સુરહ અન્-નિસા 64,65
PART:-282
પારા નંબર:- 05
(4)સુરહ અન્-નિસા
આયત નં.:-64,65
☘☘☘☘☘☘☘☘☘☘☘
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
અલ્લાહના રસુલની ઈતાઅત ફરજીયાત છે
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَمَاۤ اَرۡسَلۡنَا مِنۡ رَّسُوۡلٍ اِلَّا لِـيُـطَاعَ بِاِذۡنِ اللّٰهِ ؕ وَلَوۡ اَنَّهُمۡ اِذْ ظَّلَمُوۡۤا اَنۡفُسَهُمۡ جَآءُوۡكَ فَاسۡتَغۡفَرُوا اللّٰهَ وَاسۡتَغۡفَرَ لَـهُمُ الرَّسُوۡلُ لَوَجَدُوا اللّٰهَ تَوَّابًا رَّحِيۡمًا(64)
64).અને અમે દરેક રસૂલને ફક્ત એટલા માટે મોકલ્યા કે અલ્લાહ (તઆલા)ના હુકમથી તેમનું આજ્ઞાપાલન કરવામાં આવે અને જો આ લોકો જેમણે પોતાની જાનો પર જુલમ કર્યો તમારી પાસે આવી જતાં, અને અલ્લાહ
(તઆલા)થી તૌબા કરતા અને ૨સૂલ પણ તેમના માટે માફી માગી લેતા, તો બેશક આ લોકો અલ્લાહ
(તઆલા)ને માફ કરનાર અને રહમ કરનાર પામતા.
☘☘☘☘☘☘☘☘☘☘☘
فَلَا وَرَبِّكَ لَا يُؤۡمِنُوۡنَ حَتّٰى يُحَكِّمُوۡكَ فِيۡمَا شَجَرَ بَيۡنَهُمۡ ثُمَّ لَا يَجِدُوۡا فِىۡۤ اَنۡفُسِهِمۡ حَرَجًا مِّمَّا قَضَيۡتَ وَيُسَلِّمُوۡا تَسۡلِيۡمًا(65)
65).તો કસમ છે તમારા રબની! આ લોકો (ત્યાં સુધી)ઈમાનવાળા નથી હોઈ શકતા જ્યાં સુધી બધા પરસ્પરના મતભેદોમાં તમને ફેંસલો કરનાર ન સ્વીકારી લે, પછી જે ફેંસલો તમે કરી દો તેનાથી પોતાના દિલોમાં જરા પણ તંગી અને નાખુશી ન અનુભવે બલ્કે ફરમાબરદારની જેમ કબૂલ કરી લે.
પારા નંબર:- 05
(4)સુરહ અન્-નિસા
આયત નં.:-64,65
☘☘☘☘☘☘☘☘☘☘☘
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
અલ્લાહના રસુલની ઈતાઅત ફરજીયાત છે
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَمَاۤ اَرۡسَلۡنَا مِنۡ رَّسُوۡلٍ اِلَّا لِـيُـطَاعَ بِاِذۡنِ اللّٰهِ ؕ وَلَوۡ اَنَّهُمۡ اِذْ ظَّلَمُوۡۤا اَنۡفُسَهُمۡ جَآءُوۡكَ فَاسۡتَغۡفَرُوا اللّٰهَ وَاسۡتَغۡفَرَ لَـهُمُ الرَّسُوۡلُ لَوَجَدُوا اللّٰهَ تَوَّابًا رَّحِيۡمًا(64)
64).અને અમે દરેક રસૂલને ફક્ત એટલા માટે મોકલ્યા કે અલ્લાહ (તઆલા)ના હુકમથી તેમનું આજ્ઞાપાલન કરવામાં આવે અને જો આ લોકો જેમણે પોતાની જાનો પર જુલમ કર્યો તમારી પાસે આવી જતાં, અને અલ્લાહ
(તઆલા)થી તૌબા કરતા અને ૨સૂલ પણ તેમના માટે માફી માગી લેતા, તો બેશક આ લોકો અલ્લાહ
(તઆલા)ને માફ કરનાર અને રહમ કરનાર પામતા.
☘☘☘☘☘☘☘☘☘☘☘
فَلَا وَرَبِّكَ لَا يُؤۡمِنُوۡنَ حَتّٰى يُحَكِّمُوۡكَ فِيۡمَا شَجَرَ بَيۡنَهُمۡ ثُمَّ لَا يَجِدُوۡا فِىۡۤ اَنۡفُسِهِمۡ حَرَجًا مِّمَّا قَضَيۡتَ وَيُسَلِّمُوۡا تَسۡلِيۡمًا(65)
65).તો કસમ છે તમારા રબની! આ લોકો (ત્યાં સુધી)ઈમાનવાળા નથી હોઈ શકતા જ્યાં સુધી બધા પરસ્પરના મતભેદોમાં તમને ફેંસલો કરનાર ન સ્વીકારી લે, પછી જે ફેંસલો તમે કરી દો તેનાથી પોતાના દિલોમાં જરા પણ તંગી અને નાખુશી ન અનુભવે બલ્કે ફરમાબરદારની જેમ કબૂલ કરી લે.