Posts

Showing posts from May, 2020

સુરહ આલે ઈમરાન 183,184

PART:-239          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-183,184                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ عَهِدَ اِلَيۡنَاۤ اَلَّا نُؤۡمِنَ لِرَسُوۡلٍ حَتّٰى يَاۡتِيَنَا بِقُرۡبَانٍ تَاۡكُلُهُ النَّارُ‌ؕ قُلۡ قَدۡ جَآءَكُمۡ رُسُلٌ مِّنۡ قَبۡلِىۡ بِالۡبَيِّنٰتِ وَبِالَّذِىۡ قُلۡتُمۡ فَلِمَ قَتَلۡتُمُوۡهُمۡ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(183) 183).તેમણે કહ્યું કે અમારાથી અલ્લાહે વચન લીધું છે કે અમે કોઈ રસૂલને નહીં માનીએ જયાં સુધી કે તેઓ અમારા સામે એવી કુરબાની ન લાવે જેને આાગ ખાઈ જાય, તમે કહી દો કે તમારા પાસે મારાથી પહેલા રસૂલ દલીલો અને તેના સાથે તે પણ...

સુરહ આલે ઈમરાન 181,182

PART:-238          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-181,182                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَقَدۡ سَمِعَ اللّٰهُ قَوۡلَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ فَقِيۡرٌ وَّنَحۡنُ اَغۡنِيَآءُ ‌ۘ سَنَكۡتُبُ مَا قَالُوۡا وَقَتۡلَهُمُ الۡاَنۡۢبِيَآءَ بِغَيۡرِ حَقٍّ ۙۚ وَّنَقُوۡلُ ذُوۡقُوۡا عَذَابَ الۡحَرِيۡقِ(181) 181).બેશક અલ્લાહે તે લોકોની વાત સાંભળી લીધી છે જેમણે કહ્યું કે અલ્લાહ ગરીબ છે અને અમે માલદાર છીએ, અમે તેમની આ વાત લખી લઈશું અને તેમના વડે રસૂલોના નાહક કતલને પણ, અને અમે કહીશું કે આગનો અઝાબ ચાખો. તફસીર(સમજુતી):- જ્યારે અલ્લાહે ઈમાનવાળાઓને અલ્લાહની રાહમાં ખર્...

સુરહ આલે ઈમરાન 179,180

PART:-237          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-179,180                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَا كَانَ اللّٰهُ لِيَذَرَ الۡمُؤۡمِنِيۡنَ عَلٰى مَاۤ اَنۡـتُمۡ عَلَيۡهِ حَتّٰى يَمِيۡزَ الۡخَبِيۡثَ مِنَ الطَّيِّبِ‌ؕ وَمَا كَانَ اللّٰهُ لِيُطۡلِعَكُمۡ عَلَى الۡغَيۡبِ وَ لٰكِنَّ اللّٰهَ يَجۡتَبِىۡ مِنۡ رُّسُلِهٖ مَنۡ يَّشَآءُ‌ ۖ فَاٰمِنُوۡا بِاللّٰهِ وَرُسُلِهٖ‌ۚ وَاِنۡ تُؤۡمِنُوۡا وَتَتَّقُوۡا فَلَـكُمۡ اَجۡرٌ عَظِيۡمٌ(179) 179).જે હાલતમાં તમે છો તેના પર અલ્લાહ ઈમાનવાળાઓને છોડી નહિ દે, જયાં સુધી કે પવિત્ર અને અપવિત્રને અલગ ન કરી દે, અને ન અલ્લાહ એવો છે કે તમને ગૈબથી બાખ...

સુરહ આલે ઈમરાન 177,178

PART:-236          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-177,178                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ اشۡتَرَوُا الۡكُفۡرَ بِالۡاِيۡمَانِ لَنۡ يَّضُرُّوا اللّٰهَ شَيۡــئًا ‌ۚ وَلَهُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(177) 177).કુફ્રને ઈમાનના બદલામાં ખરીદનારા લોકો કદાપિ અલ્લાહ (તઆલા)ને કોઈ નુકશાન નહિં પહોંચાડી શકે અને તેમના માટે સખત અઝાબ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا يَحۡسَبَن...

સુરહ આલે ઈમરાન 175,176

PART:-235          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-175,176                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا ذٰلِكُمُ الشَّيۡطٰنُ يُخَوِّفُ اَوۡلِيَآءَهٗ ۖ فَلَا تَخَافُوۡهُمۡ وَخَافُوۡنِ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ‏(175) 175).આ શયતાન જ છે જે પોતાના દોસ્તોથી ડરાવે છે,એટલા માટે તેમનાથી ન ડરો મારાથી જ ડરો, જો તમે ઈમાનવાળા છો. તફસીર(સમજુતી):- એટલે કે મુસલમાનોના દિલમાં શયતાન વસવસો નાખે છે કે કાફિરો વધુ મજબુત અને તાકાતવર છે માટે અલ્લાહ કહે છે કે તમે ડરો નહીં અને મારા તરફ જ રુજુ કરો અને ફક્ત મારા પર જ ભરોસો કરો હુ કાફી છું તમારા માટે ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا يَحۡزُنۡكَ الَّذِي...

સુરહ આલે ઈમરાન 173,174

PART:-234          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-173,174                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡنَ قَالَ لَهُمُ النَّاسُ اِنَّ النَّاسَ قَدۡ جَمَعُوۡا لَـكُمۡ فَاخۡشَوۡهُمۡ فَزَادَهُمۡ اِيۡمَانًا  ۖ وَّقَالُوۡا حَسۡبُنَا اللّٰهُ وَنِعۡمَ الۡوَكِيۡلُ(173) 173).જેમને લોકોએ કહ્યું કે લોકો તમારા માટે ભેગા થઈ ચૂક્યા છે એટલા માટે તેમનાથી ડરો, તો તેમનું ઈમાન વધી ગયું અને કહ્યું કે અલ્લાહ અમારા માટે પૂરતો છે અને તે સૌથી સારો સંરક્ષક છે. તફસીર(સમજુતી):- "હમરાઉલ અસદ" એને કહેવામાં આવે છે કે નાના બદ્રના સ્થળ પર અબૂ સુફિયાને કેટલાક લોકોની પૈસા વડે ખિદમત મેળવી અને તેમના...

સુરહ આલે ઈમરાન 171,172

PART:-233          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-171,172                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡتَبۡشِرُوۡنَ بِنِعۡمَةٍ مِّنَ اللّٰهِ وَفَضۡلٍۙ وَّاَنَّ اللّٰهَ لَا يُضِيۡعُ اَجۡرَ الۡمُؤۡمِنِيۡنَ(171) 171).તેઓ અલ્લાહની ને’મત અને ફઝલથી ખુશ થાય છે. અને તેનાથી પણ કે અલ્લાહ (તઆલા) ઈમાનવાળાના બદલાને બરબાદ નથી કરતો. ☘☘☘☘☘☘☘☘☘☘☘  اَلَّذِيۡنَ اسۡتَجَابُوۡا لِلّٰهِ وَالرَّسُوۡلِ مِنۡۢ بَعۡدِ مَاۤ اَصَابَهُمُ الۡقَرۡحُ  ۛؕ لِلَّذِيۡنَ اَحۡسَنُوۡا مِنۡهُمۡ وَاتَّقَوۡا اَجۡرٌ عَظِيۡمٌ‌ۚ(172) 172).જે લોકો ઝખ્મી થયા પછી (પણ) અલ્લાહ અને રસૂલનો હુકમ માની લીધો અને તેમના...

સુરહ આલે ઈમરાન 169,170

PART:-232          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-169,170                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَحۡسَبَنَّ الَّذِيۡنَ قُتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَمۡوَاتًا ‌ؕ بَلۡ اَحۡيَآءٌ عِنۡدَ رَبِّهِمۡ يُرۡزَقُوۡنَۙ(169) 169).અને જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા ગયા તેઓને મૃત ન સમજો પરંતુ તેઓ જીવિત છે, પોતાના રબને ત્યાં રોજી મેળવી રહ્યા છે. તફસીર(સમજુતી):- શહીદોની આ જિંદગી વાસ્તવિક છે કે કાલ્પનિક ? બેશક વાસ્તવિક છે, પરંતુ તેનું ઈલ્મ દુનિયાવાળાઓને નથી, જેવું કે કુરઆને સ્પષ્ટ કહી દીધું છે (જુઓ સૂરઃ અલ બકરહ-૧૫૪) પછી આ જિંદગીનો મતલબ શું છે ? કેટલાક કહે છે કબરોમાં તેમ...

સુરહ આલે ઈમરાન 167,168

PART:-231          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-167,168                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِيَعۡلَمَ الَّذِيۡنَ نَافَقُوۡا  ۖۚ وَقِيۡلَ لَهُمۡ تَعَالَوۡا قَاتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَوِ ادۡفَعُوۡا ‌ۚ قَالُوۡا لَوۡ نَعۡلَمُ قِتَالًا لَّا تَّبَعۡنٰكُمۡ‌ؕ هُمۡ لِلۡكُفۡرِ يَوۡمَئِذٍ اَقۡرَبُ مِنۡهُمۡ لِلۡاِيۡمَانِ‌ۚ يَقُوۡلُوۡنَ بِاَفۡوَاهِهِمۡ مَّا لَيۡسَ فِىۡ قُلُوۡبِهِمۡ‌ؕ وَاللّٰهُ اَعۡلَمُ بِمَا يَكۡتُمُوۡنَ‌ۚ(167) 167).અને મુનાફિકોને જાણી લે જેમનાથી કહેવામાં આવ્યું કે આવો અલ્લાહના માર્ગમાં લડો અથવા હુમલાથી બચાવ કરો તો તેઓએ કહ્યું કે જો અમે જાણતા કે લડાઈ...

સુરહ આલે ઈમરાન 165,166

PART:-230          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-165,166                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَوَلَمَّاۤ اَصَابَتۡكُمۡ مُّصِيۡبَةٌ قَدۡ اَصَبۡتُمۡ مِّثۡلَيۡهَا ۙ قُلۡتُمۡ اَنّٰى هٰذَا‌ؕ قُلۡ هُوَ مِنۡ عِنۡدِ اَنۡفُسِكُمۡ ‌ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(165) 165). (શું વાત છે) કે જ્યારે તમારા પર એક મુસીબત પહોંચી તેનાથી બમણી તમે તેઓને પહોંચાડી છે તો તમે કહ્યું કે આ ક્યાંથી આવી (હે રસુલ) તમે કહી દો કે આ તમે પોતે પોતાના ઉપર નાખી છે, બેશક દરેક વસ્તુ પર અલ્લાહ કુદરત ધરાવે છે. તફસીર(સમજુતી):- એટલે કે ઓહદની લડાઈમાં સીત્તેર મુસલમાન શહીદ થયા તો તમે પણ બદ્રની ...

સુરહ આલે ઈમરાન 163,164

PART:-229          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-163,164                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ هُمۡ دَرَجٰتٌ عِنۡدَ اللّٰهِ ‌ؕ وَاللّٰهُ بَصِيۡرٌۢ بِمَا يَعۡمَلُوۡنَ(163) 163).અલ્લાહ(તઆલા) પાસે તેમના અલગ-અલગ દરજ્જાઓ છે તેમના બધા કાર્યોને અલ્લાહ સારી રીતે જોઈ રહ્યો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَقَدۡ مَنَّ اللّٰهُ عَلَى الۡمُؤۡمِنِيۡنَ اِذۡ بَعَثَ فِيۡهِمۡ رَسُوۡلًا مِّنۡ اَنۡفُسِهِمۡ يَتۡلُوۡا عَلَيۡهِمۡ اٰيٰتِهٖ وَيُزَكِّيۡهِمۡ وَيُعَلِّمُهُمُ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ  ۚ وَاِنۡ كَانُوۡا مِنۡ قَبۡلُ لَفِىۡ ضَلٰلٍ مُّبِيۡنٍ(164) 164).બેશક મુસલમાનો પર અલ્લાહનો ઉપકાર છે કે તેણે ત...

સુરહ આલે ઈમરાન 161,162

PART:-228          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-161,162                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا كَانَ لِنَبِىٍّ اَنۡ يَّغُلَّ‌ؕ وَمَنۡ يَّغۡلُلۡ يَاۡتِ بِمَا غَلَّ يَوۡمَ الۡقِيٰمَةِ‌ ۚ ثُمَّ تُوَفّٰى كُلُّ نَفۡسٍ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُوۡنَ(161) 161).અને આ અશક્ય છે કે નબી વડે ખયાનત થઈ જાય, દરેક ખયાનત કરવાવાળો કયામતના દિવસે ખયાનતને લઈને હાજર થશે, પછી દરેક વ્યક્તિને પોતાના કર્મોનો પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે અને તેમના પર જુલમ કરવામાં નહિ આવે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَفَمَنِ اتَّبَعَ رِضۡوَانَ اللّٰهِ كَمَنۡۢ بَآءَ بِسَخَطٍ مِّنَ اللّٰهِ وَمَاۡوٰٮهُ جَهَنَّم...

સુરહ આલે ઈમરાન 159,160

PART:-227          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-159,160                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَبِمَا رَحۡمَةٍ مِّنَ اللّٰهِ لِنۡتَ لَهُمۡ‌ۚ وَلَوۡ كُنۡتَ فَظًّا غَلِيۡظَ الۡقَلۡبِ لَانْفَضُّوۡا مِنۡ حَوۡلِكَ‌ ۖ فَاعۡفُ عَنۡهُمۡ وَاسۡتَغۡفِرۡ لَهُمۡ وَشَاوِرۡهُمۡ فِى الۡاَمۡرِ‌ۚ فَاِذَا عَزَمۡتَ فَتَوَكَّلۡ عَلَى اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُتَوَكِّلِيۡنَ(159) 159).અલ્લાહની રહેમતના કારણે તમે તેમના માટે નરમ બની ગયા છો અને તમે કઠોર સ્વભાવના અને સખત દિલના હોત તો આ બધા તમારા પાસેથી દૂર જતા ૨હેતા, એટલા માટે તમે તેમને માફ કરો, અને તેમના માટે માફી માગો અને કામનો મશવ...

સુરહ આલે ઈમરાન 157,158

PART:-226          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-157,158                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَئِنۡ قُتِلۡتُمۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَوۡ مُتُّمۡ لَمَغۡفِرَةٌ مِّنَ اللّٰهِ وَرَحۡمَةٌ خَيۡرٌ مِّمَّا يَجۡمَعُوۡنَ(157) 157).જો તમે અલ્લાહના માર્ગમાં શહીદ થઈ જાઓ અથવા મૃત્યુ પામો તો અલ્લાહની માફી અને રહમત તેના (માલ)થી સારી છે જેને તેઓ જમા કરી રહ્યા છે. તફસીર(સમજુતી):- મૃત્યુ તો હકીકતમાં આવવાનું જ છે, પરંતુ જો મૃત્યુ એવું આવે જેના પછી વ્યક્તિ અલ્લાહની માફી અને રહમતનો હકદાર થઈ જાય, તો આ દુનિયાની ધન-દોલતથી બહેતર છે, જેને જમા કરવામાં માણસ જિંદગી પૂરી કરી નાખે છે, એટલા ...

સુરહ આલે ઈમરાન 155,156

PART:-225          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-155,156                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ تَوَلَّوۡا مِنۡكُمۡ يَوۡمَ الۡتَقَى الۡجَمۡعٰنِۙ اِنَّمَا اسۡتَزَلَّهُمُ الشَّيۡطٰنُ بِبَعۡضِ مَا كَسَبُوۡا ‌ۚ وَلَقَدۡ عَفَا اللّٰهُ عَنۡهُمۡ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ حَلِيۡمٌ(155) 155).તમારામાંથી જે લોકોએ તે દિવસે પીઠ બતાવી જે દિવસે બંને જૂથોમાં મુકાબલો થયો હતો, આ લોકો પોતાના કેટલાક કર્મોના કારણે શયતાનના બહેકાવામાં આવી ગયા, પરંતુ યકીન કરો કે અલ્લાહ (તઆલા)એ તેમને માફ કરી દીધા, અલ્લાહ (તઆલા) માફ કરનાર અને સહનશીલ છે. તફસીર(સમજુતી):- ઓહદના યુદ્ધમાં જે લોકો...

સુરહ આલે ઈમરાન 154

PART:-224          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-154                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ ثُمَّ اَنۡزَلَ عَلَيۡكُمۡ مِّنۡۢ بَعۡدِ الۡغَمِّ اَمَنَةً نُّعَاسًا يَّغۡشٰى طَآئِفَةً مِّنۡكُمۡ‌ۙ وَطَآئِفَةٌ قَدۡ اَهَمَّتۡهُمۡ اَنۡفُسُهُمۡ يَظُنُّوۡنَ بِاللّٰهِ غَيۡرَ الۡحَـقِّ ظَنَّ الۡجَـاهِلِيَّةِ‌ؕ يَقُوۡلُوۡنَ هَلۡ لَّنَا مِنَ الۡاَمۡرِ مِنۡ شَىۡءٍ‌ؕ قُلۡ اِنَّ الۡاَمۡرَ كُلَّهٗ لِلّٰهِ‌ؕ يُخۡفُوۡنَ فِىۡۤ اَنۡفُسِهِمۡ مَّا لَا يُبۡدُوۡنَ لَكَ‌ؕ يَقُوۡلُوۡنَ لَوۡ كَانَ لَنَا مِنَ الۡاَمۡرِ شَىۡءٌ مَّا قُتِلۡنَا هٰهُنَا ‌ؕ قُلۡ لَّوۡ كُنۡتُمۡ فِىۡ بُيُوۡتِكُمۡ لَبَرَزَ ال...

સુરહ આલે ઈમરાન 153

PART:-223          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-153                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ تُصۡعِدُوۡنَ وَلَا تَلۡوٗنَ عَلٰٓى اَحَدٍ وَّالرَّسُوۡلُ يَدۡعُوۡكُمۡ فِىۡۤ اُخۡرٰٮكُمۡ فَاَثَابَكُمۡ غَمًّا ۢ بِغَمٍّ لِّـكَيۡلَا تَحۡزَنُوۡا عَلٰى مَا فَاتَكُمۡ وَلَا مَاۤ اَصَابَكُمۡ‌ؕ وَاللّٰهُ خَبِيۡرٌۢ بِمَا تَعۡمَلُوۡنَ‏(153) 153).જ્યારે કે તમે ભાગતા જઈ રહ્યા હતા, કોઈની તરફ ધ્યાન સુદ્ધા કરતાં ન હતા અને અલ્લાહના રસુલ તમને પાછળથી પોકારી રહ્યા હતા, બસ તમને દુઃખ પર દુઃખ પહોંચ્યું જેથી તમે પોતાના ખોવાયેલ (વિજય) પર ગમ ન કરો અને ન તેના પર (ગમ) જે તમને પહોંચ્યું અને અલ્લાહ(તઆ...

સુરહ આલે ઈમરાન 152

PART:-222          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-152                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَقَدۡ صَدَقَكُمُ اللّٰهُ وَعۡدَهٗۤ اِذۡ تَحُسُّوۡنَهُمۡ بِاِذۡنِهٖ‌ۚ حَتّٰۤی اِذَا فَشِلۡتُمۡ وَتَـنَازَعۡتُمۡ فِى الۡاَمۡرِ وَعَصَيۡتُمۡ مِّنۡۢ بَعۡدِ مَاۤ اَرٰٮكُمۡ مَّا تُحِبُّوۡنَ‌ؕ مِنۡكُمۡ مَّنۡ يُّرِيۡدُ الدُّنۡيَا وَمِنۡكُمۡ مَّنۡ يُّرِيۡدُ الۡاٰخِرَةَ  ‌‌‌ۚ ثُمَّ صَرَفَكُمۡ عَنۡهُمۡ لِيَبۡتَلِيَكُمۡ‌ۚ وَلَقَدۡ عَفَا عَنۡكُمۡ‌ؕ وَ اللّٰهُ ذُوۡ فَضۡلٍ عَلَى الۡمُؤۡمِنِيۡنَ(152) 152).અને અલ્લાહ (તઆલા)એ પોતાનું વચન સાચુ કરી બતાવ્યું. જ્યારે કે તમે તેના હુકમથી તેઓને કતલ કર...

સુરહ આલે ઈમરાન 149,150, 151

PART:-221          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-149,150                               151           ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِنۡ تُطِيۡعُوا الَّذِيۡنَ كَفَرُوۡا يَرُدُّوۡكُمۡ عَلٰٓى اَعۡقَابِكُمۡ فَتَـنۡقَلِبُوۡا خٰسِرِيۡن(149) 149).અય ઈમાનવાળાઓ! જો તમે કાફિરોની વાતો માનશો તો તેઓ તમને ઉલટા પગે ફેરવી દેશે (એટલે કે તમને મુર્તદ બનાવી દેશે) પછી તમે નુકસાન ઉઠાવનારા થઈ જશો. ☘☘☘☘☘☘☘☘☘☘☘  بَلِ اللّٰهُ مَوۡلٰٮكُمۡ‌ۚ وَهُوَ خَيۡرُ النّٰصِرِيۡنَ‏(150) 150). પરંતુ અલ્લાહ (તઆલા) તમારો  માલિક છે અને તે જ સૌથી સારો મદદગાર છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘  سَنُلۡقِىۡ فِىۡ قُ...

સુરહ આલે ઈમરાન 147,148

PART:-220          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-147,148                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا كَانَ قَوۡلَهُمۡ اِلَّاۤ اَنۡ قَالُوۡا رَبَّنَا اغۡفِرۡ لَنَا ذُنُوۡبَنَا وَاِسۡرَافَنَا فِىۡۤ اَمۡرِنَا وَ ثَبِّتۡ اَقۡدَامَنَا وَانۡصُرۡنَا عَلَى الۡقَوۡمِ الۡكٰفِرِيۡنَ(147) 147).અને તેઓ આ જ કહેતા રહ્યા કે “અય અમારા રબ! અમારા ગુનાહોને માફ કરી દે અને અમારાથી અમારા કામોમાં વગર કારણે અત્યાચાર થયો હોય, તેને માફ કર અને અમારા કદમ જમાવી દે અને અમને કાફિરોની કોમ પર મદદ કર. તફસીર(સમજુતી):- યુદ્ધના મેદાનમાં ઈમાનવાળાઓ ફક્ત પોતાની તાકાત અને તલવારોના જોર પર નહીં પરંતુ...

સુરહ આલે ઈમરાન 145,146

PART:-219          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-145,146                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا كَانَ لِنَفۡسٍ اَنۡ تَمُوۡتَ اِلَّا بِاِذۡنِ اللّٰهِ كِتٰبًا مُّؤَجَّلًا ؕ وَ مَنۡ يُّرِدۡ ثَوَابَ الدُّنۡيَا نُؤۡتِهٖ مِنۡهَا ‌ۚ وَمَنۡ يُّرِدۡ ثَوَابَ الۡاٰخِرَةِ نُؤۡتِهٖ مِنۡهَا ‌ؕ وَسَنَجۡزِى الشّٰكِرِيۡنَ(145) 145).અને અલ્લાહ (તઆલા)ના હુકમ વગર કોઈ જીવ મરી શકતો નથી, નક્કી કરેલ સમય લખેલ છે,દુનિયાથી મોહબ્બત કરવાવાળાઓને અમે થોડી દુનિયા આપી દઈએ છીએ અને આખિરતનો બદલો ચાહવાવાળાને અમે તે પણ આપીશું અને આભાર વ્યક્ત કરનારાઓને અમે જલ્દીથી સારો બદલો આપીશું. તફસીર(સમજુ...

સુરહ આલે ઈમરાન 143,144

PART:-218          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-143,144                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَقَدۡ كُنۡتُمۡ تَمَنَّوۡنَ الۡمَوۡتَ مِنۡ قَبۡلِ اَنۡ تَلۡقَوۡهُ ۖ فَقَدۡ رَاَيۡتُمُوۡهُ وَاَنۡتُمۡ تَنۡظُرُوۡنَ(143) 143).અને તમે આના પહેલા મોત ની તમન્ના કરતા હતા, હવે તો તમે તેને આંખોથી જોઈ લીધી તફસીર(સમજુતી):- આ એ સહાબાઓ તરફ ઈશારો છે જે બદ્રના યુદ્ધમાં શરીક ન  થઈ શક્યા અને યુદ્ધના મેદાનમાં જેહાદ કરવાની તમન્ના રાખતા હતા અને તેમની સામે ઓહદનુ યુદ્ધ આવ્યું જેમાં મુસલમાનોની જીત હારમાં તબદીલ થઈ ગઈ, જેમાં પુરજોશથી ભરેલાં મુજાહિદો ગમગીનીના અચાનક શિકાર થયા અને કે...

સુરહ આલે ઈમરાન 140,141,142

PART:-217          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-140,141,142                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ يَّمۡسَسۡكُمۡ قَرۡحٌ فَقَدۡ مَسَّ الۡقَوۡمَ قَرۡحٌ مِّثۡلُهٗ ‌ؕ وَتِلۡكَ الۡاَيَّامُ نُدَاوِلُهَا بَيۡنَ النَّاسِۚ وَلِيَـعۡلَمَ اللّٰهُ الَّذِيۡنَ اٰمَنُوۡا وَيَتَّخِذَ مِنۡكُمۡ شُهَدَآءَ‌ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيۡنَۙ(140) 140).(આ યુદ્ધમાં) જો તમે ઝખ્મી થયા છો તો તેઓ પણ (બદ્રના યુદ્ધમાં) આ જ રીતે ઝખ્મી થયા છે અને આ દિવસોને અમે લોકોના વચ્ચે અદલ-બદલ કરતા રહીએ છીએ, જેથી અલ્લાહ ઈમાનવાળાઓને (અલગ કરીને) જોઈ લે, અને તમારામાંથી કેટલાકને શહીદ બનાવી દે, અને...

સુરહ આલે ઈમરાન 137,138,139

PART:-216          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-137,138,139                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِكُمۡ سُنَنٌ ۙ فَسِيۡرُوۡا فِى الۡاَرۡضِ فَانۡظُرُوۡا كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُكَذِّبِيۡنَ(137) 137).તમારા પહેલા થી નિયમ ચાલ્યો આવ્યો છે, તમે ધરતીમાં મુસાફરી કરો તથા જુઓ કે જેઓ અલ્લાહ ની આયતોને માનતા ન હતાં તેમનો અંજામ કેવો થયો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ هٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَّمَوۡعِظَةٌ لِّلۡمُتَّقِيۡنَ(138) 138).આ એક વર્ણન છે લોકોના માટે અને પરહેઝગારોના માટે હિદાયત અને નસીહત છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَهِنُوۡا وَ لَا تَحۡزَنُوۡا وَاَ...

સુરહ આલે ઈમરાન 135,136

PART:-215          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-135,136                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذِيۡنَ اِذَا فَعَلُوۡا فَاحِشَةً اَوۡ ظَلَمُوۡۤا اَنۡفُسَهُمۡ ذَكَرُوا اللّٰهَ فَاسۡتَغۡفَرُوۡا لِذُنُوۡبِهِمۡ وَمَنۡ يَّغۡفِرُ الذُّنُوۡبَ اِلَّا اللّٰهُ ۖ وَلَمۡ يُصِرُّوۡا عَلٰى مَا فَعَلُوۡا وَهُمۡ يَعۡلَمُوۡنَ(135) 135).જ્યારે તેમનાથી કોઈ ખરાબ કામ થઈ જાય અથવા ગુનો કરી બેસે, તો જલ્દીથી અલ્લાહની યાદ અને પોતાના ગુનાહોના માટે તૌબા કરે છે અને હકીકતમાં અલ્લાહ (તઆલા) ના સિવાય ગુનાહોને કોણ માફ કરી શકે છે, અને તેઓ જાણતા હોવા છતાં પોતાના આચરણ પર જીદ કરતા નથી. તફસીર(...

સુરહ આલે ઈમરાન 131,132, 133,134

PART:-214          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-131,132                            133,134                     ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاتَّقُوا النَّارَ الَّتِىۡۤ اُعِدَّتۡ لِلۡكٰفِرِيۡنَ‌ۚ(131) 131).અને તે આગથી ડરો જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَطِيۡعُوا اللّٰهَ وَالرَّسُوۡلَ لَعَلَّكُمۡ تُرۡحَمُوۡنَ‌ۚ(132) 132).અને અલ્લાહ અને રસૂલના હુકમોનું પાલન કરો, જેથી તમારા ઉપર રહમ(દયા) કરવામાં આવે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَسَارِعُوۡۤا اِلٰى مَغۡفِرَةٍ مِّنۡ رَّبِّكُمۡ وَجَنَّةٍ عَرۡضُهَا السَّمٰوٰتُ وَالۡاَرۡضُۙ اُعِدَّتۡ لِلۡمُتَّقِيۡنَۙ(133) 133).અને પોતાના રબની મ...

સુરહ આલે ઈમરાન 129,130

PART:-213          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-129,130                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ يَغۡفِرُ لِمَنۡ يَّشَآءُ وَ يُعَذِّبُ مَنۡ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(129) 129).આકાશો અને ધરતીમાં જે કંઈ છે બધું અલ્લાહનુ જ છે, તે જેને ઈચ્છે માફ કરે અને જેને ઈચ્છે અઝાબ આપે અને અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘    يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَاۡكُلُوا الرِّبٰٓوا اَضۡعَافًا مُّضٰعَفَةً ‌ ۖ وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمۡ تُفۡلِحُوۡنَ‌ۚ(130) 130).અય ઈમાનવાળાઓ! આ બમણું અને ચોગણું વ્યાજ ન ખાઓ, અને અલ્લાહ (તઆલા)થી ડરો,...

સુરહ આલે ઈમરાન 127,128

PART:-212          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-127,128                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لِيَقۡطَعَ طَرَفًا مِّنَ الَّذِيۡنَ كَفَرُوۡۤا اَوۡ يَكۡبِتَهُمۡ فَيَنۡقَلِبُوۡا خَآئِبِيۡنَ(127) 127). (અલ્લાહની આ મદદનો હેતુ એ હતો કે અલ્લાહ) કાફિરો ના એક જૂથને કાપી નાખે અથવા જલીલ કરી દે અને તેઓ નિષ્ફળ થઈને પાછા ફરે તફસીર(સમજુતી):- આ બદ્રના યુદ્ધનો નકશો છે જેમાં અલ્લાહે ફરિશ્તાઓનુ લશ્કર ઉતારીને મુસલમાનોની મદદ કરી, એક જૂથને કાપી નાખે એટલે મુશરિકોના મોટા-મોટા સરદારોના કત્લ થયા અને કેટલાક કૈદી થયા તો કેટલાકે હારીને ભાગવું પડયું ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَيۡسَ لَكَ مِنَ الۡاَمۡرِ شَىۡءٌ اَوۡ يَتُوۡبَ عَلَيۡهِمۡ اَوۡ يُعَذِّبَهُم...

સુરહ આલે ઈમરાન 125,126

PART:-211          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-125,126                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ بَلٰٓى ۙ اِنۡ تَصۡبِرُوۡا وَتَتَّقُوۡا وَيَاۡتُوۡكُمۡ مِّنۡ فَوۡرِهِمۡ هٰذَا يُمۡدِدۡكُمۡ رَبُّكُمۡ بِخَمۡسَةِ اٰلَافٍ مِّنَ الۡمَلٰٓئِكَةِ مُسَوِّمِيۡنَ‏(125) 125).કેમ નહીં? જો તમે સબ્ર અને પરહેઝગારી કરો અને આ લોકો ઓચિંતા તમારા ઉપર આવી જાય તો તમારો રબ તમારી મદદ પાચ હજાર ફરિશ્તાઓ વડે કરશે જે નિશાનીવાળા હશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا جَعَلَهُ اللّٰهُ اِلَّا بُشۡرٰى لَـكُمۡ وَلِتَطۡمَئِنَّ قُلُوۡبُكُمۡ بِهٖ‌ؕ وَمَا النَّصۡرُ اِلَّا مِنۡ عِنۡدِ اللّٰهِ الۡعَزِيۡزِ الۡحَكِيۡمِۙ‏(126) 126).અને અમે તેને તમારા માટે ફક્ત ખુશખબર અને તમા...