PART:-10 સુરહ બકરહ
*PART:-10*
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
વિષય:-સુરહ બકરહ
કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ
જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖
یُخٰدِعُوۡنَ اللّٰہَ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا ۚ وَ مَا یَخۡدَعُوۡنَ اِلَّاۤ اَنۡفُسَہُمۡ وَ مَا یَشۡعُرُوۡنَ ؕ﴿۹﴾
(9).તેઓ અલ્લાહ અને ઈમાન લાવનારાઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. પરંતુ ખરેખર તો તેઓ સ્વયં પોતાની જાતને જ છેતરી રહ્યાં છે અને તેમને તેનું ભાન નથી.
➖➖➖➖➖➖➖➖
فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ ۙ فَزَادَہُمُ اللّٰہُ مَرَضًا ۚ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌۢ ۬ۙ بِمَا کَانُوۡا یَکۡذِبُوۡنَ ﴿۱۰﴾
(10).તેમના હૃદયમાં એક રોગ છે જેને અલ્લાહે ઓર વધારી દીધો, અને જે જૂઠ તેઓ બોલે છે તેના બદલામાં તેમના માટે પીડાકારી સજા છે.
➖➖➖➖➖➖➖➖
તફસીર (સમજૂતી)
તેઓ અલ્લાહ અને ઈમાનવાળા લોકોને ધોકો આપવા માગે છે પણ હકીકતમાં તેઓ પોતાને જ ધોકા આપે છે કારણ તેઓ જે કરી રહ્યાં છે તેમના માટે જ ખોટુ છે
2).રોગ એટલે કુફ્ર અને નિફાક નો રોગ જેનો સુધારો ના થાય તો તે વધતો ને વધતો જાય,જુઠુ બોલવું મુનાફિકો ની નિશાની છે
મૅસેજ શૅર કરતા રેહજો જેથી જે બાકી હોય તેને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે. જે ગ્રુપ 01 અને 02 માં ઍડ છે તેમણે નીચે લિંક પર કિલીક ના કરવું
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક કરો
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
વિષય:-સુરહ બકરહ
કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ
જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖
یُخٰدِعُوۡنَ اللّٰہَ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا ۚ وَ مَا یَخۡدَعُوۡنَ اِلَّاۤ اَنۡفُسَہُمۡ وَ مَا یَشۡعُرُوۡنَ ؕ﴿۹﴾
(9).તેઓ અલ્લાહ અને ઈમાન લાવનારાઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. પરંતુ ખરેખર તો તેઓ સ્વયં પોતાની જાતને જ છેતરી રહ્યાં છે અને તેમને તેનું ભાન નથી.
➖➖➖➖➖➖➖➖
فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ ۙ فَزَادَہُمُ اللّٰہُ مَرَضًا ۚ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌۢ ۬ۙ بِمَا کَانُوۡا یَکۡذِبُوۡنَ ﴿۱۰﴾
(10).તેમના હૃદયમાં એક રોગ છે જેને અલ્લાહે ઓર વધારી દીધો, અને જે જૂઠ તેઓ બોલે છે તેના બદલામાં તેમના માટે પીડાકારી સજા છે.
➖➖➖➖➖➖➖➖
તફસીર (સમજૂતી)
તેઓ અલ્લાહ અને ઈમાનવાળા લોકોને ધોકો આપવા માગે છે પણ હકીકતમાં તેઓ પોતાને જ ધોકા આપે છે કારણ તેઓ જે કરી રહ્યાં છે તેમના માટે જ ખોટુ છે
2).રોગ એટલે કુફ્ર અને નિફાક નો રોગ જેનો સુધારો ના થાય તો તે વધતો ને વધતો જાય,જુઠુ બોલવું મુનાફિકો ની નિશાની છે
મૅસેજ શૅર કરતા રેહજો જેથી જે બાકી હોય તેને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે. જે ગ્રુપ 01 અને 02 માં ઍડ છે તેમણે નીચે લિંક પર કિલીક ના કરવું
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક કરો