(2).સુરહ બકરહ:- 76,77
PART:-43
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-76,77,
●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ اِذَا لَقُوا الَّذِیۡنَ اٰمَنُوۡا قَالُوۡۤا اٰمَنَّا ۚۖ وَ اِذَا خَلَا بَعۡضُہُمۡ اِلٰی بَعۡضٍ قَالُوۡۤا اَتُحَدِّثُوۡنَہُمۡ بِمَا فَتَحَ اللّٰہُ عَلَیۡکُمۡ لِیُحَآجُّوۡکُمۡ بِہٖ عِنۡدَ رَبِّکُمۡ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۷۶﴾
76).અને જ્યારે (તેઓ) જે લોકો ઈમાન લાવ્યા તેમને મળે છે, તો તેઓ કહે છે, અમે ઈમાન લાવ્યા; અને જ્યારે એમના યહૂદી મિત્રો પાસે એકલા હોય છે ત્યારે કહે છે, શા માટે તમે તેમને (મુસલમાનોને) બતાવો છો, જે અલ્લાહ એ તમારા ઉપર (તવરાતમાં) જાહેર કર્યું? જેથી તેઓ તેને તમારા રબ
સામે તમારા વિરૂદ્ધ દલીલ બનાવે, શું તમે (આટલું પણ) સમજતા નથી ?
તફસીર(સમજુતી):-
આ આયતમા કેટલાક યહૂદીઓની દંભી ભૂમિકા સામે આવી રહી છે કે તેઓ મુસ્લિમોમાં તેમનો ઈમાન વ્યક્ત કરશે, પરંતુ જ્યારે એક બીજા સાથે મુલાકાત કરશે ત્યારે તેઓ એકબીજાને ઠપકો આપતા હતા કે તમે મુસ્લિમોને આ પ્રકારની વાતો તમારી કિતાબ તૌરાતમાં થી કેમ કહો છો. નબી અરબી(સ.અ.વ) પ્રામાણિકતા સ્પષ્ટ થાય છે. આ રીતે તમે તમારી જાતને એક પ્રમાણપત્ર આપી રહ્યા છો કે જેથી તેઓ તમારી સામે દલીલ રજૂ કરી શકે.
__________________________
اَ وَ لَا یَعۡلَمُوۡنَ اَنَّ اللّٰہَ یَعۡلَمُ مَا یُسِرُّوۡنَ وَ مَا یُعۡلِنُوۡنَ ﴿۷۷﴾
77).અને શું તેઓ જાણતા નથી કે જે કંઈ તેઓ છુપાવે છે અને જે કંઈ જાહેર કરે છે, અલ્લાહને બધી વાતોની ખબર છે ?
__________________________
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-76,77,
●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ اِذَا لَقُوا الَّذِیۡنَ اٰمَنُوۡا قَالُوۡۤا اٰمَنَّا ۚۖ وَ اِذَا خَلَا بَعۡضُہُمۡ اِلٰی بَعۡضٍ قَالُوۡۤا اَتُحَدِّثُوۡنَہُمۡ بِمَا فَتَحَ اللّٰہُ عَلَیۡکُمۡ لِیُحَآجُّوۡکُمۡ بِہٖ عِنۡدَ رَبِّکُمۡ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۷۶﴾
76).અને જ્યારે (તેઓ) જે લોકો ઈમાન લાવ્યા તેમને મળે છે, તો તેઓ કહે છે, અમે ઈમાન લાવ્યા; અને જ્યારે એમના યહૂદી મિત્રો પાસે એકલા હોય છે ત્યારે કહે છે, શા માટે તમે તેમને (મુસલમાનોને) બતાવો છો, જે અલ્લાહ એ તમારા ઉપર (તવરાતમાં) જાહેર કર્યું? જેથી તેઓ તેને તમારા રબ
સામે તમારા વિરૂદ્ધ દલીલ બનાવે, શું તમે (આટલું પણ) સમજતા નથી ?
તફસીર(સમજુતી):-
આ આયતમા કેટલાક યહૂદીઓની દંભી ભૂમિકા સામે આવી રહી છે કે તેઓ મુસ્લિમોમાં તેમનો ઈમાન વ્યક્ત કરશે, પરંતુ જ્યારે એક બીજા સાથે મુલાકાત કરશે ત્યારે તેઓ એકબીજાને ઠપકો આપતા હતા કે તમે મુસ્લિમોને આ પ્રકારની વાતો તમારી કિતાબ તૌરાતમાં થી કેમ કહો છો. નબી અરબી(સ.અ.વ) પ્રામાણિકતા સ્પષ્ટ થાય છે. આ રીતે તમે તમારી જાતને એક પ્રમાણપત્ર આપી રહ્યા છો કે જેથી તેઓ તમારી સામે દલીલ રજૂ કરી શકે.
__________________________
اَ وَ لَا یَعۡلَمُوۡنَ اَنَّ اللّٰہَ یَعۡلَمُ مَا یُسِرُّوۡنَ وَ مَا یُعۡلِنُوۡنَ ﴿۷۷﴾
77).અને શું તેઓ જાણતા નથી કે જે કંઈ તેઓ છુપાવે છે અને જે કંઈ જાહેર કરે છે, અલ્લાહને બધી વાતોની ખબર છે ?
__________________________