PART:-13
PART:-13
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
વિષય:-સુરહ બકરહ.(2)
કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ
જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
(આયત નં:-15,16)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
اَللّٰہُ یَسۡتَہۡزِئُ بِہِمۡ وَ یَمُدُّہُمۡ فِیۡ طُغۡیَانِہِمۡ یَعۡمَہُوۡنَ ﴿۱۵﴾
15).અલ્લાહ તેમની સાથે મજાક કરી રહ્યો છે, અને તેમને ઢીલ આપે જાય છે અને તેઓ પોતાની ઉદ્દંડતામાં આંધળાઓની જેમ ભટકતા જાય છે.
➖➖➖➖➖➖➖➖➖
اُولٰٓئِکَ الَّذِیۡنَ اشۡتَرَوُا الضَّلٰلَۃَ بِالۡہُدٰی ۪ فَمَا رَبِحَتۡ تِّجَارَتُہُمۡ وَ مَا کَانُوۡا مُہۡتَدِیۡنَ ﴿۱۶﴾
16).આ તે લોકો છે જેમણે માર્ગદર્શનના બદલામાં પથભ્રષ્ટતા ખરીદી લીધી છે, પરંતુ આ સોદો તેમના માટે નફાકારક નથી અને તેઓ કદાપિ સીધા માર્ગ ઉપર નથી.
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)
1).અલ્લાહ પણ તેમની મઝાક ઉડાવે છે જેવી રીતે તેઓ મુસલમાનનો ની મઝાક ઉડાવતાં અને અલ્લાહ તેમની સાથે આ મામલો કરીને તેમને ઝિલ્લત માં નાખે છે
2).મુનાફિકો એ ઈમાન ના બદલામાં ગુમરાહી પસંદ કરીને તેમની આખેરત ને ખરાબ કરી જે તેમના માટે નુકશાન નો સોદો હતો
〰〰〰〰〰〰〰〰〰〰〰
મૅસેજ શૅર કરતા રેહજો જેથી બાકીના લોકોને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે.
જે લોકો ગ્રુપ 01,02,03 માં ઍડ છે તેમણે નીચેની લિંક પર કિલીક ના કરવું
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક કરો👇👇👇
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
વિષય:-સુરહ બકરહ.(2)
કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ
જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
(આયત નં:-15,16)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
اَللّٰہُ یَسۡتَہۡزِئُ بِہِمۡ وَ یَمُدُّہُمۡ فِیۡ طُغۡیَانِہِمۡ یَعۡمَہُوۡنَ ﴿۱۵﴾
15).અલ્લાહ તેમની સાથે મજાક કરી રહ્યો છે, અને તેમને ઢીલ આપે જાય છે અને તેઓ પોતાની ઉદ્દંડતામાં આંધળાઓની જેમ ભટકતા જાય છે.
➖➖➖➖➖➖➖➖➖
اُولٰٓئِکَ الَّذِیۡنَ اشۡتَرَوُا الضَّلٰلَۃَ بِالۡہُدٰی ۪ فَمَا رَبِحَتۡ تِّجَارَتُہُمۡ وَ مَا کَانُوۡا مُہۡتَدِیۡنَ ﴿۱۶﴾
16).આ તે લોકો છે જેમણે માર્ગદર્શનના બદલામાં પથભ્રષ્ટતા ખરીદી લીધી છે, પરંતુ આ સોદો તેમના માટે નફાકારક નથી અને તેઓ કદાપિ સીધા માર્ગ ઉપર નથી.
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)
1).અલ્લાહ પણ તેમની મઝાક ઉડાવે છે જેવી રીતે તેઓ મુસલમાનનો ની મઝાક ઉડાવતાં અને અલ્લાહ તેમની સાથે આ મામલો કરીને તેમને ઝિલ્લત માં નાખે છે
2).મુનાફિકો એ ઈમાન ના બદલામાં ગુમરાહી પસંદ કરીને તેમની આખેરત ને ખરાબ કરી જે તેમના માટે નુકશાન નો સોદો હતો
〰〰〰〰〰〰〰〰〰〰〰
મૅસેજ શૅર કરતા રેહજો જેથી બાકીના લોકોને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે.
જે લોકો ગ્રુપ 01,02,03 માં ઍડ છે તેમણે નીચેની લિંક પર કિલીક ના કરવું
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક કરો👇👇👇