સુરહ બકરહ 175,176
PART:-101
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-175,176
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
اُولٰٓئِكَ الَّذِيۡنَ اشۡتَرَوُا الضَّلٰلَةَ بِالۡهُدٰى وَالۡعَذَابَ بِالۡمَغۡفِرَةِ ۚ فَمَآ اَصۡبَرَهُمۡ عَلَى النَّارِ (175)
175).આ તે લોકો છે જેમણે ગુમરાહીને હિદાયતના બદલે અને અઝાબને મગફિરત (મોક્ષ)ને બદલે ખરીદી લીધો છે, આ લોકો આગનો અઝાબ કેટલો સહન કરશે?
☘☘☘☘☘☘☘☘☘☘☘
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ نَزَّلَ الۡکِتٰبَ بِالۡحَـقِّؕ وَاِنَّ الَّذِيۡنَ اخۡتَلَفُوۡا فِى الۡكِتٰبِ لَفِىۡ شِقَاقٍۢ بَعِيۡدٍ (176)
176).આ અઝાબોનું કારણ એ જ છે કે અલ્લાહ તઆલાએ સાચી કિતાબ ઉતારી અને આ કિતાબમાં
મતભેદ રાખવાવાળા જરૂર દૂરના હઠ (હકથી અલગ થઈ ફંટાઈ જવું)માં છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘