Posts

સુરહ આલે ઈમરાન:-120,121

PART:-209          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-120,121  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ تَمۡسَسۡكُمۡ حَسَنَةٌ تَسُؤۡهُمۡ وَاِنۡ تُصِبۡكُمۡ سَيِّئَةٌ يَّفۡرَحُوۡا بِهَا ‌ۚ وَاِنۡ تَصۡبِرُوۡا وَتَتَّقُوۡا لَا يَضُرُّكُمۡ كَيۡدُهُمۡ شَيۡــئًا ؕ اِنَّ اللّٰهَ بِمَا يَعۡمَلُوۡنَ مُحِيۡطٌ(120) 120).તમને જો ભલાઈ મળે તો તો મળે તો તો તેમને ખરાબ લાગે છે, (હા) જો બુરાઈ પહોંચે તો ખુશ થાય છે, જો તમે સબ્ર કરો અને પરહેઝગારી કરો તો તેમની યુક્તિઓ તમને નુકસાન નહિ પહોંચાડે. અલ્લાહ (તઆલા) એ તેમના કાર્યોને ઘેરી લીધેલ છે. તફસીર(સમજુતી):- અહી મુનાફિકીનની અદાવત નુ ઝિક્ર થાય છે જ્યારે મુસલમાનોને ભલાઈ કે ખુશહાલી આવે તો તેમને  દુઃખ અને જલન થાય છે અને જ્યારે મુસલમાનો તંગદસ્તીમાં સપડાય અથવા દુશ્મન ગાલિબ આવે(જેવું કે જંગે...

સુરહ આલે ઈમરાન:-118,119

PART:-208          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-118,119  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوۡا بِطَانَةً مِّنۡ دُوۡنِكُمۡ لَا يَاۡلُوۡنَكُمۡ خَبَالًا ؕ وَدُّوۡا مَا عَنِتُّمۡ‌ۚ قَدۡ بَدَتِ الۡبَغۡضَآءُ مِنۡ اَفۡوَاهِهِمۡ  ۖۚ وَمَا تُخۡفِىۡ صُدُوۡرُهُمۡ اَكۡبَرُ‌ؕ قَدۡ بَيَّنَّا لَـكُمُ الۡاٰيٰتِ‌ اِنۡ كُنۡتُمۡ تَعۡقِلُوۡنَ(118) 118).અય ઈમાનવાળાઓ! તમે પોતાના ખાસ મિત્રો ઈમાનવાળાઓ સિવાય બીજા કોઈને ન બનાવો, (તમે નથી જોતા બીજા લોકો તો) તમારા વિનાશમાં કોઈ કસર નથી રાખતા, તેઓ તો ઈચ્છે છે કે તમે દુ:ખમાં પડો,તેમની દુશ્મની તો પોતે તેમના મોઢાંથી પણ સ્પષ્ટ થઈ ગઈ છે અને તેઓ જે તેમના હૃદયમાં છુપાવી રહ્યા છે તે ઘણું વધારે છે, અમે તમારા માટે આયતોનું વર્ણન કરી દીધું, તમે અકલમં...

સુરહ આલે ઈમરાન:-116,117

PART:-207          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-116,117  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا لَنۡ تُغۡنِىَ عَنۡهُمۡ اَمۡوَالُهُمۡ وَلَاۤ اَوۡلَادُهُمۡ مِّنَ اللّٰهِ شَيۡــئًا  ؕ وَاُولٰٓئِكَ اَصۡحٰبُ النَّارِ‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(116) 116).બેશક કાફિરોને તેમનો માલ અને તેમની સંતાન અલ્લાહને ત્યાં કશું કામમાં આવશે નહિં, તેઓ તો જહન્નમી (નર્કવાસી) છે જેમાં તેઓ હંમેશા રહેશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَثَلُ مَا يُنۡفِقُوۡنَ فِىۡ هٰذِهِ الۡحَيٰوةِ الدُّنۡيَا كَمَثَلِ رِيۡحٍ فِيۡهَا صِرٌّ اَصَابَتۡ حَرۡثَ قَوۡمٍ ظَلَمُوۡۤا اَنۡفُسَهُمۡ فَاَهۡلَكَتۡهُ ‌ؕ وَمَا ظَلَمَهُمُ اللّٰهُ وَلٰـكِنۡ اَنۡفُسَهُمۡ يَظۡلِمُوۡنَ(117) 117).તેઓ જે કંઈ આ દુનિયાના જીવનમાં ખર્ચ કરે છે તે એવી હવાના સમાન છે જેમાં હિમ...

સુરહ આલે ઈમરાન 114,115,

PART:-206          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-114,115, ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ وَ يَاۡمُرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَيَنۡهَوۡنَ عَنِ الۡمُنۡكَرِ وَيُسَارِعُوۡنَ فِىۡ الۡخَيۡرٰتِ ؕ وَاُولٰٓئِكَ مِنَ الصّٰلِحِيۡنَ(114) 114).તેઓ અલ્લાહ અને કયામત પર ઈમાન રાખે છે, ભલાઈનો આદેશ આપે છે અને બૂરાઈઓથી રોકે છે,અને ભલાઈના કામોમાં જલ્દી કરે છે, તેઓ નેક લોકોમાંથી છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا يَفۡعَلُوۡا مِنۡ خَيۡرٍ فَلَنۡ يُّكۡفَرُوۡهُ ‌ؕ وَاللّٰهُ عَلِيۡمٌۢ بِالۡمُتَّقِيۡنَ(115) 115).અને તેઓ જે કંઈ પણ ભલાઈ કરે તેનો અનાદર નહિં કરવામાં આવે અને અલ્લાહ (તઆલા)પરહેઝગારોને...

સુરહ આલે ઈમરાન:- 112,113,

PART:-205         (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-112,113,  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ ضُرِبَتۡ عَلَيۡهِمُ الذِّلَّةُ اَيۡنَ مَا ثُقِفُوۡۤا اِلَّا بِحَبۡلٍ مِّنَ اللّٰهِ وَحَبۡلٍ مِّنَ النَّاسِ وَبَآءُوۡ بِغَضَبٍ مِّنَ اللّٰهِ وَضُرِبَتۡ عَلَيۡهِمُ الۡمَسۡكَنَةُ  ؕ ذٰ لِكَ بِاَنَّهُمۡ كَانُوۡا يَكۡفُرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقۡتُلُوۡنَ الۡاَنۡۢبِيَآءَ بِغَيۡرِ حَقٍّ‌ؕ ذٰ لِكَ بِمَا عَصَوۡا وَّكَانُوۡا يَعۡتَدُوۡنَ(112) 112).તેઓ દરેક જગ્યા પર જલીલ છે, એ વાત અલગ છે કે અલ્લાહ (તઆલા)ની અથવા લોકોની પનાહમાં હોય, તેઓ અલ્લાહ (તઆલા)ના પ્રકોપના હકદાર થઈ ગયા, અને તેમના ઉપર ગરીબી થોપી દેવામાં આવી. આ એટલા માટે કે આ લોકો અલ્લાહની આયતોને માનતા ન હતા અને કારણ વગર નબીઓને કતલ કરતા હતા, આ બદલો તેમની નાફરમાનીઓ અને હદથી વધી જવ...

સુરહ આલે ઈમરાન 110,111

PART:-204          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-110,111 ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ كُنۡتُمۡ خَيۡرَ اُمَّةٍ اُخۡرِجَتۡ لِلنَّاسِ تَاۡمُرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَتَنۡهَوۡنَ عَنِ الۡمُنۡكَرِ وَتُؤۡمِنُوۡنَ بِاللّٰهِ‌ؕ وَلَوۡ اٰمَنَ اَهۡلُ الۡكِتٰبِ لَڪَانَ خَيۡرًا لَّهُمۡ‌ؕ مِنۡهُمُ الۡمُؤۡمِنُوۡنَ وَاَكۡثَرُهُمُ الۡفٰسِقُوۡنَ‏(110) 110).તમે બધાથી સારી ઉમ્મત છો જે લોકો માટે પેદા કરવામાં આવી છે કે તમે નેક કામોનો હુકમ આપો છો અને બુરા કામોથી રોકો છો, અને અલ્લાહ (તઆલા) પર ઈમાન રાખો છો. જો કિતાબવાળા ઈમાન લાવતા તો તેમના માટે બહેતર હતું, તેમનામાં ઈમાનવાળાઓ પણ છે, પરંતુ વધારે પડતા લોકો ફાસિક છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘...

સુરહ આલે ઈમરાન 107,108,,109

PART:-203          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-107,108,                                   109                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَمَّا الَّذِيۡنَ ابۡيَـضَّتۡ وُجُوۡهُهُمۡ فَفِىۡ رَحۡمَةِ اللّٰهِ ؕ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(107) 107).અને સફેદ ચહેરાવાળા અલ્લાહ (તઆલા)ની રહમતમાં હશે અને તેમાં હંમેશા રહેશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ تِلۡكَ اٰيٰتُ اللّٰهِ نَـتۡلُوۡهَا عَلَيۡكَ بِالۡحَـقِّ‌ؕ وَمَا اللّٰهُ يُرِيۡدُ ظُلۡمًا لِّلۡعٰلَمِيۡنَ‏(108) 108.).અય નબી! અમે આ સાચી આયતોને તમારા પર પઢી રહ્યા છીએ અને અલ્લાહ (તઆલા)નો ઈરાદો લોકો પર જુલમ કરવાનો નથી. તફસીર(સમજુતી):- જુલમ કરવાનો નથી એટલે કે અલ્લાહ ઈન્સાફ કરવાવાળો છે કોઈની પણ સાથે કર્ણ બરાબર પણ અન્યા...