(2).સુરહ બકરહ 90
PART:-51
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-90
●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
بِئۡسَمَا اشۡتَرَوۡا بِہٖۤ اَنۡفُسَہُمۡ اَنۡ یَّکۡفُرُوۡا بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ بَغۡیًا اَنۡ یُّنَزِّلَ اللّٰہُ مِنۡ فَضۡلِہٖ عَلٰی مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ ۚ فَبَآءُوۡ بِغَضَبٍ عَلٰی غَضَبٍ ؕ وَ لِلۡکٰفِرِیۡنَ عَذَابٌ مُّہِیۡنٌ ﴿۹۰﴾
90).ઘણી ખરાબ વાત છે જેના બદલામાં તેમણે પોતાની જાતને વેચી નાંખી કે જે માર્ગદર્શન અલ્લાહે મોકલ્યું છે, તેને સ્વીકારવાથી માત્ર એ હઠધર્મીને કારણે ઇન્કાર કરી રહ્યા છે કે અલ્લાહે પોતાની કૃપા (વહ્ય–દિવ્ય પ્રકાશના અને રિસાલત–ઈશદૂતત્વ) દ્વારા પોતાના જે બંદાને પોતે ઇચ્છ્યું, નવાજી દીધો. એટલા માટે હવે આ પ્રકોપ-ઉપર-પ્રકોપને પાત્ર થઈ ગયા છે અને આવા કાફિરો (વિધર્મીઓ) માટે સખત અપમાનજનક સજા નિશ્ચિત છે.
તફસીર(સમજુતી):-
આ આયતનો ખુલાસો એ છે કે યહૂદીઓએ મુહમ્મદ(સ.અ.વ)ની પુષ્ટિ કરવાને બદલે નકાર્યા અને તેમના પર ઈમાન લાવવાનો ઈનકાર કર્યો
આપની સહાયના બદલામાં વિરોધ અને દુશ્મનાવટ કરી, આ કારણથી પોતે જ પોતાને અલ્લાહના ક્રોધના ભાગીદાર કર્યા અને એ ખરાબ વસ્તુ લીધી સૌથી શ્રેષ્ઠ વસ્તુના બદલામાં અને આને કારણે, ઈર્ષ્યા અને અદાવત સિવાય બીજું કંઈ ન મળ્યું.
કારણકે મુહમ્મદ(સ.અ.વ) એમના કબીલામાથી નહીં અરબમાથી હતા એટલે તેઓએ મોઢાં ફેરવ્યા
પરંતુ અલ્લાહ ની મરજી રિસાલત ના હકદારની અને અલ્લાહ ચાહે તેના પર પોતાનો ફઝ્લ કરે
એક તો તૌરાતનુ પાલન ન કરવા માટે બીજુ મુહમ્મદ(સ.અ.વ) સાથે વિશ્વાસધાત ના કારણે અલ્લાહ ના ક્રોધ ના હકદાર થયા
અથવા તો ઈસા(અ.સ)ને નબી ન સ્વીકારવાને કારણે અને બીજું મુહમ્મદ(સ.અ.વ)નો અસ્વીકાર કરવાના કારણે
__________________________
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-90
●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
بِئۡسَمَا اشۡتَرَوۡا بِہٖۤ اَنۡفُسَہُمۡ اَنۡ یَّکۡفُرُوۡا بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ بَغۡیًا اَنۡ یُّنَزِّلَ اللّٰہُ مِنۡ فَضۡلِہٖ عَلٰی مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ ۚ فَبَآءُوۡ بِغَضَبٍ عَلٰی غَضَبٍ ؕ وَ لِلۡکٰفِرِیۡنَ عَذَابٌ مُّہِیۡنٌ ﴿۹۰﴾
90).ઘણી ખરાબ વાત છે જેના બદલામાં તેમણે પોતાની જાતને વેચી નાંખી કે જે માર્ગદર્શન અલ્લાહે મોકલ્યું છે, તેને સ્વીકારવાથી માત્ર એ હઠધર્મીને કારણે ઇન્કાર કરી રહ્યા છે કે અલ્લાહે પોતાની કૃપા (વહ્ય–દિવ્ય પ્રકાશના અને રિસાલત–ઈશદૂતત્વ) દ્વારા પોતાના જે બંદાને પોતે ઇચ્છ્યું, નવાજી દીધો. એટલા માટે હવે આ પ્રકોપ-ઉપર-પ્રકોપને પાત્ર થઈ ગયા છે અને આવા કાફિરો (વિધર્મીઓ) માટે સખત અપમાનજનક સજા નિશ્ચિત છે.
તફસીર(સમજુતી):-
આ આયતનો ખુલાસો એ છે કે યહૂદીઓએ મુહમ્મદ(સ.અ.વ)ની પુષ્ટિ કરવાને બદલે નકાર્યા અને તેમના પર ઈમાન લાવવાનો ઈનકાર કર્યો
આપની સહાયના બદલામાં વિરોધ અને દુશ્મનાવટ કરી, આ કારણથી પોતે જ પોતાને અલ્લાહના ક્રોધના ભાગીદાર કર્યા અને એ ખરાબ વસ્તુ લીધી સૌથી શ્રેષ્ઠ વસ્તુના બદલામાં અને આને કારણે, ઈર્ષ્યા અને અદાવત સિવાય બીજું કંઈ ન મળ્યું.
કારણકે મુહમ્મદ(સ.અ.વ) એમના કબીલામાથી નહીં અરબમાથી હતા એટલે તેઓએ મોઢાં ફેરવ્યા
પરંતુ અલ્લાહ ની મરજી રિસાલત ના હકદારની અને અલ્લાહ ચાહે તેના પર પોતાનો ફઝ્લ કરે
એક તો તૌરાતનુ પાલન ન કરવા માટે બીજુ મુહમ્મદ(સ.અ.વ) સાથે વિશ્વાસધાત ના કારણે અલ્લાહ ના ક્રોધ ના હકદાર થયા
અથવા તો ઈસા(અ.સ)ને નબી ન સ્વીકારવાને કારણે અને બીજું મુહમ્મદ(સ.અ.વ)નો અસ્વીકાર કરવાના કારણે
__________________________