Posts

(2).સુરહ બકરહ:- 47,48

Image
PART:-29 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-47,48 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اذۡکُرُوۡا نِعۡمَتِیَ الَّتِیۡۤ اَنۡعَمۡتُ عَلَیۡکُمۡ وَ اَنِّیۡ فَضَّلۡتُکُمۡ عَلَی الۡعٰلَمِیۡنَ ﴿۴۷﴾ 47).હે ઇસરાઈલની સંતાન ! યાદ કરો મારી તે નેઅમત (કૃપા)ને જેનાથી મેં તમને નવાજ્યા હતા અને તે વાતને કે મેં તમને દુનિયાની બધી કોમો  (જાતિઓ) પર શ્રેષ્ઠતા પ્રદાન કરી હતી. તફસીર(સમજૂતી):- ઉલ્લેખનીય છે કે ઇસરાઇલના પૂર્વજો પર અલ્લાહનુ ઈનામ એ હતું કે તેમનામાંથી નબીઓ નો સિલસિલો ચાલુ રહ્યો અને તેમને ઈલ્મી પુસ્તકો આપવામાં આવી હતી અને તેઓને તેમના સમયના અન્ય લોકો કરતા વધારે સમ્માન મળ્યું હતું ----------------------------------------- وَ اتَّقُوۡا یَوۡمًا لَّا تَجۡزِیۡ نَفۡسٌ عَنۡ نَّفۡسٍ شَیۡئًا وَّ لَا یُقۡبَلُ مِنۡہَا شَفَاعَۃٌ وَّ لَا یُؤۡخَذُ مِنۡہَا عَدۡلٌ وَّ لَا ہُمۡ یُنۡصَرُوۡنَ ﴿۴۸﴾ 48).અને ડર...

2.સુરહ બકરહ:-45,46

Image
PART:-28 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-45,46 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اسۡتَعِیۡنُوۡا بِالصَّبۡرِ وَ الصَّلٰوۃِ ؕ وَ اِنَّہَا لَکَبِیۡرَۃٌ اِلَّا عَلَی الۡخٰشِعِیۡنَ ﴿ۙ۴۵﴾ 45).ધૈર્ય અને નમાઝથી મદદ લો, નિઃશંક નમાઝ એક ખૂબ જ કઠિન કામ છે, પરંતુ તે આજ્ઞાકારી બંદાઓ માટે કઠિન નથી તફસીર(સમજૂતી):-  ધૈર્ય અને નમાઝ એ દરેક અલ્લાહવાળા માટે બે મુખ્ય શસ્ત્રો છે.  નમાઝ દ્વારા, સર્વશક્તિમાન અલ્લાહ સાથે આસ્તિકનો સંબંધ સ્થાપિત થાય છે.  જે તેને સર્વશક્તિમાન અલ્લાહનો ટેકો અને સહાય આપે છે. હદીષમાં છે કે નબી (સલ્લાહુ અલિયહ વસલ્લામ)પાસે કોઈ મહત્વની બાબત આવે ત્યારે તરત જ નમાઝ માટે ઉભા થાય છે. નમાઝ ની પાબંદી સામાન્ય લોકો માટે મુશ્કેલ છે, પરંતુ જેઓ તેનાથી સંતુષ્ટ છે, તેમના માટે સહેલું છે  સંતોષકારક અને દિલાસો આપનારું છે.  --------------------------------------- الَّذِیۡنَ یَظُنُّوۡنَ اَن...

43,44: સુરહ બકરહ

Image
PART:-27 (Quran section) અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ (2)સુરહ બકરહ આયત:-43,44 કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 〰〰〰〰〰〰〰〰〰〰 وَ اَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ وَ ارۡکَعُوۡا مَعَ الرّٰکِعِیۡنَ ﴿۴۳﴾ 43).નમાઝ કાયમ કરો, ઝકાત આપો, અને જે લોકો મારા સમક્ષ ઝૂકી રહ્યા છે તેમની સાથે તમે પણ ઝૂકી જાઓ. ➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) પછી યહુદીઓ નેે  આદેશ આપવામાં આવે છે કે  હુઝુર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ  સાથે નમાઝ પઢે અને આપને  જકાત પણ આપે, અને ઉમ્મતે મુહમ્મદિયા સાથે રુકુઅ અને સજદો માં જોડાય અને એક ઉમ્મત બનીને રહે 〰〰〰〰〰〰〰〰〰〰 اَتَاۡمُرُوۡنَ النَّاسَ بِالۡبِرِّ وَ تَنۡسَوۡنَ اَنۡفُسَکُمۡ وَ اَنۡتُمۡ تَتۡلُوۡنَ الۡکِتٰبَ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۴۴﴾ 44).તમે બીજાઓને તો સદાચારનો માર્ગ અપનાવવા માટે કહો છો, પરંતુ પોતાની જાતને જ ભૂલી જાઓ છો ? જો કે તમે ગ્રંથનો પાઠ કરો છો. શું તમે બુદ્ધિથી સહેજ પણ કામ લેતા નથી ? ➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) એનો અર્થ, એહલે કિ...

41,42:સુરહ બકરહ

Image
PART:-26 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   કુરઆનની આયત નં:-41,42👇 〰〰〰〰〰〰〰〰〰〰 وَاٰمِنُوۡا بِمَآ اَنۡزَلۡتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمۡ وَلَا تَكُوۡنُوۡآ اَوَّلَ كَافِرٍۢ بِهٖ‌ وَلَا تَشۡتَرُوۡا بِاٰيٰتِىۡ ثَمَنًا قَلِيۡلًا وَّاِيَّاىَ فَاتَّقُوۡنِ 41 41).અને મેં જે ગ્રંથ મોકલ્યો છે તેના પર ઈમાન લાવો. આ તે ગ્રંથના સમર્થનમાં છે જે તમારા પાસે અગાઉથી મોજૂદ હતો, એટલા માટે સૌપ્રથમ તમે જ તેનો ઇન્કાર કરનારા ન બની જાઓ. નજીવી કિંમતમાં મારી આયતોને વેચી ન નાખો અને મારા પ્રકોપથી બચો. ➖➖➖➖➖➖➖➖ તફસીર (સમજૂતી):-41 જેણે કુરઆન સાથે કુફ્ર કર્યો તેણે મુહમ્મદ રસુલુલ્લાહ સાથે કુફ્ર કર્યો , (ઇબ્ને કષીર) પહેલા અવિશ્વાસુ ન બનો, તેનો અર્થ એ કે તમને જે જ્ઞાન છે તેને ગુમાવી રહ્યાં છો, અને તેથી તમારી જવાબદારી સૌથી મહત્વપૂર્ણ છે. મદિનામાં પ્રથમ યહૂદિઓને ઈસ્લામ માટે આમંત્રણ અપાયું હતું, નહીં તો ઘણા લોકોએ હિજરત કરતા પહેલા ઇસ્લા...

39,40: સુરહ બકરહ(2)

Image
PART:-25 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   કુરઆનની આયત નં:-39,40👇 〰〰〰〰〰〰〰〰〰〰 وَ الَّذِیۡنَ کَفَرُوۡا وَ کَذَّبُوۡا بِاٰیٰتِنَاۤ اُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿٪۳۹﴾ 39).અને જેઓ તેને સ્વીકારવાનો ઇન્કાર કરશે અને અમારી આયતોને ખોટી ઠેરવશે, તેઓ આગમાં જનારા લોકો છે, જ્યાં તેઓ હંમેશાં રહેશે. (રુકૂઅ-૪) ➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી):-39 આદમ અ.સ.ના લીધે, તમામ માનવજાતને સ્વર્ગમાં જવાનો રસ્તો બતાવવામાં આવે છે.  અલ્લાહ કહે છે કે મારુ માર્ગદર્શન (જીવનશૈલી)  પયગંબરો ધ્વારા તમારા સુધી પહોંચશે જે તેને સ્વીકારે છે, તે સ્વર્ગમાં અને અસ્વીકાર કરનારાઓ અલ્લાહની સજાને પાત્ર છે. 〰〰〰〰〰〰〰〰〰〰 یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اذۡکُرُوۡا نِعۡمَتِیَ الَّتِیۡۤ اَنۡعَمۡتُ عَلَیۡکُمۡ وَ اَوۡفُوۡا بِعَہۡدِیۡۤ اُوۡفِ بِعَہۡدِکُمۡ ۚ وَ اِیَّایَ فَارۡہَبُوۡنِ ﴿۴۰﴾ 40).હે ઇસરાઈલની સંતાન ! જરા વિચાર કરો મારી તે નેઅમત...

37,38: સુરહ બકરહ

Image
PART:-24 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-37,38) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ فَتَلَقّٰۤی اٰدَمُ مِنۡ رَّبِّہٖ کَلِمٰتٍ فَتَابَ عَلَیۡہِ ؕ اِنَّہٗ ہُوَ التَّوَّابُ الرَّحِیۡمُ ﴿۳۷﴾ 37).પછી આદમે પોતાના રબ (અલ્લાહ) પાસેથી કેટલાક શબ્દો શીખીને તૌબા (ક્ષમા અને પશ્ચાતાપ) કરી, જે તેના રબે સ્વીકારી લીધી, કારણ કે તે મોટો ક્ષમાશીલ અને દયાળુ છે. ➖➖➖➖➖➖➖➖➖ قُلۡنَا اہۡبِطُوۡا مِنۡہَا جَمِیۡعًا ۚ فَاِمَّا یَاۡتِیَنَّکُمۡ مِّنِّیۡ ہُدًی فَمَنۡ تَبِعَ ہُدَایَ فَلَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۳۸﴾ 38).અમે કહ્યું, ''તમે સૌ અહીંથી ઊતરી જાઓ, પછી જો મારા તરફથી કોઈ માર્ગદર્શન તમારા પાસે આવે, તો જે લોકો મારા તે માર્ગદર્શનનું અનુસરણ કરશે, તેમના માટે કોઈ ભય અને દુઃખનો અવસર નહીં હોય, ➖➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) 1).પછી આદમ અ.સ. ને પોતાની ભુલ પર પછતાવો થયો અને અ...

35,36:સુરહ બકરહ(2)

Image
PART:-23 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-35,36) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ وَ قُلۡنَا یٰۤاٰدَمُ اسۡکُنۡ اَنۡتَ وَ زَوۡجُکَ الۡجَنَّۃَ وَ کُلَا مِنۡہَا رَغَدًا حَیۡثُ شِئۡتُمَا ۪ وَ لَا تَقۡرَبَا ہٰذِہِ الشَّجَرَۃَ فَتَکُوۡنَا مِنَ الظّٰلِمِیۡنَ ﴿۳۵﴾ 35).પછી અમે આદમને કહ્યું, ''તમે અને તમારી પત્ની, બંને જન્નતમાં રહો, અને અહીં મુક્તપણે જે ચાહો તે ખાઓ, પરંતુ તે વૃક્ષની નજીક ન જશો, નહીં તો જાલિમોમાં ગણાશો. ➖➖➖➖➖➖➖➖➖ فَاَزَلَّہُمَا الشَّیۡطٰنُ عَنۡہَا فَاَخۡرَجَہُمَا مِمَّا کَانَا فِیۡہِ ۪ وَ قُلۡنَا اہۡبِطُوۡا بَعۡضُکُمۡ لِبَعۡضٍ عَدُوٌّ ۚ وَ لَکُمۡ فِی الۡاَرۡضِ مُسۡتَقَرٌّ وَّ مَتَاعٌ اِلٰی حِیۡنٍ ﴿۳۶﴾ 36).છેવટે શેતાને તે બંનેને તે વૃક્ષનું પ્રલોભન આપીને અમારા આદેશ-પાલનમાંથી ચલિત કરી દીધા અને તેમને તે સ્થિતિમાંથી કઢાવીને રહ્યો, જેમાં તેઓ હતા. અમે આ...