સુરહ આલે ઈમરાન 175,176
PART:-235
(Quran-Section)
(3)સુરહ આલે ઈમરાન
આયત નં.:-175,176
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
اِنَّمَا ذٰلِكُمُ الشَّيۡطٰنُ يُخَوِّفُ اَوۡلِيَآءَهٗ ۖ فَلَا تَخَافُوۡهُمۡ وَخَافُوۡنِ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ(175)
175).આ શયતાન જ છે જે પોતાના દોસ્તોથી ડરાવે છે,એટલા માટે તેમનાથી ન ડરો મારાથી જ ડરો, જો તમે ઈમાનવાળા છો.
તફસીર(સમજુતી):-
એટલે કે મુસલમાનોના દિલમાં શયતાન વસવસો નાખે છે કે કાફિરો વધુ મજબુત અને તાકાતવર છે માટે અલ્લાહ કહે છે કે તમે ડરો નહીં અને મારા તરફ જ
રુજુ કરો અને ફક્ત મારા પર જ ભરોસો કરો હુ કાફી છું તમારા માટે
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَلَا يَحۡزُنۡكَ الَّذِيۡنَ يُسَارِعُوۡنَ فِى الۡكُفۡرِۚ اِنَّهُمۡ لَنۡ يَّضُرُّوا اللّٰهَ شَيۡــئًا ؕ يُرِيۡدُ اللّٰهُ اَلَّا يَجۡعَلَ لَهُمۡ حَظًّا فِىۡ الۡاٰخِرَةِ ۚ وَلَهُمۡ عَذَابٌ عَظِيۡمٌ(176)
176).જે ઝડપથી કુફ્ર તરફ જઈ રહ્યા છે, તેમનાથી તમે ગમગીન ન થાઓ, તેઓ અલ્લાહ (તઆલા)નું કશું બગાડી નહિ શકે, અલ્લાહ આખિરતમાં તેમને કોઈ હિસ્સો આપવા ઈચ્છતો નથી, અને તેમના માટે મોટો અઝાબ છે.
તફસીર(સમજુતી):-
નબી (ﷺ)ના દિલની તમન્ના હતી કે બધા જ લોકો મુસલમાન થઈ જાય, એટલા માટે તેઓના ઈન્કાર અને જુઠાડવાથી આપને દુઃખ થતું હતું, અલ્લાહ તઆલાએ આ આયતમાં આપ (ﷺ )ને દિલાસો આપ્યો કે તમે દુ:ખી ન થાવ આ લોકો અલ્લાહનું કશું બગાડી શકવાના નથી, પોતાની જ આખિરત ખરાબ કરી રહ્યા છે.
(Quran-Section)
(3)સુરહ આલે ઈમરાન
આયત નં.:-175,176
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
اِنَّمَا ذٰلِكُمُ الشَّيۡطٰنُ يُخَوِّفُ اَوۡلِيَآءَهٗ ۖ فَلَا تَخَافُوۡهُمۡ وَخَافُوۡنِ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ(175)
175).આ શયતાન જ છે જે પોતાના દોસ્તોથી ડરાવે છે,એટલા માટે તેમનાથી ન ડરો મારાથી જ ડરો, જો તમે ઈમાનવાળા છો.
તફસીર(સમજુતી):-
એટલે કે મુસલમાનોના દિલમાં શયતાન વસવસો નાખે છે કે કાફિરો વધુ મજબુત અને તાકાતવર છે માટે અલ્લાહ કહે છે કે તમે ડરો નહીં અને મારા તરફ જ
રુજુ કરો અને ફક્ત મારા પર જ ભરોસો કરો હુ કાફી છું તમારા માટે
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَلَا يَحۡزُنۡكَ الَّذِيۡنَ يُسَارِعُوۡنَ فِى الۡكُفۡرِۚ اِنَّهُمۡ لَنۡ يَّضُرُّوا اللّٰهَ شَيۡــئًا ؕ يُرِيۡدُ اللّٰهُ اَلَّا يَجۡعَلَ لَهُمۡ حَظًّا فِىۡ الۡاٰخِرَةِ ۚ وَلَهُمۡ عَذَابٌ عَظِيۡمٌ(176)
176).જે ઝડપથી કુફ્ર તરફ જઈ રહ્યા છે, તેમનાથી તમે ગમગીન ન થાઓ, તેઓ અલ્લાહ (તઆલા)નું કશું બગાડી નહિ શકે, અલ્લાહ આખિરતમાં તેમને કોઈ હિસ્સો આપવા ઈચ્છતો નથી, અને તેમના માટે મોટો અઝાબ છે.
તફસીર(સમજુતી):-
નબી (ﷺ)ના દિલની તમન્ના હતી કે બધા જ લોકો મુસલમાન થઈ જાય, એટલા માટે તેઓના ઈન્કાર અને જુઠાડવાથી આપને દુઃખ થતું હતું, અલ્લાહ તઆલાએ આ આયતમાં આપ (ﷺ )ને દિલાસો આપ્યો કે તમે દુ:ખી ન થાવ આ લોકો અલ્લાહનું કશું બગાડી શકવાના નથી, પોતાની જ આખિરત ખરાબ કરી રહ્યા છે.