સુરહ અન્-નિસા 2
PART:-249
(Quran-Section)
(4)સુરહ અન્-નિસા
આયત નં.:-2
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَاٰ تُوا الۡيَتٰمٰٓى اَمۡوَالَهُمۡ وَلَا تَتَبَدَّلُوا الۡخَبِيۡثَ بِالطَّيِّبِ ۖ وَلَا تَاۡكُلُوۡۤا اَمۡوَالَهُمۡ اِلٰٓى اَمۡوَالِكُمۡؕ اِنَّهٗ كَانَ حُوۡبًا كَبِيۡرًا(2)
(2).અને અનાથોને તેમનો માલ આપી દો અને પવિત્રને બદલે અપવિત્ર ન લો અને પોતાના માલમા ભેળવીને તેમનો માલ ન ખાઓ, બેશક આ મોટો ગુનોહ છે.
તફસીર(સમજુતી):-
યતીમોની સરપરસ્તી અને યતીમોનો હક એટલે કે યતીમ બાળકો જ્યારે બાલીગ અને સમજદાર થઈ જાય તો જે માલ અમાનત તરીકે તમારી પાસે રાખેલ છે તેને તે જ સ્થિતિમાં આપી દો તેમાં વધારો કે ઘટાડો ન કરો અને પોતાના માલ સાથે મિલાવીને પણ ન ખાઓ
(Quran-Section)
(4)સુરહ અન્-નિસા
આયત નં.:-2
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَاٰ تُوا الۡيَتٰمٰٓى اَمۡوَالَهُمۡ وَلَا تَتَبَدَّلُوا الۡخَبِيۡثَ بِالطَّيِّبِ ۖ وَلَا تَاۡكُلُوۡۤا اَمۡوَالَهُمۡ اِلٰٓى اَمۡوَالِكُمۡؕ اِنَّهٗ كَانَ حُوۡبًا كَبِيۡرًا(2)
(2).અને અનાથોને તેમનો માલ આપી દો અને પવિત્રને બદલે અપવિત્ર ન લો અને પોતાના માલમા ભેળવીને તેમનો માલ ન ખાઓ, બેશક આ મોટો ગુનોહ છે.
તફસીર(સમજુતી):-
યતીમોની સરપરસ્તી અને યતીમોનો હક એટલે કે યતીમ બાળકો જ્યારે બાલીગ અને સમજદાર થઈ જાય તો જે માલ અમાનત તરીકે તમારી પાસે રાખેલ છે તેને તે જ સ્થિતિમાં આપી દો તેમાં વધારો કે ઘટાડો ન કરો અને પોતાના માલ સાથે મિલાવીને પણ ન ખાઓ