સુરહ બકરહ 209,210
PART:-117
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-209,210
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
فَاِنۡ زَلَـلۡتُمۡ مِّنۡۢ بَعۡدِ مَا جَآءَتۡکُمُ الۡبَيِّنٰتُ فَاعۡلَمُوۡٓا اَنَّ اللّٰهَ عَزِيۡزٌ حَکِيۡمٌ (209)
209).જો તમે નિશાનીઓના આવી ગયા પછી પણ લપસી જાઓ, તો જાણી લો કે અલ્લાહ (તઆલા) જબરદસ્ત અને હિકમતવાળો છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘
هَلۡ يَنۡظُرُوۡنَ اِلَّاۤ اَنۡ يَّاۡتِيَهُمُ اللّٰهُ فِىۡ ظُلَلٍ مِّنَ الۡغَمَامِ وَالۡمَلٰٓئِکَةُ وَقُضِىَ الۡاَمۡرُؕ وَاِلَى اللّٰهِ تُرۡجَعُ الۡاُمُوۡرُ(210)
210).શું લોકો એ વાતની રાહ જોઈ રહ્યા છે કે અલ્લાહ (તઆલા) પોતે વાદળોના સમૂહમાં આવી જાય ,અને ફરિશ્તાઓ પણ, અને કામનો અંત કરી દેવામાં આવે, અલ્લાહની જ તરફ બધા કામો પલટાવવામા આવે છે.
તફસીર(સમજુતી):-
અહીં કયામત ની વાત કરવામાં આવી છે એટલે કે કાફિરો ને ધમકાવવામાં આવે છે કે શું તેઓ કયામત ની રાહ જોઈ રહ્યા છે પરંતુ ત્યારે કોઈના પણ ઈમાન ને કબુલ કરવામાં નહીં આવે અને ફેસલો કરીને કામ તમામ કરી દેવાશે
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-209,210
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
فَاِنۡ زَلَـلۡتُمۡ مِّنۡۢ بَعۡدِ مَا جَآءَتۡکُمُ الۡبَيِّنٰتُ فَاعۡلَمُوۡٓا اَنَّ اللّٰهَ عَزِيۡزٌ حَکِيۡمٌ (209)
209).જો તમે નિશાનીઓના આવી ગયા પછી પણ લપસી જાઓ, તો જાણી લો કે અલ્લાહ (તઆલા) જબરદસ્ત અને હિકમતવાળો છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘
هَلۡ يَنۡظُرُوۡنَ اِلَّاۤ اَنۡ يَّاۡتِيَهُمُ اللّٰهُ فِىۡ ظُلَلٍ مِّنَ الۡغَمَامِ وَالۡمَلٰٓئِکَةُ وَقُضِىَ الۡاَمۡرُؕ وَاِلَى اللّٰهِ تُرۡجَعُ الۡاُمُوۡرُ(210)
210).શું લોકો એ વાતની રાહ જોઈ રહ્યા છે કે અલ્લાહ (તઆલા) પોતે વાદળોના સમૂહમાં આવી જાય ,અને ફરિશ્તાઓ પણ, અને કામનો અંત કરી દેવામાં આવે, અલ્લાહની જ તરફ બધા કામો પલટાવવામા આવે છે.
તફસીર(સમજુતી):-
અહીં કયામત ની વાત કરવામાં આવી છે એટલે કે કાફિરો ને ધમકાવવામાં આવે છે કે શું તેઓ કયામત ની રાહ જોઈ રહ્યા છે પરંતુ ત્યારે કોઈના પણ ઈમાન ને કબુલ કરવામાં નહીં આવે અને ફેસલો કરીને કામ તમામ કરી દેવાશે