્લાહથી રોઈને અથવા ધીમા અવાજે દુઆ કરવામાં આવે.  (2) દુઆમા

સુરહ અલ્ અઅ્-રાફ 54

 PART:-478 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            છ દિવસ માં કાયનાતની તખ્લીક              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 54 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اِنَّ رَبَّكُمُ اللّٰهُ الَّذِىۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ فِىۡ سِتَّةِ اَيَّامٍ ثُمَّ اسۡتَوٰى عَلَى الۡعَرۡشِ يُغۡشِى الَّيۡلَ النَّهَارَ يَطۡلُبُهٗ حَثِيۡثًا ۙ وَّالشَّمۡسَ وَالۡقَمَرَ وَالنُّجُوۡمَ مُسَخَّرٰتٍۢ بِاَمۡرِهٖ ؕ اَلَا لَـهُ الۡخَـلۡقُ وَالۡاَمۡرُ‌ ؕ تَبٰرَكَ اللّٰهُ رَبُّ الۡعٰلَمِيۡنَ(54) (54). બેશક તમારો રબ અલ્લાહ જ છે જેણે આકાશો અને ધરતીને છ દિવસમાં બનાવ્યા અને પછી અર્શ પર બિરાજમાન થઈ ગયો, તે રાત્રિને દિવસથી એવી રીતે છૂપાવી દે છે કે તે તરત જ તેની પાછળ લાગ્યો આવે છે, અને સૂર્ય અને ચંદ્ર અને તારાઓને પેદા કર્યો કે તે તેના આધીન છે. સાંભળી લો તેની જ સૃષ્ટિ છે અને તેનો જ હુકમ છે

સુરહ અલ્ અઅ્-રાફ 52,53

 PART:-477 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        (૧). હિદાયતવાળી કિતાબ    (૨). અંતિમ પરિણામ નજરોની સામે              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 52,53 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَلَقَدۡ جِئۡنٰهُمۡ بِكِتٰبٍ فَصَّلۡنٰهُ عَلٰى عِلۡمٍ هُدًى وَّرَحۡمَةً لِّـقَوۡمٍ يُّؤۡمِنُوۡنَ‏(52) (52). અને અમે તેમના પાસે એક કિતાબ ઈલ્મ આધારિત વિસ્તૃત વર્ણન સાથે મોકલી દીધી છે જે હિદાયત અને કૃપા છે તેમના માટે જેઓ ઈમાન ધરાવે છે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ વાત અલ્લાહ તઆલાએ જહન્નમીઓ ને ખિતાબ કરીને કહી છે કે અમે તો એક કિતાબ ઈલ્મ આધારિત વિસ્તૃત વર્ણન સાથે મોકલી દીધી છે જે હિદાયત અને કૃપા છે. પરંતુ તેઓએ આનાથી ફાયદો ન ઉઠાવ્યો તો તેમની બદ-કિસ્મતી, બલ્કે જે લોકો આ કિતાબ પર ઈમાન લાવ્યા તેઓએ હિદાયત મેળવી લીધી અને રેહમતે ઈલાહી થી ફૈઝયાબ થઈ ગયા. અમે તો ફરમાવી દીધુ

સુરહ અલ્ અઅ્-રાફ 50,51

PART:-476 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                  (૧). જહન્નમીઓની દરખ્વાસ્ત (૨). ખેલ-તમાશાને જ પોતાનો દીન સમજે એવા લોકો       •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 50,51 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَنَادٰٓى اَصۡحٰبُ النَّارِ اَصۡحٰبَ الۡجَـنَّةِ اَنۡ اَفِيۡضُوۡا عَلَيۡنَا مِنَ الۡمَآءِ اَوۡ مِمَّا رَزَقَكُمُ اللّٰهُ ‌ؕ قَالُـوۡۤا اِنَّ اللّٰهَ حَرَّمَهُمَا عَلَى الۡـكٰفِرِيۡنَ(50) (50). અને જહન્નમના સાથીઓ જન્નતના સાથીઓને પોકારશે કે અમારા ઉપર થોડું પાણી નાખી દો અથવા અલ્લાહે તમને જે રોજી આપી છે તેમાંથી થોડુંક આપો, તેઓ કહેશે, “અલ્લાહે આ બંને વસ્તુઓ કાફિરો માટે હરામ કરી દીધી છે.” તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• "જહન્નમના સાથીઓ જન્નતના સાથીઓને" એટલે કે જહન્નમી લોકોના દુનિયામાં જે હમદર્દ હતાં મુરાદ આનાથી રીશ્તેદાર,દોસ્ત હોય શકે, કે જ્

સુરહ અલ્ અઅ્-રાફ 48,49

 PART:-475 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            અઅ્-રાફવાળાઓ અને જહન્નમીઓની વાતચીત          •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 48,49 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَنَادٰٓى اَصۡحٰبُ الۡاَعۡرَافِ رِجَالًا يَّعۡرِفُوۡنَهُمۡ بِسِيۡمٰٮهُمۡ قَالُوۡا مَاۤ اَغۡنٰى عَنۡكُمۡ جَمۡعُكُمۡ وَمَا كُنۡتُمۡ تَسۡتَكۡبِرُوۡنَ‏(48) (48). અને અઅ્-રાફવાળાઓ કેટલાક વ્યક્તિઓને તેમની , ઓળખીને પોકારશે કે, “તમારી જમાઅત અને તમારો ઘમંડ તમારા કામ ન આવ્યો.” તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ લોકો જહન્નમીઓ હશે જેને અઅ્-રાફવાળા તેમની નિશાનીઓ થી ઓળખીને કહેશે કે તમને તમારી સરદારી, તમારુ સંગઠન, તમારો જથ્થો અને તમારી તાકાત વ ધમંડ જે તમે કરતાં હતાં તેને યાદ તો કરો, "તે તમારા કામમાં ન આવ્યું?" ======================= اَهٰٓؤُلَۤاءِ الَّذِيۡنَ اَقۡسَمۡتُمۡ لَا يَنَالُهُمُ ا

સુરહ અલ્ અઅ્-રાફ 46,47

 PART:-474 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            અઅ્-રાફ, અઅ્-રાફ ના લોકો, અઅ્-રાફ ની જગ્યા          •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 46,47 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَبَيۡنَهُمَا حِجَابٌ‌ۚ وَعَلَى الۡاَعۡرَافِ رِجَالٌ يَّعۡرِفُوۡنَ كُلًّاۢ بِسِيۡمٰٮهُمۡ‌ ۚ وَنَادَوۡا اَصۡحٰبَ الۡجَـنَّةِ اَنۡ سَلٰمٌ عَلَيۡكُمۡ‌ لَمۡ يَدۡخُلُوۡهَا وَهُمۡ يَطۡمَعُوۡنَ(46) (46). અને તે બંને વચ્ચે એક પડદો હશે અને “અઅ્-રાફ” પર કેટલાક પુરૂષો હશે જે દરેકને તેમની નિશાનીઓ પરથી ઓળખી લેશે, અને જન્નતીઓને પોકારશે કે, “તમારા ઉપર સલામતી થાય.” તેઓ તેમાં (જન્નતમાં) દાખલ નહિં થઈ શક્યા હોય પરંતુ તેના ઉમ્મીદવાર હશે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• "બંનેની વચ્ચે એક પડદો” થી આશય જન્નત અને જહન્નમના વચ્ચે અથવા ઈમાનવાળાઓ અને કાફિરોના વચ્ચે છે. હિજાબુન (આડ અથવા પડદો) થી આશય

સુરહ અલ્ અઅ્-રાફ 44,45

 PART:-473 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~               જન્નતી અને જહન્નમી લોકો ની વાતચીત          •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 44,45 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَنَادٰٓى اَصۡحٰبُ الۡجَـنَّةِ اَصۡحٰبَ النَّارِ اَنۡ قَدۡ وَجَدۡنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلۡ وَجَدْتُّمۡ مَّا وَعَدَ رَبُّكُمۡ حَقًّا‌ ؕ قَالُوۡا نَـعَمۡ‌ ۚ فَاَذَّنَ مُؤَذِّنٌۢ بَيۡنَهُمۡ اَنۡ لَّـعۡنَةُ اللّٰهِ عَلَى الظّٰلِمِيۡنَۙ(44) (44). અને જન્નતવાસીઓ જહન્નમવાસીઓને પોકારશે કે અમે અમારા ૨બના વાયદાઓને જે અમારા સાથે કર્યા હતા સાચા જોયા, તો શું તમારા સાથે તમારા રબે જે વાયદાઓ કર્યા હતા તેને સાચા જોયા? તેઓ કહેશે, 'હા', પછી એક પોકારનાર તેમના વચ્ચે પોકારશે કે, "અલ્લાહની લા'નત (ધિક્કાર) જાલિમો પર છે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આવી વાત નબી(ﷺ) એ બદ્ર

સુરહ અલ્ અઅ્-રાફ 42,43

PART:-472 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                 ઈમાનવાળા નેક લોકો ના હાલ          •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 42,43 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَالَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَا نُـكَلِّفُ نَفۡسًا اِلَّا وُسۡعَهَاۤ  اُولٰۤئِكَ اَصۡحٰبُ الۡجَـنَّةِ‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(42) (42). અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા, અમે કોઈ જીવને તેની તાકાત મુજબ જ જવાબદેહ બનાવીએ છીએ, તેઓ જ જન્નતી છે જ્યાં તેઓ હંમેશા રહેશે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• અહીં આ વાતને કેહવાનો મકસદ એ છે કે ઈમાન અને અમલે સાલેહ (નેક અમલ) આ એવી વસ્તુ છે કે આના ઉપર અમલ કરવા માટે કોઈ પણ વ્યક્તિને પોતાની તાકાતથી વધારે જરૂર પડતી નથી મતલબ કે તાકાત મુજબ દરેક વ્યક્તિ માટે આસાન છે અને તેઓ આસાનીથી અમલ કરી શકે છે ======================= وَنَزَعۡنَا مَا

સુરહ અલ્ અઅ્-રાફ 40,41

 PART:-471 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   આકાશના દરવાજા ખોલવામાં નહીં આવે   અને આગનું પાથરણું અને ઓઢવાનું હશે       •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 40,41 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اِنَّ الَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا وَاسۡتَكۡبَرُوۡا عَنۡهَا لَا تُفَتَّحُ لَهُمۡ اَبۡوَابُ السَّمَآءِ وَلَا يَدۡخُلُوۡنَ الۡجَـنَّةَ حَتّٰى يَلِجَ الۡجَمَلُ فِىۡ سَمِّ الۡخِيَاطِ‌ ؕ وَكَذٰلِكَ نَجۡزِى الۡمُجۡرِمِيۡنَ(40) (40). બેશક જે લોકોએ અમારી આયતોને જૂઠાડી અને તેનાથી ઘમંડ કર્યો તેમના માટે આકાશના દરવાજા ખોલવામાં નહિ આવે, અને તેઓ જન્નતમાં દાખલ નહિં થઈ શકે જ્યાં સુધી ઊંટ સોયના નાકામાંથી પસાર ન થઈ જાય અને અમે  ગુનેહગારોને આ પ્રમાણે બદલો આપીએ છીએ. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આનાથી કેટલાકે આમાલ તો કેટલાકે રૂહો તો કેટલાકે દુઆ નો મતલબ કાઢ્યો છે એટલે કે તેમ

સુરહ અલ્ અઅ્-રાફ 38,39

 PART:-470 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       જહન્નમીઓનુ અંદરો-અંદર ઝઘડવું અને             એકબીજાના ઉપર લાનત કરવું              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 38,39 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ ادۡخُلُوۡا فِىۡۤ اُمَمٍ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِكُمۡ مِّنَ الۡجِنِّ وَالۡاِنۡسِ فِى النَّارِ‌ ؕ كُلَّمَا دَخَلَتۡ اُمَّةٌ لَّعَنَتۡ اُخۡتَهَا‌ ؕ حَتّٰۤى اِذَا ادَّارَكُوۡا فِيۡهَا جَمِيۡعًا ۙ قَالَتۡ اُخۡرٰٮهُمۡ لِاُوۡلٰٮهُمۡ رَبَّنَا هٰٓؤُلَۤاءِ اَضَلُّوۡنَا فَاٰتِهِمۡ عَذَابًا ضِعۡفًا مِّنَ النَّارِ‌  ؕ قَالَ لِكُلٍّ ضِعۡفٌ وَّلٰـكِنۡ لَّا تَعۡلَمُوۡنَ(38) (38). (અલ્લાહ) ફરમાવશે કે, “જિન્નાતો અને મનુષ્યોના તે જૂથોની સાથે જે તમારાથી પહેલા પસાર થઈ ગયા! જહન્નમમાં દાખલ થઈ જાઓ, જ્યારે કોઈ જૂથ દાખલ થશે તો બીજાને લા’નત (ધિક્કાર) કરશે, એટલે સુધી કે જયારે તેમાં

સુરહ અલ્ અઅ્-રાફ 35,36,37

 PART:-469 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        અચ્છા અંજામ યા બુરા અંજામ              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 35,36,37 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= يٰبَنِىۡۤ اٰدَمَ اِمَّا يَاۡتِيَنَّكُمۡ رُسُلٌ مِّنۡكُمۡ يَقُصُّوۡنَ عَلَيۡكُمۡ اٰيٰتِىۡ‌ۙ فَمَنِ اتَّقٰى وَاَصۡلَحَ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ(35) (35). હે આદમની સંતાનો! જો તમારા પાસે તમારામાંથી મારા રસૂલ આવે જે તમારા સામે મારી આયતો પઢીને સંભળાવે તો જેઓ પરહેઝગારી અપનાવશે અને સુધાર કરી લેશે તેમના પર ન કોઈ ડર હશે ન તેઓ દુઃખી હશે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ એવા એહલે ઈમાનનો હુસ્ને અંજામ (સારૂ પરિણામ) છે જેઓ તકવા (અલ્લાહ નો ડર) અને અમલે સાલેહ (નેકીના કાર્યો) કરતાં રહ્યાં હતાં, કુર્આને ઘણી જગ્યાએ ઈમાન સાથે અમલે સાલેહ (નેકીના કાર્યો) નું જરૂર ઝિક્ર કર્યું છે. જેથી મા

સુરહ અલ્ અઅ્-રાફ 33,34

 PART:-468 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     (૧). બુરાઈ થી બચવાનો હુકમ          (૨). એક નિશ્ચિત સમય              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 33,34 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قُلۡ اِنَّمَا حَرَّمَ رَبِّىَ الۡـفَوَاحِشَ مَا ظَهَرَ مِنۡهَا وَمَا بَطَنَ وَ الۡاِثۡمَ وَالۡبَـغۡىَ بِغَيۡرِ الۡحَـقِّ وَاَنۡ تُشۡرِكُوۡا بِاللّٰهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهٖ سُلۡطٰنًا وَّاَنۡ تَقُوۡلُوۡا عَلَى اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ(33) (33). તમે કહી દો કે, “મારા રબે તમામ છૂપી અને ખુલી અશ્લિલતાની વાતોને હરામ કરી છે અને ગુનાહ અને નાહક જુલમ કરવાને અને અલ્લાહના સાથે કોઈ એવાને ભાગીદાર બનાવો જેની કોઈ દલીલ નથી ઉતારી અને અલ્લાહ પર એવી વાતો કહો જેના વિશે તમે જાણતા ન હોય. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• ગુનાહ અલ્લાહની નાફરમાનીનું નામ છે અને એક હદીસમાં નબી (ﷺ)એ ફરમાવ્યુ

સુરહ અલ્ અઅ્-રાફ 31,32

 PART:-467 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ મસ્જિદમાં જવાના દરેક સમયે જીનત અપનાવો              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 31,32 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= يٰبَنِىۡۤ اٰدَمَ خُذُوۡا زِيۡنَتَكُمۡ عِنۡدَ كُلِّ مَسۡجِدٍ وَّكُلُوۡا وَاشۡرَبُوۡا وَلَا تُسۡرِفُوۡا‌ ۚ اِنَّهٗ لَا يُحِبُّ الۡمُسۡرِفِيۡنَ(31) (31). “હે આદમની સંતાન! મસ્જિદમાં જવાના દરેક સમયે પોતાનો પોશાક પહેરી લો, અને ખાઓ-પીઓ અને હદથી આગળ ન વધો, બેશક હદથી આગળ વધી જનારાઓને અલ્લાહ મોહબ્બત નથી કરતો.'' તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આયતમા શોભાથી આશય કપડા છે. આનો સંબંધ મૂર્તિપૂજકોના નગ્ન અવસ્થામાં તવાફ કરવાના તરફ છે. જેના રદ માં તેમને કહેવામાં આવ્યું કે કપડા પહેરીને અલ્લાહની બંદગી કરો. અપવ્યય (ઈસરાફ) કોઈપણ બાબતમાં ત્યાં સુધી કે ખાવા-પીવામાં પણ સારો માનવામાં આવતો નથી, એક હદીસમાં ન

સુરહ અલ્ અઅ્-રાફ 28,29,30

 PART:-466 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   કાફીરોની બેહયાઈ અને તેની નિસ્બત અલ્લાહ તરફ કરવી            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 28,29,30 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَاِذَا فَعَلُوۡا فَاحِشَةً قَالُوۡا وَجَدۡنَا عَلَيۡهَاۤ اٰبَآءَنَا وَاللّٰهُ اَمَرَنَا بِهَا‌ ؕ قُلۡ اِنَّ اللّٰهَ لَا يَاۡمُرُ بِالۡفَحۡشَآءِ‌ ؕ اَتَقُوۡلُوۡنَ عَلَى اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ(28) (28). અને તેઓ જ્યારે કોઈ બૂરાઈ કરે છે તો કહે છે કે "અમે અમારા બાપ-દાદાને આવું જ કરતા જોયાં અને અલ્લાહે જ અમને આનો હુકમ આપ્યો છે.” તમે કહી દો કે, “અલ્લાહ બૂરાઈનો હુકમ નથી આપતો, શું તમે અલ્લાહ પર એવી વાત કહો છો જેને તમે નથી જાણતા.” તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• મક્કા ના મુશરિકો બયતુલ્લલાહ નો નગ્ન હાલતમાં તવાફ કરતાં હતાં અને કહેતા કે અમે અમારા બાપ-દાદાઓને આવું કરતા જોયા

સુરહ અલ્ અઅ્-રાફ 26,27

 PART:-465 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        (૧). પરહેઝગારી નો પોશાક*                               (૨). શેતાની બહકાવા અને ફરેબથી*            *પોતાની હિફાઝત કરો*       •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 26,27 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= يٰبَنِىۡۤ اٰدَمَ قَدۡ اَنۡزَلۡنَا عَلَيۡكُمۡ لِبَاسًا يُّوَارِىۡ سَوۡاٰتِكُمۡ وَرِيۡشًا‌ ؕ وَلِبَاسُ التَّقۡوٰى ۙ ذٰ لِكَ خَيۡرٌ‌ ؕ ذٰ لِكَ مِنۡ اٰيٰتِ اللّٰهِ لَعَلَّهُمۡ يَذَّكَّرُوۡنَ(26) (26). “હે આદમની સંતાન! અમે તમને એવો પોશાક પ્રદાન કર્યો જે તમારી શર્મગાહોને ઢાંકે અને શોભા આપે અને પરહેઝગારીનો પોશાક જ સૌથી શ્રેષ્ઠ છે. આ અલ્લાહની નિશાની છે જેથી લોકો આમાંથી બોધપાઠ લે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• શબ્દ (سَوۡاٰتِ) શરીરના તે ભાગો છે જેને ઢાંકવા જરૂરી છે, જેમકે શર્મગાહ, અને (رِيۡشًا‌) તે કાપડ છે જે શોભા અન

સુરહ અલ્ અઅ્-રાફ 24,25

 PART:-464 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                  જમીન તરફ ઉતારવામાં આવે છે.       •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08]    [ (7)સુરહ અલ્ અઅ્-રાફ]    [ આયત નં.:- 24,25] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ اهۡبِطُوۡا بَعۡضُكُمۡ لِبَـعۡضٍ عَدُوٌّ‌ ۚ وَلَـكُمۡ فِى الۡاَرۡضِ مُسۡتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰى حِيۡنٍ‏(24) (24). (અલ્લાહે) ફરમાવ્યું, “તમે નીચે ઉતરો, તમે એકબીજાના દુશ્મન છો અને તમારે એક મુદ્દત સુધી ધરતીમાં રહેવાનું અને ફાયદો ઉઠાવવાનો છે." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આદમ(અ.સ) અને શેતાનને કેહવાય છે કે નીચે ઉતરો એટલે કે જમીન પર ઉતરો અને તમે બન્ને એકબીજાના દુશ્મન છો, આ હુકમ માં હવ્વા (અ.સ.) પણ આવી જાય છે કારણકે હવ્વા આદમ(અ.સ.)ના બાજુ હતા એટલે તેમને અલગ હુકમ નથી આપવામાં આવ્યો, (સુરહ તાહા:-૧૨૩) જમીનમાં કંઈ ઉતર્યા એ બધી ઈસરાઈલી રિવાયતો છે એટલાં માટે તેમના પર ભરોસો ન કરાય અને બહેતર જા

સુરહ અલ્ અઅ્-રાફ 22,23

 PART:-463 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              પ્રતિબંધિત વૃક્ષના ઉપયોગની અસર અને         આદમ (અ.સ.) ની તૌબા       •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08]    [ (7)સુરહ અલ્ અઅ્-રાફ]    [ આયત નં.:- 22,23] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) *=======================* فَدَلّٰٮهُمَا بِغُرُوۡرٍ‌ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتۡ لَهُمَا سَوۡءٰتُهُمَا وَطَفِقَا يَخۡصِفٰنِ عَلَيۡهِمَا مِنۡ وَّرَقِ الۡجَـنَّةِ‌ ؕ وَنَادٰٮهُمَا رَبُّهُمَاۤ اَلَمۡ اَنۡهَكُمَا عَنۡ تِلۡكُمَا الشَّجَرَةِ وَاَقُلْ لَّـكُمَاۤ اِنَّ الشَّيۡطٰنَ لَـكُمَا عَدُوٌّ مُّبِيۡنٌ(22) (22). આ રીતે ધોખાથી બંનેને નીચે લાવ્યો, જેવો બંનેએ વૃક્ષનો સ્વાદ ચાખ્યો તો બંને માટે તેમની શર્મગાહો જાહેર થઈ ગઈ, અને તેઓ પોતાના ઉપ૨ જન્નતના પાંદડાઓ ચિપકાવવા લાગ્યા અને તેમના રબે બંનેને પોકાર્યા, “શું મેં તમને બંનેને આ વૃક્ષથી રોક્યા ન હતા અને તમને નહોતું કહ્યું કે શેતાન તમારો ખુલ્લો દુશ્

સુરહ અલ્ અઅ્-રાફ 18,19,20,21

 PART:-462 ~~~~~~~~                    આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     શેતાનની આદમ(અ.સ.) અને હવ્વા(અ.સ)             સાથે મક્કારી વ ફરેબ       ~~~~~~~~~~~~~~~~~            [ પારા નંબર:- 08]    [ (7)સુરહ અલ્ અઅ્-રાફ]    [ આયત નં.:- 18,19,20,21] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ اخۡرُجۡ مِنۡهَا مَذۡءُوۡمًا مَّدۡحُوۡرًا ‌ؕ لَمَنۡ تَبِعَكَ مِنۡهُمۡ لَاَمۡلَــٴَــنَّ جَهَنَّمَ مِنۡكُمۡ اَجۡمَعِيۡنَ(18) (18).  (અલ્લાહે) ફરમાવ્યું, “તું અહીંથી અપમાનિત થઈ નીકળી જા, જેઓ આમાંથી તારૂ અનુસરણ કરશે હું તે બધાથી જહન્નમને જરૂર ભરી દઈશ.” ======================= وَيٰۤاٰدَمُ اسۡكُنۡ اَنۡتَ وَزَوۡجُكَ الۡجَـنَّةَ فَـكُلَا مِنۡ حَيۡثُ شِئۡتُمَا وَلَا تَقۡرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوۡنَا مِنَ الظّٰلِمِيۡنَ(19) (19). અને અમે કહ્યું કે, “હે આદમ' તમે અને તમારી પત્ની જન્નતમાં રહો, પછી જ્યાંથી ઈચ્છો ખાઓ, અને આ વૃક્ષની નજીક ન જતા નહિતર જાલિમોમાંથી થઈ જશો તફસીર(સમજૂતી):- એટલે

સુરહ અલ્ અઅ્-રાફ 13,14,15,16,17

PART:-461 ~~~~~~~~                 આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         શેતાનનું ગુરુર અને તેની હિમ્મત       ~~~~~~~~~~~~~~~~               [ પારા નંબર:- 08]    [ (7)સુરહ અલ્ અઅ્-રાફ]    [ આયત નં.:- 13,14,15,16,17] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ فَاهۡبِطۡ مِنۡهَا فَمَا يَكُوۡنُ لَـكَ اَنۡ تَتَكَبَّرَ فِيۡهَا فَاخۡرُجۡ اِنَّكَ مِنَ الصّٰغِرِيۡنَ(13) (13). (અલ્લાહે) હુકમ આપ્યો કે, "તું આકાશ થી ઉત૨ તને કોઈ અધિકાર નથી કે આકાશમાં રહીને ઘમંડ કરે, એટલા માટે નીકળ, બેશક તું અપમાનિતોમાથી છે. તફસીર(સમજુતી):- મોટાભાગના વ્યાખ્યાકારોએ આનો મતલબ જન્નતમાંથી નીકળી જાઓ અથવા કેટલાકે આનો મતલબ આકાશથી નીચે ઉતરો એવો લીધો છે. આદરણીય અનુવાદકે અહીં બીજો અર્થ લઈ તેનો અનુવાદ આકાશથી ઊતરો કર્યો છે. અલ્લાહના હુકમ સામે ઘમંડ કરનાર ઈજ્જત અને સન્માનનો નહીં પરંતુ બેઈજ્જતી અને અપમાનનો હકદાર હોય છે. ======================= قَالَ اَنۡظِرۡنِىۡۤ اِلٰى يَوۡمِ يُبۡعَثُوۡنَ(14) (14). (શેતાને

સુરહ અલ્ અઅ્-રાફ 10,11,12

 PART:-459            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   (૧). માનવજાતિ ઉપર અલ્લાહની બેહિસાબ               નેઅમત અને ઈનામ          (૨). શેતાનનું ગુરુર અને ઘમંડ        =======================                       પારા નંબર:- 08         (7)સુરહ અલ્ અઅ્-રાફ          આયત નં.:- 10,11,12 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلَقَدۡ مَكَّـنّٰكُمۡ فِى الۡاَرۡضِ وَجَعَلۡنَا لَـكُمۡ فِيۡهَا مَعَايِشَ ؕ قَلِيۡلًا مَّا تَشۡكُرُوۡنَ(10) (10). અને અમે તમને ધરતી પર રહેવા માટે જગ્યા આપી અને તેમાં તમારા માટે જિંદગીનો સામાન બનાવ્યો, તમે ઘણા ઓછા આભારી થાઓ છો. તફસીર(સમજુતી):- અહીં માનવજાતિ ઉપર અલ્લાહે કરેલ નેઅમત, એહસાન વ ઈનામ નું બયાન કરવામાં આવે છે જેથી માનવીઓ પયગંબરોની દઅવતને કબુલ કરે અને અલ્લાહનો શુક્ર કરે પરંતુ માનવી ધણો ઓછો શુક્ર કરે છે. "જિંદગીનો સામાન બનાવ્યો" એટલે કે જીવનની જરૂરિયાત માથી ફક્ત હવા ને છીનવી લેવાય તો શ્વાસ ન લઈ શકે, અને સુરજનો તડકો ના

સુરહ અલ્ અઅ્-રાફ 7,8,9

 PART:-458            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          અમલો(કર્મો) નું તોલમાપ થવું        =======================                       પારા નંબર:- 08         (7)સુરહ અલ્ અઅ્-રાફ          આયત નં.:- 7,8,9 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَلَنَقُصَّنَّ عَلَيۡهِمۡ بِعِلۡمٍ وَّمَا كُنَّا غَآئِبِيۡنَ‏(7) (7). પછી અમે તેમના સામે ઈલ્મના સાથે અહેવાલ મૂકી દઈશું કે અમે કંઈ ગાયબ તો ન હતા. તફસીર(સમજુતી):- "ઈલ્મના સાથે અહેવાલ મૂકી દઈશું" એટલે કે દરેક વાતનું ઈલ્મ(જાણકારી) ચાહે એ જાહેર હોય કે પછી છુપાયેલી હોય તેની ખબર છે અને તેથી અમે ઉમ્મતીઓ અને પયગમ્બરો બંનેની સામે તમામ વાતોને બયાન કરીશું જે કંઈ પણ તેમણે કર્યું છે, તેમની સામે લાવી દેવામાં આવશે. "ગાયબ તો ન હતા" એટલે કે અમે સાંભળી રહ્યા હતા અને જોઈ પણ રહ્યા હતાં, જ્યારે પણ તેઓ જે કંઈ પણ અમલ કરી રહ્યા હતાં. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَالۡوَزۡنُ يَوۡمَئِذِ اۨلۡحَـقُّ‌ ۚ فَمَنۡ ثَقُلَتۡ

સુરહ અલ્ અઅ્-રાફ 4,5,6

 PART:-457            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        ઈન્કાર પછી અલ્લાહનો નો અઝાબ        =======================                       પારા નંબર:- 08         (7)સુરહ અલ્ અઅ્-રાફ          આયત નં.:- 4,5,6 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَكَمۡ مِّنۡ قَرۡيَةٍ اَهۡلَـكۡنٰهَا فَجَآءَهَا بَاۡسُنَا بَيَاتًا اَوۡ هُمۡ قَآئِلُوۡنَ(4) (4). અને કેટલીય વસ્તીઓને અમે બરબાદ કરી દીધી અને તેમના ઉપર અમારો અઝાબ રાત્રિના સમયે પહોંચ્યો અથવા એવી હાલતમાં કે તેઓ બપોરના સમયે આરામ કરી રહ્યા હતા. તફસીર(સમજુતી):- શબ્દ (قَآئِلُوۡنَ) એ (قَیْلُوْلَۃ) થી છે જેનો અર્થ:-  “બપોરના સમયે જમીને આરામ કરવાને કહે છે.” એટલે કે અઝાબ અચાનક એવા સમયે આવ્યો જ્યારે કે તેઓ બેપરવા થઈ પોતાના બિસ્તરમાં આરામ કરી રહ્યા હતા. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَمَا كَانَ دَعۡوٰٮهُمۡ اِذۡ جَآءَهُمۡ بَاۡسُنَاۤ اِلَّاۤ اَنۡ قَالُوۡۤا اِنَّا كُنَّا ظٰلِمِيۡنَ(5) (5). તો જ્યારે તેમના પાસે અમારો અઝાબ આવ્ય

સુરહ અલ્ અઅ્-રાફ 1,2,3

 PART:-456            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   કુરઆન અને રસૂલુલ્લાહ(ﷺ) ની હદીસો નું પાલન કરવું ફરજીયાત છે        =======================                       પારા નંબર:- 08         (7)સુરહ અલ્ અઅ્-રાફ          આયત નં.:- 1,2,3 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ الۤمّۤصۤ(1) અલ્લાહના નામથી શરૂ કરૂ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. (1). અલિફ-લામ-મીમ-સાદ. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ كِتٰبٌ اُنۡزِلَ اِلَيۡكَ فَلَا يَكُنۡ فِىۡ صَدۡرِكَ حَرَجٌ مِّنۡهُ لِتُنۡذِرَ بِهٖ وَذِكۡرٰى لِلۡمُؤۡمِنِيۡنَ‏(2) (2). આ એક કિતાબ છે જે તમારા તરફ ઉતારવામાં આવી જેથી તેના વડે બાખબર કરવાથી તમારા દિલમાં તંગી પેદા ન થાય અને ઈમાનવાળાઓ માટે શિખામણ છે. તફસીર(સમજુતી):- "દિલમાં તંગી પેદા ન થાય" એટલે કે એવો વિચાર ન લાવવો કે કાફિરો મારો વિરોધ કરશે અને મને ઈજા પહોંચાડશે કારણકે અલ્લાહ જ તમારી હિફાઝત અને નિગરાની કરવાવાળો છે. એટલા માટ

સુરહ અલ્ અન્-આમ 164,165

 PART:-455            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   (૧). દરેક વ્યક્તિ પોતે જ પોતાના કર્મો નો જવાબદાર છે.    (૨). અલ્લાહ એ આજમાઈશ માટે ખલિફા બનાવ્યા અને દરજ્જા જુદા જુદા આપ્યા.        =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 164,165 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ اَغَيۡرَ اللّٰهِ اَبۡغِىۡ رَبًّا وَّهُوَ رَبُّ كُلِّ شَىۡءٍ‌ ؕ وَلَا تَكۡسِبُ كُلُّ نَـفۡسٍ اِلَّا عَلَيۡهَا‌ۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزۡرَ اُخۡرٰى‌ ۚ ثُمَّ اِلٰى رَبِّكُمۡ مَّرۡجِعُكُمۡ فَيُنَبِّئُكُمۡ بِمَا كُنۡـتُمۡ فِيۡهِ تَخۡتَلِفُوۡنَ‏(164) (164). તમે કહો કે શું હું અલ્લાહ સિવાય કોઈ બીજા રબની શોધ કરૂં, જ્યારે કે તે દરેક વસ્તુનો રબ છે? અને કોઈ વ્યક્તિ જે પણ કમાણી કરશે તે તેના ઉપર હશે, કોઈ બોજ ઉપાડનાર બીજા કોઈનો બોજ નહિ ઉપાડે, પછી તમારે તમારા રબ તરફ પાછા ફરવાનું છે તે તમારા મતભેદો વિશે તમને બતાવશે. તફસીર

સુરહ અલ્ અન્-આમ 161,162,163

 PART:-454            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~    ઈસ્લામ નું એલાન મુહંમદ(ﷺ) ની જુબાન થી           =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 161,162,163 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ اِنَّنِىۡ هَدٰٮنِىۡ رَبِّىۡۤ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍۚ دِيۡنًا قِيَمًا مِّلَّةَ اِبۡرٰهِيۡمَ حَنِيۡفًا‌ ۚ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(161) (161). તમે કહી દો કે, “મને મારા રબે એક સાચો માર્ગ દેખાડી દીધો છે કે તે એક તદ્દન સાચો ધર્મ છે જે તરીકો(પધ્ધતિ) છે ઈબ્રાહીમનો, જે અલ્લાહ તરફ એકાગ્ર હતા અને તે મુશરિકોમાંથી ન હતા.'' તફસીર(સમજુતી):- અહીં અલ્લાહ તઆલાએ મુહંમદ(ﷺ) ની મુબારક જુબાન થી એલાન કરાવી દીધું કે ઈસ્લામ જ સાચો ધર્મ છે અને સીધો રસ્તો છે  અને ઈબ્રાહીમ નું ઝિક્ર એટલા માટે કરાય છે કે મક્કાના મુશરિકો, યહુદીઓ અને ઈસાઈઓ ત્રણેય નો દાવો હતો કે અમે ઈબ્રાહીમ અલયહ સલામ ના ધર્મ પર છ

સુરહ અલ્ અન્-આમ 158,159,160

 PART:-453            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          (૧). હવે શાની રાહ જોઈ છો!      (૨). એક નેકીનો બદલો દસ ગણો           =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 158,159,160 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ هَلۡ يَنۡظُرُوۡنَ اِلَّاۤ اَنۡ تَاۡتِيَهُمُ الۡمَلٰۤئِكَةُ اَوۡ يَاۡتِىَ رَبُّكَ اَوۡ يَاۡتِىَ بَعۡضُ اٰيٰتِ رَبِّكَ ؕ يَوۡمَ يَاۡتِىۡ بَعۡضُ اٰيٰتِ رَبِّكَ لَا يَنۡفَعُ نَفۡسًا اِيۡمَانُهَا لَمۡ تَكُنۡ اٰمَنَتۡ مِنۡ قَبۡلُ اَوۡ كَسَبَتۡ فِىۡۤ اِيۡمَانِهَا خَيۡرًا‌ ؕ قُلِ انْتَظِرُوۡۤا اِنَّا مُنۡتَظِرُوۡنَ(158) (158). શું તેઓ ફરિશ્તાઓના આવવાની રાહ જોઈ રહ્યા છે અથવા પોતાના રબના આવવાની અથવા તમારા રબની કેટલીક નિશાનીઓ આવવાની ? જે દિવસે તમારા રબ તરફથી નિશાનીઓ આવી જશે તો કોઈ વ્યક્તિને તેનું ઈમાન કામ નહી આવે જેણે તેનાથી પહેલા ઈમાન કબૂલ કર્યું ન હોય અથવા પોતાના ઈમાનમાં નેક

સુરહ અલ્ અન્-આમ 154,155,156,157

 PART:-452            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   કુરઆન મુબારક કિતાબ છે, જે રબ તરફથી સ્પષ્ટ દલીલ અને હિદાયત અને કૃપા છે           =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 154,155,156,157 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ ثُمَّ اٰتَيۡنَا مُوۡسَى الۡـكِتٰبَ تَمَامًا عَلَى الَّذِىۡۤ اَحۡسَنَ وَتَفۡصِيۡلاً لِّـكُلِّ شَىۡءٍ وَّهُدًى وَرَحۡمَةً لَّعَلَّهُمۡ بِلِقَآءِ رَبِّهِمۡ يُؤۡمِنُوۡنَ(154) (154). પછી અમે (રસૂલ) મૂસાને કિતાબ આપી, જે તેના પર નેઅમત પૂરી કરવા માટે જેણે નેક કામ કર્યા અને દરેક વસ્તુની વિગત અને હિદાયત અને કૃપાના માટે,' જેથી તેઓ પોતાના રબની મુલાકાત પર યકીન કરે. તફસીર(સમજુતી):- આ પવિત્ર કુરઆનનો પોતાનો અંદાજ છે જેને ઘણી જગ્યાઓ પર વારંવાર રજૂ કરવામાં આવ્યો છે. જયાં પવિત્ર કુરઆનની ચર્ચા કરવામાં આવી છે ત્યાં તૌરાતની અને જ્યાં તૌરાતની ચર્ચા કરવામાં આવી છે ત્યાં પવિત્

સુરહ અલ્ અન્-આમ 152,153

 PART:-451            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~    સફળતા માટે સિરાતે મુસ્તકિમ (સીધો રસ્તો) પર ચાલો           =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 152,153 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلَا تَقۡرَبُوۡا مَالَ الۡيَتِيۡمِ اِلَّا بِالَّتِىۡ هِىَ اَحۡسَنُ حَتّٰى يَبۡلُغَ اَشُدَّهٗ‌ ۚ وَاَوۡفُوۡا الۡكَيۡلَ وَالۡمِيۡزَانَ بِالۡقِسۡطِ‌ ۚ لَا نُـكَلِّفُ نَفۡسًا اِلَّا وُسۡعَهَا‌ ۚ وَاِذَا قُلۡتُمۡ فَاعۡدِلُوۡا وَلَوۡ كَانَ ذَا قُرۡبٰى‌‌ ۚ وَبِعَهۡدِ اللّٰهِ اَوۡفُوۡا‌ ؕ ذٰ لِكُمۡ وَصّٰٮكُمۡ بِهٖ لَعَلَّكُمۡ تَذَكَّرُوۡنَ(152) (152). અને અનાથના માલની નજીક ન જાઓ, પરંતુ ઘણા સારા તરીકાથી ત્યાં સુધી કે તે પુખ્ત ઉંમરે પહોંચી જાય, અને ન્યાયની સાથે તોલમાપ પૂરો કરો, અમે કોઈની ઉપર તેની તાકાતથી વધારે બોજ નથી રાખતા, અને જ્યારે બોલો તો ન્યાય કરો, ભલે ને તે નજીકના રિશ્તેદાર કેમ ન હોય, અન

સુરહ અલ્ અન્-આમ 151

 PART:-450            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~    આ અલ્લાહના હુકમ છે તેનું પાલન જરૂરી છે              =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 151 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ تَعَالَوۡا اَتۡلُ مَا حَرَّمَ رَبُّكُمۡ عَلَيۡكُمۡ‌ اَلَّا تُشۡرِكُوۡا بِهٖ شَيۡئًـــا وَّبِالۡوَالِدَيۡنِ اِحۡسَانًا‌ ۚ وَلَا تَقۡتُلُوۡۤا اَوۡلَادَكُمۡ مِّنۡ اِمۡلَاقٍ‌ؕ نَحۡنُ نَرۡزُقُكُمۡ وَاِيَّاهُمۡ‌ ۚ وَلَا تَقۡرَبُوا الۡفَوَاحِشَ مَا ظَهَرَ مِنۡهَا وَمَا بَطَنَ‌ ۚ وَلَا تَقۡتُلُوا النَّفۡسَ الَّتِىۡ حَرَّمَ اللّٰهُ اِلَّا بِالۡحَـقِّ‌ ؕ ذٰ لِكُمۡ وَصّٰٮكُمۡ بِهٖ لَعَلَّكُمۡ تَعۡقِلُوۡنَ(151) (151). તમે કહી દો કે આવો હું પઢીને સંભળાઉ કે તમને તમારા રબે શાનાથી મનાઈ કરી છે. તે એ કે તેના સાથે કોઈ વસ્તુને શરીક ન કરો, અને માતા-પિતા સાથે ભલુ વર્તન કરો, અને પોતાની સંતાનને ગરીબીના કારણે કતલ ન

સુરહ અલ્ અન્-આમ 149,150

 PART:-449            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       અલ્લાહની જ દલીલ પ્રભાવશાળી છે              =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:-149,150 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ فَلِلّٰهِ الۡحُجَّةُ الۡبَالِغَةُ‌ ۚ فَلَوۡ شَآءَ لَهَدٰٮكُمۡ اَجۡمَعِيۡنَ(149) (149). તમે કહી દો કે, “પછી અલ્લાહની જ દલીલ પ્રભાવશાળી છે, એટલા માટે જો તે ચાહે તો તમને બધાને હિદાયત આપી શકે છે." ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ هَلُمَّ شُهَدَآءَكُمُ الَّذِيۡنَ يَشۡهَدُوۡنَ اَنَّ اللّٰهَ حَرَّمَ هٰذَا ‌ۚ فَاِنۡ شَهِدُوۡا فَلَا تَشۡهَدۡ مَعَهُمۡ‌‌ ۚ وَلَا تَتَّبِعۡ اَهۡوَآءَ الَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا وَالَّذِيۡنَ لَا يُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَةِ وَهُمۡ بِرَبِّهِمۡ يَعۡدِلُوۡنَ(150) (150). તમે કહી દો કે, “પોતાના તે ગવાહોને લાવો જે એ વાતની ગવાહી આપે કે અલ્લાહે તેને હરામ કરેલ છે.” પછી

સુરહ અલ્ અન્-આમ 147,148

 PART:-448            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              ગુનેહગારો ઉપર અઝાબ               ટાળવામાં નહીં આવે =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:-147,148 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَاِنۡ كَذَّبُوۡكَ فَقُلْ رَّبُّكُمۡ ذُوۡ رَحۡمَةٍ وَّاسِعَةٍ‌ ۚ وَلَا يُرَدُّ بَاۡسُهٗ عَنِ الۡقَوۡمِ الۡمُجۡرِمِيۡنَ(147) (147). જો તેઓ તમને જૂઠાડે તો કહો કે તમારા રબ (અલ્લાહ)ની કૃપા ઘણી વિશાળ છે અને તેનો અઝાબ ગુનેહગારો ઉપરથી ટાળવામાં નથી આવતો. તફસીર(સમજુતી):- "કૃપા ઘણી વિશાળ છે" એટલે કે નફરમાની કરવા છતાં અઝાબ આપવામાં જલ્દી નથી કરતો. "અઝાબ ગુનેહગારો ઉપરથી ટાળવામાં નથી આવતો." એટલે કે મોહલત આપવાનો મતલબ એ નથી કે કાયમ માટે અઝાબથી બચી જશો, પરંતુ અલ્લાહ જ્યારે અઝાબ આપવાનો ફેંસલો કરશે તો તેને ટાળવા વાળું કોઈ જ નથી. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ سَيَـقُوۡلُ الَّذِيۡنَ اَ