Posts

Showing posts from July 16, 2020

સુરહ અન્-નિસા 66,67,68,69,70

PART:-283                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-66,67                      68,69,70 ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~          અહકામ પર અમલ કરવાથી મોઢું ફેરવી દેવુ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  وَلَوۡ اَنَّا كَتَبۡنَا عَلَيۡهِمۡ اَنِ اقۡتُلُوۡۤا اَنۡفُسَكُمۡ اَوِ اخۡرُجُوۡا مِنۡ دِيَارِكُمۡ مَّا فَعَلُوۡهُ اِلَّا قَلِيۡلٌ مِّنۡهُمۡ‌ ؕ وَلَوۡ اَنَّهُمۡ فَعَلُوۡا مَا يُوۡعَظُوۡنَ بِهٖ لَـكَانَ خَيۡرًا لَّهُمۡ وَاَشَدَّ تَثۡبِيۡتًا(66) 66).અને જો અમે તેમના પર અનિવાર્ય કરી દેતા કે પોતે પોતાને કતલ કરી દો અથવા પોતાના ઘરોમાંથી નીકળી જાઓ, તો તેનું પાલન તેમનામાંથી ઘણા ઓછા લોકો કરતા, અને જો તેઓ એ જ કરતાં જેની તેઓને તાલીમ આપવામાં આવે છે, તો જરૂર તેમના માટે ઘણું સારૂ હોત, અને ઘણું વધારે મજબૂત હોત. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَّاِذًا لَّاٰتَيۡنٰهُمۡ مِّنۡ لَّدُنَّاۤ اَجۡرًا عَظِيۡمًا(67) 67).અને ત્યારે તો અમે