સુરહ આલે ઈમરાન 67,68
PART:-184
(Quran-Section)
(3)સુરહ આલે ઈમરાન
આયત નં.:-67,68
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
مَا كَانَ اِبۡرٰهِيۡمُ يَهُوۡدِيًّا وَّلَا نَصۡرَانِيًّا وَّ لٰكِنۡ كَانَ حَنِيۡفًا مُّسۡلِمًاؕ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(67)
67).ઈબ્રાહીમ ન તો યહૂદી હતા ન તો ઈસાઈ, પરંતુ તે પૂરી રીતે ફક્ત મુસલમાન હતા, તે મૂર્તિપૂજક પણ ન હતા
તફસીર(સમજુતી):-
શબ્દ(حَنِيۡفًا مُّسۡلِمًا )નો અર્થ (નર્યા મુસલમાન) એટલે કે શિર્કથી નફરત કરનાર અને ફક્ત એક અલ્લાહની બંદગી કરનાર
☘☘☘☘☘☘☘☘☘☘☘
اِنَّ اَوۡلَى النَّاسِ بِاِبۡرٰهِيۡمَ لَـلَّذِيۡنَ اتَّبَعُوۡهُ وَهٰذَا النَّبِىُّ وَالَّذِيۡنَ اٰمَنُوۡا ؕ وَاللّٰهُ وَلِىُّ الۡمُؤۡمِنِيۡنَ(68)
68).બધા લોકોમાંથી વધારે ઈબ્રાહીમની નજીદીક તે લોકો છે જેમણે તેમનું કહેવાનું માન્યું અને આ નબી અને જે લોકો ઈમાન લાવ્યા, ઈમાનવાળાઓનો સંરક્ષક અને મદદગાર અલ્લાહ છે.
તફસીર(સમજુતી):-
અકાઈદ અને આમાલ ના લિહાઝથી હઝરત ઈબ્રાહીમ અલયહ વસ્સલામ ની નજીક તો એ લોકો હતાં જેઓ તેમના ફરમાબરદાર હતાં કે પછી નબી સલ્લલ્લાહુ અલયહ વસ્સલ્લમ અને તેમના ફરમાબરદારો, આવા લોકોની બે સિફતો હોય છે એક તો એ મુશરિક ન હોય અને બીજું કે તેઓ અલ્લાહ ના દરેક અહકામ નિભાવી જાણે, અને પુરેપુરા અલ્લાહ ના ફરમાબરદાર બંદા હોય છે
(Quran-Section)
(3)સુરહ આલે ઈમરાન
આયત નં.:-67,68
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
مَا كَانَ اِبۡرٰهِيۡمُ يَهُوۡدِيًّا وَّلَا نَصۡرَانِيًّا وَّ لٰكِنۡ كَانَ حَنِيۡفًا مُّسۡلِمًاؕ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(67)
67).ઈબ્રાહીમ ન તો યહૂદી હતા ન તો ઈસાઈ, પરંતુ તે પૂરી રીતે ફક્ત મુસલમાન હતા, તે મૂર્તિપૂજક પણ ન હતા
તફસીર(સમજુતી):-
શબ્દ(حَنِيۡفًا مُّسۡلِمًا )નો અર્થ (નર્યા મુસલમાન) એટલે કે શિર્કથી નફરત કરનાર અને ફક્ત એક અલ્લાહની બંદગી કરનાર
☘☘☘☘☘☘☘☘☘☘☘
اِنَّ اَوۡلَى النَّاسِ بِاِبۡرٰهِيۡمَ لَـلَّذِيۡنَ اتَّبَعُوۡهُ وَهٰذَا النَّبِىُّ وَالَّذِيۡنَ اٰمَنُوۡا ؕ وَاللّٰهُ وَلِىُّ الۡمُؤۡمِنِيۡنَ(68)
68).બધા લોકોમાંથી વધારે ઈબ્રાહીમની નજીદીક તે લોકો છે જેમણે તેમનું કહેવાનું માન્યું અને આ નબી અને જે લોકો ઈમાન લાવ્યા, ઈમાનવાળાઓનો સંરક્ષક અને મદદગાર અલ્લાહ છે.
તફસીર(સમજુતી):-
અકાઈદ અને આમાલ ના લિહાઝથી હઝરત ઈબ્રાહીમ અલયહ વસ્સલામ ની નજીક તો એ લોકો હતાં જેઓ તેમના ફરમાબરદાર હતાં કે પછી નબી સલ્લલ્લાહુ અલયહ વસ્સલ્લમ અને તેમના ફરમાબરદારો, આવા લોકોની બે સિફતો હોય છે એક તો એ મુશરિક ન હોય અને બીજું કે તેઓ અલ્લાહ ના દરેક અહકામ નિભાવી જાણે, અને પુરેપુરા અલ્લાહ ના ફરમાબરદાર બંદા હોય છે