સુરહ આલે ઈમરાન 99,100
PART:-199
(Quran-Section)
(3)સુરહ આલે ઈમરાન
આયત નં.:-99,100
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
قُلۡ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تَصُدُّوۡنَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ مَنۡ اٰمَنَ تَبۡغُوۡنَهَا عِوَجًا وَّاَنۡتُمۡ شُهَدَآءُ ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ(99)
99).તે કિતાબવાળાઓને કહી દો કે તમે અલ્લાહ(તઆલા)ના માર્ગથી જેઓ ઈમાન લાવ્યા છે તેમને કેમ રોકો છો અને તેમાં બૂરાઈ શોધો છો, જયારે કે તમે પોતે ગવાહ છો? અને અલ્લાહ (તઆલા) તમારા કાર્યોથી અજાણ નથી.
☘☘☘☘☘☘☘☘☘☘☘
يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِنۡ تُطِيۡعُوۡا فَرِيۡقًا مِّنَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ يَرُدُّوۡكُمۡ بَعۡدَ اِيۡمَانِكُمۡ كٰفِرِيۡنَ(100)
100).અય ઈમાનવાળાઓ! જો તમે કિતાબવાળાઓના કોઈ જૂથની વાત માનશો તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને કુફ્રની તરફ ફેરવી દેશે.
તફસીર(સમજુતી):-
યહુદીઓના મકરો-ફરેબ અને મુસલમાનોને ગુમરાહ કરવાની કોશિશનુ ઝિક્ર કરીને અલ્લાહ મુસલમાનોને હોશિયાર કરે છે, યહુદીઓની સાજીસોથી મુસલમાનો સાવધાન કરવામાં આવે છે
(Quran-Section)
(3)સુરહ આલે ઈમરાન
આયત નં.:-99,100
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
قُلۡ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تَصُدُّوۡنَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ مَنۡ اٰمَنَ تَبۡغُوۡنَهَا عِوَجًا وَّاَنۡتُمۡ شُهَدَآءُ ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ(99)
99).તે કિતાબવાળાઓને કહી દો કે તમે અલ્લાહ(તઆલા)ના માર્ગથી જેઓ ઈમાન લાવ્યા છે તેમને કેમ રોકો છો અને તેમાં બૂરાઈ શોધો છો, જયારે કે તમે પોતે ગવાહ છો? અને અલ્લાહ (તઆલા) તમારા કાર્યોથી અજાણ નથી.
☘☘☘☘☘☘☘☘☘☘☘
يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِنۡ تُطِيۡعُوۡا فَرِيۡقًا مِّنَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ يَرُدُّوۡكُمۡ بَعۡدَ اِيۡمَانِكُمۡ كٰفِرِيۡنَ(100)
100).અય ઈમાનવાળાઓ! જો તમે કિતાબવાળાઓના કોઈ જૂથની વાત માનશો તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને કુફ્રની તરફ ફેરવી દેશે.
તફસીર(સમજુતી):-
યહુદીઓના મકરો-ફરેબ અને મુસલમાનોને ગુમરાહ કરવાની કોશિશનુ ઝિક્ર કરીને અલ્લાહ મુસલમાનોને હોશિયાર કરે છે, યહુદીઓની સાજીસોથી મુસલમાનો સાવધાન કરવામાં આવે છે