(2)સુરહ બકરહ 91
PART:-52
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-91
●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ اِذَا قِیۡلَ لَہُمۡ اٰمِنُوۡا بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ قَالُوۡا نُؤۡمِنُ بِمَاۤ اُنۡزِلَ عَلَیۡنَا وَ یَکۡفُرُوۡنَ بِمَا وَرَآءَہٗ ٭ وَ ہُوَ الۡحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَہُمۡ ؕ قُلۡ فَلِمَ تَقۡتُلُوۡنَ اَنۡۢبِیَآءَ اللّٰہِ مِنۡ قَبۡلُ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۹۱﴾
જ્યારે તેઓને કહેવામાં આવે છે કે જે કંઈ અલ્લાહે અવતરિત કર્યું છે, તેના પર ઈમાન લાવો, તો તેઓ કહે છે, ''અમે તો માત્ર તે વસ્તુ ઉપર ઈમાન લાવીએ છીએ, જે અમારા ત્યાં (અર્થાત્ ઇસરાઈલના વંશજોમાં) અવતરિત થઈ છે.'' આના સિવાય જે કંઈ છે, તેને માનવાનો તેઓ ઇન્કાર કરે છે, જો કે તે સત્ય છે અને તે શિક્ષણનું સમર્થન કરી રહ્યું છે જે તેઓના ત્યાં પહેલાથી મોજૂદ હતું. સારું, તો તેમને કહો, ''જો તમે તે શિક્ષણ ઉપર જ ઈમાન ધરાવનારા છો, તો તેના અગાઉ અલ્લાહના તે પયગંબરોને (જેઓ પોતે ઇસરાઈલના વંશજોમાં જન્મ્યા હતા) શા માટે કતલ કરતા રહ્યા ?
તફસીર(સમજુતી):-
એટલે કે જ્યારે તેઓને કુરાન અને મુહમ્મદ (સ.અ.વ.) પર ઈમાન લાવવાનુ કહેવામાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે અમારા માટે તૌરાત અને ઈન્જીલ કાફી છે
અલ્લાહ કહે છે કે તેઓ જુઠા છે અને કુરઆન તો એ કિતાબો ની પુષ્ટિ કરે છે અને ખુદ તેમની જ કિતાબો મુહમ્મદ(સ.અ.વ.) ની પુષ્ટિ પણ કરે છે,
એહલે કિતાબ(યહૂદી) લોકો તમને તે જ રીતે જાણે છે કે તેઓ તેમના સંતાનોને ઓળખે છે, તેથી તમને નકારવાનો અર્થ એ છે કે તેઓ
તૌરાત અને ઈન્જીલને પણ નકારી રહ્યાં છે.
જો તમને તૌરાત અને ઈન્જીલમાં વિશ્વાસ છે, તો પછીના અંબિયા(ઈર્શદુત) કે જેઓ તેમની પાસે કોઈ નવો કાયદો અને નવી કિતાબ વિના આવ્યા, તેમની પુષ્ટિ કરી અને તેનું પાલન કરવાનું કહ્યુ, તો પછી તમે તેમને શા માટે મારી નાખ્યા? તે તારણ આપે છે કે તમારી શ્રદ્ધા એ કિતાબોમાં નથી. તમે તો પોતાની આત્માના ગુલામ, અને પોતાની ઇચ્છાઓના ગુલામ છો
__________________________
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-91
●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ اِذَا قِیۡلَ لَہُمۡ اٰمِنُوۡا بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ قَالُوۡا نُؤۡمِنُ بِمَاۤ اُنۡزِلَ عَلَیۡنَا وَ یَکۡفُرُوۡنَ بِمَا وَرَآءَہٗ ٭ وَ ہُوَ الۡحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَہُمۡ ؕ قُلۡ فَلِمَ تَقۡتُلُوۡنَ اَنۡۢبِیَآءَ اللّٰہِ مِنۡ قَبۡلُ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۹۱﴾
જ્યારે તેઓને કહેવામાં આવે છે કે જે કંઈ અલ્લાહે અવતરિત કર્યું છે, તેના પર ઈમાન લાવો, તો તેઓ કહે છે, ''અમે તો માત્ર તે વસ્તુ ઉપર ઈમાન લાવીએ છીએ, જે અમારા ત્યાં (અર્થાત્ ઇસરાઈલના વંશજોમાં) અવતરિત થઈ છે.'' આના સિવાય જે કંઈ છે, તેને માનવાનો તેઓ ઇન્કાર કરે છે, જો કે તે સત્ય છે અને તે શિક્ષણનું સમર્થન કરી રહ્યું છે જે તેઓના ત્યાં પહેલાથી મોજૂદ હતું. સારું, તો તેમને કહો, ''જો તમે તે શિક્ષણ ઉપર જ ઈમાન ધરાવનારા છો, તો તેના અગાઉ અલ્લાહના તે પયગંબરોને (જેઓ પોતે ઇસરાઈલના વંશજોમાં જન્મ્યા હતા) શા માટે કતલ કરતા રહ્યા ?
તફસીર(સમજુતી):-
એટલે કે જ્યારે તેઓને કુરાન અને મુહમ્મદ (સ.અ.વ.) પર ઈમાન લાવવાનુ કહેવામાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે અમારા માટે તૌરાત અને ઈન્જીલ કાફી છે
અલ્લાહ કહે છે કે તેઓ જુઠા છે અને કુરઆન તો એ કિતાબો ની પુષ્ટિ કરે છે અને ખુદ તેમની જ કિતાબો મુહમ્મદ(સ.અ.વ.) ની પુષ્ટિ પણ કરે છે,
એહલે કિતાબ(યહૂદી) લોકો તમને તે જ રીતે જાણે છે કે તેઓ તેમના સંતાનોને ઓળખે છે, તેથી તમને નકારવાનો અર્થ એ છે કે તેઓ
તૌરાત અને ઈન્જીલને પણ નકારી રહ્યાં છે.
જો તમને તૌરાત અને ઈન્જીલમાં વિશ્વાસ છે, તો પછીના અંબિયા(ઈર્શદુત) કે જેઓ તેમની પાસે કોઈ નવો કાયદો અને નવી કિતાબ વિના આવ્યા, તેમની પુષ્ટિ કરી અને તેનું પાલન કરવાનું કહ્યુ, તો પછી તમે તેમને શા માટે મારી નાખ્યા? તે તારણ આપે છે કે તમારી શ્રદ્ધા એ કિતાબોમાં નથી. તમે તો પોતાની આત્માના ગુલામ, અને પોતાની ઇચ્છાઓના ગુલામ છો
__________________________