Posts

સુરહ બકરહ 181,182

             PART:-104          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-181,182 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنۡۢ بَدَّلَهٗ بَعۡدَمَا سَمِعَهٗ فَاِنَّمَآ اِثۡمُهٗ عَلَى الَّذِيۡنَ يُبَدِّلُوۡنَهٗؕ اِنَّ اللّٰهَ سَمِيۡعٌ عَلِيۡمٌؕ (181) 181).હવે જે માણસ તેને સાંભળ્યા પછી બદલી નાખે, તો તેનો ગુનોહ બદલવાવાળા પર જ હશે, બેશક અલ્લાહ તઆલા સાંભળનાર અને જાણનાર છે. તફસીર(સમજુતી):- એટલે કે મરનાર વ્યક્તિએ તો વસીયત કરી દીધી તેના પછી જો કોઈ પોતાના ફાયદા માટે વસીયતમા ફેરબદલ કરે તો તેનો ગુનોહ ફેરબદલ કરવાવાળા ના ઉપર આવશે કારણ કે અલ્લાહ ને બધી જ ખબર છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنۡ خَافَ مِنۡ مُّوۡصٍ جَنَفًا اَوۡ اِثۡمًا فَاَصۡلَحَ بَيۡنَهُمۡ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ (182) 182).હા, જેઓ વસીયત કરનારના પક્ષપાત અને ગુનાહથી ડરે અને જો તેઓ તેમનામાં એકબી...

સુરહ બકરહ 179,180

              PART:-103          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-179,180 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَ لَـكُمۡ فِى الۡقِصَاصِ حَيٰوةٌ يّٰٓـاُولِىۡ الۡاَلۡبَابِ لَعَلَّکُمۡ تَتَّقُوۡنَ (179) 179).અકલમંદો! કિસાસ (પ્રતિહત્યા, હત્યાદંડ)માં તમારા માટે જીવન છે, જેના કારણે તમે (કતલ કરવાથી) રોકાશો. તફસીર(સમજુતી):- જયારે કાતિલને ડ૨ હશે કે કતલના બદલામાં તેને પણ મારી નાખવામાં આવશે તો તે કોઇને પણ કતલ કરવાની હિંમત નહિં કરે અને જે સમાજમાં કતલના બદલામાં આ કાનૂન લાગુ થઈ જાય છે ત્યાં આ ડર સમાજને કતલ અને ખૂન વહેવડાવવાથી સલામત ૨ાખે છે જેનાથી સમાજમાં ઘણી સુખ શાંતિ રહે છે. આનું નિરિક્ષણ સઉદી અરબના સમાજમાં કરી શકાય છે જ્યાં ઈસ્લામી કાનૂનના પાલનને કારણે અલ્લાહની  ને'મતથી સુખ શાંતિનો માહોલ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ كُتِبَ عَلَيۡكُمۡ اِذَا حَضَرَ اَحَدَكُمُ الۡمَوۡتُ اِنۡ تَرَ...

સુરહ બકરહ 177,178

              PART:-102          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-177,178 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَيۡسَ الۡبِرَّ اَنۡ تُوَلُّوۡا وُجُوۡهَكُمۡ قِبَلَ الۡمَشۡرِقِ وَ الۡمَغۡرِبِ وَلٰـكِنَّ الۡبِرَّ مَنۡ اٰمَنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ وَالۡمَلٰٓئِکَةِ وَالۡكِتٰبِ وَالنَّبِيّٖنَ‌ۚ وَاٰتَى الۡمَالَ عَلٰى حُبِّهٖ ذَوِى الۡقُرۡبٰى وَالۡيَتٰمٰى وَالۡمَسٰكِيۡنَ وَابۡنَ السَّبِيۡلِۙ وَالسَّآئِلِيۡنَ وَفِى الرِّقَابِ‌ۚ وَاَقَامَ الصَّلٰوةَ وَاٰتَى الزَّکٰوةَ ‌ ۚ وَالۡمُوۡفُوۡنَ بِعَهۡدِهِمۡ اِذَا عٰهَدُوۡا ۚ وَالصّٰبِرِيۡنَ فِى الۡبَاۡسَآءِ وَالضَّرَّآءِ وَحِيۡنَ الۡبَاۡسِؕ اُولٰٓئِكَ الَّذِيۡنَ صَدَقُوۡا ؕ وَاُولٰٓئِكَ هُمُ الۡمُتَّقُوۡنَ (177) 177).બધી નેકી પૂર્વ અને પશ્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી. પરંતુ હકીકતમાં સારો માણસ તે છે જે અલ્લાહ(તઆલા) પર, ...

સુરહ બકરહ 175,176

              PART:-101          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-175,176 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ الَّذِيۡنَ اشۡتَرَوُا الضَّلٰلَةَ بِالۡهُدٰى وَالۡعَذَابَ بِالۡمَغۡفِرَةِ‌ ۚ فَمَآ اَصۡبَرَهُمۡ عَلَى النَّارِ (175) 175).આ તે લોકો છે જેમણે ગુમરાહીને હિદાયતના બદલે અને અઝાબને મગફિરત (મોક્ષ)ને બદલે ખરીદી લીધો છે, આ લોકો આગનો અઝાબ કેટલો સહન કરશે? ☘☘☘☘☘☘☘☘☘☘☘ ذٰلِكَ بِاَنَّ اللّٰهَ نَزَّلَ الۡکِتٰبَ بِالۡحَـقِّؕ وَاِنَّ الَّذِيۡنَ اخۡتَلَفُوۡا فِى الۡكِتٰبِ لَفِىۡ شِقَاقٍۢ بَعِيۡدٍ (176) 176).આ અઝાબોનું કારણ એ જ છે કે અલ્લાહ તઆલાએ સાચી કિતાબ ઉતારી અને આ કિતાબમાં મતભેદ રાખવાવાળા જરૂર દૂરના હઠ (હકથી અલગ થઈ ફંટાઈ જવું)માં છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘

સુરહ બકરહ 173,174

              PART:-100          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-173,174 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا حَرَّمَ عَلَيۡکُمُ الۡمَيۡتَةَ وَالدَّمَ وَلَحۡمَ الۡخِنۡزِيۡرِ وَمَآ اُهِلَّ بِهٖ لِغَيۡرِ اللّٰهِ‌ۚ فَمَنِ اضۡطُرَّ غَيۡرَ بَاغٍ وَّلَا عَادٍ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ (173) 173).તમારા પર મુરદાર અને લોહી (વહી ગયેલું), સુવ્વર નુ માંસ અને તે દરેક વસ્તુ જેના પર અલ્લાહના નામ  સિવાય બીજાઓના નામ પોકારવામા આવે હરામ છે પરંતુ જેઓ મજબુર થઈ જાય અને તેઓ સીમાનુ ઉલ્લંઘન કરનાર અને જાલિમ ન હોય, તેઓને તેને ખાવામાં કોઈ ગુનોહ નથી, અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَكۡتُمُوۡنَ مَآ اَنۡزَلَ اللّٰهُ مِنَ الۡکِتٰبِ وَ يَشۡتَرُوۡنَ بِهٖ ثَمَنًا قَلِيۡلًا ۙ اُولٰٓئِكَ مَا يَاۡكُلُوۡنَ فِىۡ بُط...

સુરહ બકરહ 171,172

           PART:-99          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-171,172 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَثَلُ الَّذِيۡنَ کَفَرُوۡا كَمَثَلِ الَّذِىۡ يَنۡعِقُ بِمَا لَا يَسۡمَعُ اِلَّا دُعَآءً وَّنِدَآءً ؕ صُمٌّۢ بُكۡمٌ عُمۡـىٌ فَهُمۡ لَا يَعۡقِلُوۡنَ (171) 171).અને કાફિરો તે જાનવરો જેવા છે જે પોતાના ચરવાહાની ફક્ત પોકાર અને અવાજ ને જ સાભળે છે (સમજતા નથી) તેઓ બહેરા,મૂગા અને આધળા છે, તેમને અકલ નથી. તફસીર(સમજુતી):- આ કાફિરોનું દૅષ્ટાત, જેમણે પોતાના બાપ-દાદાઓના અનુસરણમાં પોતાની અકલ અને ઈલ્મને છોડી દીધું છે. એ જાનવરો જેવું છે જેમને ચરવાહો બોલાવે છે અને પોકારે છે તો એ જાનવર અવાજ તો સાંભળે છે પરંતુ નથી સમજતા કે કેમ તેમને બોલાવે અને પોકારે છે? તેવી જ રીતે આ તાબેદારો પણ બહેરા છે કે સત્યની અવાજ નથી સાંભળતા, મુંગા છે કે સાચી વાત મોઢાથી નથી કાઢતા, આંધળા છે કે સત્ય નથ...

સુરહ બકરહ 169,170

PART:-98*          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-169,170 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا يَاۡمُرُكُمۡ بِالسُّوۡٓءِ وَالۡفَحۡشَآءِ وَاَنۡ تَقُوۡلُوۡا عَلَى اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ (169) 169).તે તમને ફક્ત બુરાઈનો અને બેહયાઈનો અને અલ્લાહ (તઆલા) પર એવી વાતોને કહેવાનો આદેશ આપે છે જેનુ તમને ઈલ્મ નથી ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا قِيۡلَ لَهُمُ اتَّبِعُوۡا مَآ اَنۡزَلَ اللّٰهُ قَالُوۡا بَلۡ نَـتَّبِعُ مَآ اَلۡفَيۡنَا عَلَيۡهِ اٰبَآءَنَا ؕ اَوَلَوۡ كَانَ اٰبَآؤُهُمۡ لَا يَعۡقِلُوۡنَ شَيۡئًـا وَّلَا يَهۡتَدُوۡنَ (170) 170).અને તેમનાથી જયારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ (તઆલા)ની ઉતારેલી કિતાબ પર અમલ કરો તો જવાબ આપે છે કે અમે તો તે રસ્તાને અનુસરીશુ જેના પર અમારા બાપ-દાદાઓ હતા, જયારે કે તેમના બાપ-દાદા બેવકૂફ અને ભટકેલા રહ્યા હોય. તફસીર(સમજુતી):- આજે પણ બિદઅતીઓને સમજાવવામાં આવે કે આ નવ...