સુરહ બકરહ 201,202
PART:-114
(Quran-Section)
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-201,202
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَمِنۡهُمۡ مَّنۡ يَّقُوۡلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنۡيَا حَسَنَةً وَّفِى الۡاٰخِرَةِ حَسَنَةً وَّ قِنَا عَذَابَ النَّارِ (201)
201).અને કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે,
"અય અમારા પાલનહાર! અમને આ દુનિયામાં ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઈ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે.”
"અય અમારા પાલનહાર! અમને આ દુનિયામાં ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઈ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે.”
તફસીર(સમજુતી):-
મતલબ કે એહલે ઈમાન દુનિયામાં પણ દુનિયા નથી માગતા પરંતુ નેકી ની તૌફીક તલબ કરે છે
☘☘☘☘☘☘☘☘☘☘☘
اُولٰٓئِكَ لَهُمۡ نَصِيۡبٌ مِّمَّا كَسَبُوۡا ؕ وَاللّٰهُ سَرِيۡعُ الۡحِسَابِ(202)
202).આ તે લોકો છે જેમના માટે તેમના અમલોનો હિસ્સો છે.
અને અલ્લાહ (તઆલા) જલ્દી હિસાબ લેનાર છે.
અને અલ્લાહ (તઆલા) જલ્દી હિસાબ લેનાર છે.