સુરહ આલે ઈમરાન 94,95,96
PART:-197
(Quran-Section)
(3)સુરહ આલે ઈમરાન
આયત નં.:-94,95,96
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
فَمَنِ افۡتَرٰى عَلَى اللّٰهِ الۡكَذِبَ مِنۡۢ بَعۡدِ ذٰ لِكَ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوۡنَ(94)
94).આના પછી પણ જે લોકો અલ્લાહ (તઆલા) પર જૂઠો આરોપ લગાવે તેઓ જ જાલીમ છે.
તફસીર(સમજુતી):-
આરોપ થી મુરાદ અલ્લાહ પર જુઠી વાતો કહેવી એટલે કે જે અલ્લાહે કહ્યું ન હોય તે કહેવું અને નામ અલ્લાહ નુ લેવું
☘☘☘☘☘☘☘☘☘☘☘
قُلۡ صَدَقَ اللّٰهُ ۗ فَاتَّبِعُوۡا مِلَّةَ اِبۡرٰهِيۡمَ حَنِيۡفًا ؕ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(95)
95).કહી દો કે અલ્લાહ (તઆલા) સત્ય છે, તમે બધા ઇબ્રાહીમની પદ્ધતિનું એકાગ્ર થઈ અનુસરણ કરો, જે મૂર્તિપૂજક ન હતા.
☘☘☘☘☘☘☘☘☘☘☘
اِنَّ اَوَّلَ بَيۡتٍ وُّضِعَ لِلنَّاسِ لَـلَّذِىۡ بِبَكَّةَ مُبٰرَكًا وَّهُدًى لِّلۡعٰلَمِيۡنَۚ(96)
96).બેશક અલ્લાહ (તઆલા)નું પ્રથમ ઘર જે લોકો માટે બનાવવામાં આવ્યું, તે એ જ છે જે મકામાં છે જે સમગ્ર દુનિયાના માટે બરકતવાળુ અને હિદાયતનું કેન્દ્ર છે.
તફસીર(સમજુતી):-
આ યહુદીઓનો બીજો એતરાજ હતો કે તેઓ કહેતા કે બયતુલ મકદીસ અલ્લાહ નુ પ્રથમ ઘર છે મુસ્લિમોઓ પોતાનો કિબ્લો કેમ બદલ્યો, અલ્લાહ એ તેમના આ જુઠનો પર્દાફાશ કર્યો
(Quran-Section)
(3)સુરહ આલે ઈમરાન
આયત નં.:-94,95,96
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
فَمَنِ افۡتَرٰى عَلَى اللّٰهِ الۡكَذِبَ مِنۡۢ بَعۡدِ ذٰ لِكَ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوۡنَ(94)
94).આના પછી પણ જે લોકો અલ્લાહ (તઆલા) પર જૂઠો આરોપ લગાવે તેઓ જ જાલીમ છે.
તફસીર(સમજુતી):-
આરોપ થી મુરાદ અલ્લાહ પર જુઠી વાતો કહેવી એટલે કે જે અલ્લાહે કહ્યું ન હોય તે કહેવું અને નામ અલ્લાહ નુ લેવું
☘☘☘☘☘☘☘☘☘☘☘
قُلۡ صَدَقَ اللّٰهُ ۗ فَاتَّبِعُوۡا مِلَّةَ اِبۡرٰهِيۡمَ حَنِيۡفًا ؕ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(95)
95).કહી દો કે અલ્લાહ (તઆલા) સત્ય છે, તમે બધા ઇબ્રાહીમની પદ્ધતિનું એકાગ્ર થઈ અનુસરણ કરો, જે મૂર્તિપૂજક ન હતા.
☘☘☘☘☘☘☘☘☘☘☘
اِنَّ اَوَّلَ بَيۡتٍ وُّضِعَ لِلنَّاسِ لَـلَّذِىۡ بِبَكَّةَ مُبٰرَكًا وَّهُدًى لِّلۡعٰلَمِيۡنَۚ(96)
96).બેશક અલ્લાહ (તઆલા)નું પ્રથમ ઘર જે લોકો માટે બનાવવામાં આવ્યું, તે એ જ છે જે મકામાં છે જે સમગ્ર દુનિયાના માટે બરકતવાળુ અને હિદાયતનું કેન્દ્ર છે.
તફસીર(સમજુતી):-
આ યહુદીઓનો બીજો એતરાજ હતો કે તેઓ કહેતા કે બયતુલ મકદીસ અલ્લાહ નુ પ્રથમ ઘર છે મુસ્લિમોઓ પોતાનો કિબ્લો કેમ બદલ્યો, અલ્લાહ એ તેમના આ જુઠનો પર્દાફાશ કર્યો