સુરહ અન્-નિસા 146,147


PART:-320
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-146,147
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِلَّا الَّذِيۡنَ تَابُوۡا وَاَصۡلَحُوۡا وَاعۡتَصَمُوۡا بِاللّٰهِ وَاَخۡلَصُوۡا دِيۡنَهُمۡ لِلّٰهِ فَاُولٰٓئِكَ مَعَ الۡمُؤۡمِنِيۡنَ‌ ؕ وَسَوۡفَ يُـؤۡتِ اللّٰهُ الۡمُؤۡمِنِيۡنَ اَجۡرًا عَظِيۡمًا‏(146)

(146). હાં જો માફી માંગી લે અને સુધાર કરી લે અને અલ્લાહ (તઆલા) પર વિશ્વાસ કરે અને સાચી રીતે અલ્લાહના માટે જ ધર્મના કામ કરે, તો આવા લોકો ઈમાનવાળાઓની સાથે છે અલ્લાહ (તઆલા) ઈમાનવાળાઓને ધણો મોટો બજલો આપશે.

તફસીર (સમજુતી):-

એટલે કે મુનાફિકોમાથી જે આ ચાર વાતોનું સાચા દિલથી પાલન કરશે તે જહન્નમમાં જવાને બદલે જન્નતમાં ઈમાનવાળાઓના સાથે હશે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

مَا يَفۡعَلُ اللّٰهُ بِعَذَابِكُمۡ اِنۡ شَكَرۡتُمۡ وَاٰمَنۡتُمۡ‌ ؕ وَكَانَ اللّٰهُ شَاكِرًا عَلِيۡمًا(147)

(147). અલ્લાહ (તઆલા) તમને સજા આપીને શું કરશે, જો તમે શુક્રગુજાર(કૃતજ્ઞ) રહો અને ઈમાનની સાથે રહો ? અને અલ્લાહ (તઆલા) મોટો કદરદાન સધળુ જાણવાવાળો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92